Book Title: Laghu Kshetra Samasa athwa Jain Bhugol
Author(s): Ratnashekharsuri, Pratapvijay, Dharmvijay
Publisher: Muktikamal Jain Mohan Mala
View full book text
________________
મનુષ્યક્ષેત્રમાં ચન્દ્રસૂર્યની વ્યવસ્થા.
૨૮૩
કરતાં ૩૬ આવ્યા, તેમાં તે પહેલાંના વ્યતીત થયેલા લવણુસમુદ્રના ૪ અને જંબુઢીપના ૨ મળી૬ ચંદ્રસૂર્ય ઉમેરતાં કાલેાધિસમુદ્રમાં ૪૨ ચંદ્ર કર્ સૂર્ય પ્રાપ્ત થયા, પુન: એ ૪ર ને ૩ ગુણા કરતાં ૧૨૬ થયા, તેમાં ધાતકીના ૧૨ લવણના ૪ અને જગૃદ્વીપના ૨ મળી ૧૮ ચંદ્રસૂર્ય ઉમેરતાં પુષ્કરદ્વીપમાં ૧૪૪ ચદ્ર ૧૪૪ સૂર્ય આવ્યા, અને તેનું અર્ધ કરતાં અર્ધ પુષ્કરદ્વીપમાં ૭૨ ચંદ્ર ૭૨ સૂર્ય પ્રાપ્ત થયા, એ પ્રમાણે ચંદ્રસૂર્યની સંખ્યા જાણવાનું 'કરણ કહ્યું ૫૧૮૧૫ જ્યાતિષીઆ મનુષ્યક્ષેત્રમાં કેવી રીતે રહેલા છે ? તથા કેટલે દૂરથી દ્રષ્ટિગોચર થાય છે ? ઇત્યાદિ આ ગાથામાં કહેવાય છે
14-~~ હવે એ ચંદ્રસૂર્યાદિ
णरखित्तं जा समसेोणिचारिणो सिग्घसिग्घतरगइणो । दिपिहमिति खित्ताणुमाणओ ते णराणेवं ॥ १८२ ॥
શબ્દા
ચિત્ત--નરક્ષેત્ર, અઢીઢીપ
નર્ --સુધી સમમેળિ સમશ્રેણિએ વળિો- ચાલનારા સિધ્ધસિધ્ધતર-શીઘ્ર શીવ્રતર
Th–ગતિવાળા, ચાલનારા
-
વિટ્વિટ્-દ્રષ્ટિથ, દ્રષ્ટિગાચર કૃતિ-આવે છે, થાય છે વિત્ત અનુમાનો-ક્ષેત્રને અનુસારે ળાળ-મનુષ્યાને વં-આ પ્રમાણે
સંસ્કૃત અનુવાદ.
नरक्षेत्रं यावत् समश्रेणिचारिणः शीघ्रशीघ्रतरगतयः । द्रष्टिपथं यन्ति क्षेत्रानुमानतस्ते नराणामेवं ।। १८२ ॥ ગાથા$:---—તે ચંદ્રાદિ જયાતિષીએ મનુષ્યક્ષેત્રસુધી સમશ્રેણિએ ચાલનારા છે,
૧ ચંદ્રની સખ્યાજાણવાનું. આ કરણ પુષ્કરદ્રપ સુધી કે આગળના સદ્વીપ સમુદ્રાન માટે છે ! તે સંબધ વિચારવા બહુ દુષ્કર છે. કારણ કે અદીદીપની બહાર ચંદ્ર સૂર્ય કેવી રીતે રહ્યા છે ? તેને નિર્ણય જ્યાં સુધી ન થાય ત્યાં સુધી આ કરણ માટે પણુ નિર્ણય થ શકે તેમ નથી, માટે આ સબંધમાં વિસ ંવાદની ચર્ચા અન્યગ્રંથોથી નવા યોગ્ય છે, પુષ્કરા દ્વીપ સુધી તે આ કરણ અને ચદ્ર ની સમશ્રણમાટે કે પણ પ્રકારનો વિસંવાદ નથી.