Book Title: Laghu Kshetra Samasa athwa Jain Bhugol
Author(s): Ratnashekharsuri, Pratapvijay, Dharmvijay
Publisher: Muktikamal Jain Mohan Mala
View full book text
________________
૨૩૨
શ્રી લક્ષેત્રસમાસ વિસ્તરા સહિત.
દંતદેવનું ભવન છે, તે ભવનના અતિમધ્યભાગે ૫૦૦ ધનુષુ વિસ્તારવાળી અને ૨૫૦ ધનુમ્ ઉંચી ણિપીઠિકાઉપર અનાધૃતદેવને શયનકરવાયેાગ્ય એક માટી શખ્યા છે, તથા ત્રણ દિશિની ત્રણ શાખાએઉપર મધ્યભાગે એકેક પ્રાસાદ છે તે દરેક પ્રાસાદના મધ્યભાગમાં પૂર્વોક્ત પ્રમાણવાળી મણિપીઠિકા ઉપર અનાદ તદેવને એસવાયેાગ્ય એકેક સિંહાસન પરિવારસિહાસના સહિત છે, ઇત્યાદિ સ્વરૂપ પૂર્વે કહ્યું છે.
એ અનાદતરેવ વ્યન્તરનિકાયનેા છે, અને વ માનકાળમાં જે અનાધૃત દેવ છે તે શ્રી જંબૂસ્વામીના કાકાના જીવ છે. એની રાજધાની બીજા જબુદ્વીપમાં મેરૂથી ઉત્તરદિશામાં અનાધૃતા નામની ૧૨૦૦૦ યેાજન વિસ્તારવાળી છે.
વળી એ જ મૂવૃક્ષની આસપાસ વલયાકારે ફરતી ખાર વેદિકા છે, ( એ વેદિકાનું પ્રમાણુ પણ પ્રાય: જ બુદ્ધીપની જગતીની વેદિકા સરખું જાણવું.) અવતરણ:- એ મહાન્ જ ખુવૃક્ષની આસપાસ બીજા જવૃક્ષાનાં ૩ વલય છે તે કહેવાય છે-
दहपउमाणं जं वित्थरं तु तमिहावि जंबुरुरकाणं । નવાં મરિયાળ, ટાળે રૂદ અળીિઓ ॥ ૪૨ ॥
શબ્દાઃ——
૬૬ ૧૩માળ-દ્રહવતી કમળાના નં વિસ્તર—જે વિસ્તાર ( પરિવાર ) તં ૬૬ અવિ—તે અહિ પણ
મરિયાળ ટાળે-મહત્તરિકા દેવીઓને સ્થાને ૬-આ જવૃક્ષના પરિવારમાં TMમહિસીબો-અગ્રમહિષીએ
સંસ્કૃત અનુવાદ.
पद्मानां यो विस्तारस्तु स इहापि जंबूवृक्षाणाम् । नवरं महत्तरिकानां स्थानेऽत्राग्रमहिष्यः ॥ ૪૩ ॥
ગાથાર્થ:——દ્રહમાં કમળાના જે પિરવાર કહ્યો તેવાજ પરિવાર અહિં જંબૂ
૧ શય્યાનું સ્વરૂપ શ્રીદેવીની શય્યાના પ્રસંગે કહ્યુ છે ત્યાંથી જાણવું. ૨ જખૂ॰ પ્ર૦ વૃત્તિમાં સપરિવાર સિંહાસનો કહ્યાં છે, ક્ષે॰ સ॰ મ્રવૃત્તિ વિગેરેમાં સપરિવાર કહ્યાં નથી.