Book Title: Laghu Kshetra Samasa athwa Jain Bhugol
Author(s): Ratnashekharsuri, Pratapvijay, Dharmvijay
Publisher: Muktikamal Jain Mohan Mala
View full book text
________________
શિખર પર્વતની દાઢા ઉપર રહેલા ૨૮ અંતરીપ ૩૩૯ एमेव य सिहरिम्मिवि, अडवीसं सव्वि हुंति छप्पण्णा । एएसु जुअलरूवा, पलिआसंखंसआउ णरा ॥ २४ ॥२१८॥
શબ્દાર્થ – gવ–એ પ્રમાણે જ
એ અન્તદીપિમાં fમરિમિતિ-શિખરી પર્વતને અંતે પણ ગુરૂવા-યુગલિક રૂપ બરા-અઠ્ઠાવીસ અનૂપ છે વત્રિક કાસમ 3–પલ્યોપમના અસંસવિ છquor-સર્વમળીને છપનદ્વીપ ખ્યાતમા ભાગ જેટલા આયુવાળા
T-મનુષ્ય (તિર્યચા પણ)
સંસ્કૃત અનુવાદ. एवमेव च शिखरिण्यष्टाविंशतिः मर्वे भवन्ति पदपंचाशत् । एतेषु युगलरूपाः पल्यामंग्येयांशायुपो नराः ॥ २४ ॥ २१८ ।।
Tધાથ:–એ પ્રમાણેજ શિબરીપર્વતના બન્ને છેડે પણ ૨૮ દ્વીપ છે, જેથી સર્વમળીને પદ અન્તપ છે, અને છપ્પન અનહી પમાં યુગલિકમનો પલ્યોપમના અસંખ્યામાભાગના આયુષ્યવાળા વસે છે [ ગર્ભજતિર્યચી પણ એવાજ વસે છે તું છે ર૪ ૨૧૮ છે
વિસ્તા–લઘુહિમવતને છેડે જેવા ૨૮ અન્તરદ્વીપ કહ્યા તેવાજ ઉત્તરદિ શામાં અવતશેત્રને અને રહેલા શિખરી વર્ષધર પર્વતના બે છેડે પણ ૨૮ અન્તરદ્વીપ છે. જેથી સર્વ પદ અખ્તરીપમાં યુગલિકમનો અને યુગલિકનિચે પણ પાપમના અસંખ્યાતમા ભાગના આયુષ્યવાળા વસે છે, તથા ભૂમિ ક૯પવૃક્ષ ઇત્યાદિ જે સ્વરૂપ હિમવંતક્ષેત્રાદિનું કહેવાયું છે, તે સર્વસ્વરૂપ અહિ પણ યથાયોગ્ય જાણવું. સમ્મર્ણિમ તિર્યચપચન્દ્રિય પણ આયુષ્યના તત્કાએગ્ય શુભઅધ્યવસાયે અનહીં અને મનુષ્યનું આયુષ્ય બાંધે છે અને અહિં ઉત્પન્ન થાય છે, અને તેથી હીન પણ તત્કાગ્ય શુભ અધ્યવસાયે યુગલતિર્યંચનું જ આયુષ્ય બાંધી અહિ યુગલતિર્યંચમાં ઉત્પન્ન થાય છે. ગાથામાં છે કે યુગલતિઈંચ કહ્યા નથી તો પણ ઉપલક્ષણથી ગ્રહણ કરવા. એ ર૪ ૨૧૮
અવતા:હવે આ ગાળામાં અન્તરદ્વીપના યુગલિકોના શરીરની ઉંચાઈ પાંસળી આહારનું અત્તર અને અપત્યપાલના એ ચાર બાબત કહેવાય છે –