Book Title: Laghu Kshetra Samasa athwa Jain Bhugol
Author(s): Ratnashekharsuri, Pratapvijay, Dharmvijay
Publisher: Muktikamal Jain Mohan Mala
View full book text
________________
२०६
શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત. રહે છે. અને ૧૦૦૦ એજન મૂળવિસ્તારવાળું બલકૂટ ૫૦૦ એજન જેટલું વનથી બહાર નિકળી આકાશમાં અધર રહ્યું છે.
અવતર:–હવે નન્દનવન રૂપ પહેલી મેખલાને સ્થાને મેરૂ પર્વતને અભ્યન્તરવિસ્તાર તથા બાહ્યવિસ્તાર (અથવા અભ્યન્તરમરૂન અને બાહ્યમેરૂને વિસ્તાર ) કહે છે
णवसहसणवसयाइं, चउपन्ना छच्चिगारभागा य । गंदणबहिविरकंभो, सहसूणो होइ मज्झमि ॥ १२३ ॥
શબ્દાર્થ – વરસUવડુિં-નવાર નવા
iાયટિ-નંદનવનને બહારને ૪૩–ચેપન
વિશ્વમાં વિસ્તાર -અને છ
સલ કળી–હજાર જન જૂન TIT-અગિઆરીઆ ભાગ
મમિ-વનની અંદરના મેરૂનો
સંસ્કૃત અનુવાદ. नवसहस्रनवशतानि चतुष्पंचाशत् च, पदचैकादशभागाश्च । नंदनबहिर्विष्कंभः सहस्रोनो भवति मध्ये ॥ १२३ ॥
જાનંદનવનસ્થાને મેરૂ પર્વતને બહારના વિસ્તાર નવજાર નવસો ચેપન જન અને અગિઆરિઆ ૬ ભાગ જેટલો છે, અને વનની અંદરના મેરૂને વિધ્વંભ હજારજન ન્યૂન છે ૧૨૩ છે
વિસ્તરાર્થ:–નંદનવન સમભૂમિથી ૫૦૦ એજન ઉપર છે, અને દર પેજને - ભાગ ઘટતો હોવાથી [ ૫૦૦ =૧૧= ] ૪૫ યોજનાને સમભૂમિ સ્થાને રહેલા મેરૂના ૧૦૦૦૦ વિસ્તારમાંથી બાદ કરતાં ૫૪ જન અને અગિઆરીઆ ૬ ભાગ જેટલે બાદામેરૂ વિષ્કભ– ૧૦૦૦૦
૯૫૪-૬ બાહ્યવિસ્તારમાંથી ૪૫-૫
બાદ ૧૦૦૦ વનને ઉભયવિસ્તાર ૯૯૫૪-૬ બાહ્યવિસ્તાર ૮૫૪-૬ અભ્યન્તર વિસ્તાર આવ્યા, અને તેમાંથી વનને બન્ને બાજુને ૫૦૦-૫૦૦ એજન વિસ્તાર બાદ કરતાં નંદનવનની અંદરના મેરૂપર્વતનો વિસ્તાર ૮૫૪ યેાજન અને અગિઆ રીઆ ૬ ભાગ જેટલો આવ્યા.
બાદ