Book Title: Laghu Kshetra Samasa athwa Jain Bhugol
Author(s): Ratnashekharsuri, Pratapvijay, Dharmvijay
Publisher: Muktikamal Jain Mohan Mala
View full book text
________________
મેરૂપર્વત થનાધિકાર.
૧૫
વળી એ દેવપ્રાસાદ દરેક ચારદિશાએ ચારવાપિકાઓ સહિત છે, અર્થાત્ અગ્નિકેણના પ્રાસાદની ચારદિશાએ ચાર વાવડી અને વચ્ચે પ્રાસાદ, આવી રીતે એ ચારે પ્રાસાદ છે. વાવડીઓનું પ્રમાણ પણ અનંતર ગાથામાં કહેવાશે. એ પ્રમાણે પંડકવનમાં ચાર શાશ્વતજિનભવને ચાર ઈન્દ્રપ્રસાદ અને ૧૬ વાપિકાઓ છે. વાષિકાઓનાં નામે જે કે શાસ્ત્રમાં કહ્યાં છે, પરંતુ તે નામનું અહિં કોઈ વિશિષ્ટ પ્રયજન ન હોવાથી કહ્યાં નથી, માટે જીજ્ઞાસુએ અન્યથાથી તે નામે જાણવાં ૫ ૧૧૫
નવતરળ:–પૂર્વગાથામાં કહેલા પડકવનમાંના ચૈત્ય અને પ્રાસાદનું પ્રમાણ કહેવાય છે
कुलगिरिचेइहराणं, पासायाणं चिमे समगुणा । पणवीसरंददुगुणा-यामा उ इमा उ वावीओ ॥ ११६ ॥
શબ્દાર્થ – –વળી આ
પાવીજ કંટ્ર-પચીસ જન વિસ્તારવાળી સમગદાળ-સરખા અને આગુણા સુપુT માયામા-વિસ્તારથી વિગુણ લાંબી
સંસ્કૃત અનુવાદ कुलगिरिचैत्यगृहेभ्यः प्रासादेभ्यश्चमाः समाष्टगुणाः । पंचविंशतिरुंद द्विगुणायामास्त्विमा वापिकाः ॥ ११६ ॥
થાઈ–કુલગિરિઉપરનાં ચૈત્યોથી આ ચે સરખા પ્રમાણુવાળાં છે, અને ત્યાંના પ્રાસાદથી આ પ્રાસાદો આઠગણું પ્રમાણુવાળા છે, તથા આ વાપિકાઓ પચીસ યોજન વિસ્તારવાળી અને તેથી બમણી એટલે પચાસ એજન લાંબી છે ! ૧૧૬ |
વિસ્તર:-છ વર્ષધરપર્વત ઉપર પૂર્વ દિશામાં સમુદ્ર પાસે આવેલા સિદ્ધાયતનકૂટ ઉપર જે શાશ્વતજિનભવને ૫૦ યેાજન દીર્ઘ ૨૫ યજન વિસ્તૃત અને ૩૬ જન ઉંચાં છે, તેના સરખાંજ આ ચે પણ એટલાજ સમાન પ્રમાણવાળાં લંબચોરસ આકારનાં છે, તથા તે છ વર્ષધરેઉપર આવેલા શેષ ફૂટ (શિખરે) ઉપર જે કૂટાધિપતિદેવના પ્રાસાદો છે, તે પ્રાસાદોથી આઠગુણા પ્રમાણવાળા આ વનમાંના પ્રાસાદે છે, તે આ પ્રમાણે
૧ વર્ષધર અથવા કુલગિરિ એ બે એકાઈવાચક શબ્દ છે.