Book Title: Laghu Kshetra Samasa athwa Jain Bhugol
Author(s): Ratnashekharsuri, Pratapvijay, Dharmvijay
Publisher: Muktikamal Jain Mohan Mala
View full book text
________________
૨૦૨.
શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત વળી એ મેખલા તે પણ નીચેથી ઉપર આવતે મેરૂપર્વતનેજ એક સપાટભૂમિભાગ છે, જેથી વનનો બન્ને પર્યન્તભાગ સુધીમાં જે મેરૂ તે વાહ કહેવાય, માટે અહિ અભ્યન્તરમેરૂને જે વિકૅભ હોય તેમાં વનને બે બાજુને વિષ્કભ ઉમેરતાં બાહ્યમેરૂનો પણ વિષ્કભ પ્રાપ્ત થાય છે, જેથી અહિં સોમનસવનની મેખલામાં અભ્યઃરમેરૂ ૩ર૭ર૬ જન છે, અને વનના બે બાજુના પ૦૦-૫૦૦ એજન ઉમેરીએ તે ૪ર૭૨ યજન બાામેરૂને વિઝંભ આવે અથવા બહારૂના ૪ર૭ર૬ વિષ્કમાંથી વનના ૧૦૦૦ યોજન બાદ કરીએ તે અભ્યઃરમેરૂને ૩ર૭૨ વિધ્વંભ આવે. - ' " મેરૂ પર્વતની જે ભાગની હાનિવૃદ્ધિ.
અહિં સોમનસવનની મેખલામાં મધ્યવત મેરૂ ૩ર૭રજ કહ્યું તે મેરૂની જ ભાગની હાનિવૃદ્ધિના કારણથી છે, તે હાનિવૃદ્ધિ આ પ્રમાણે –
મેરૂપર્વત સમભૂતલસ્થાને ૧૦૦૦૦ (દશહજાર) યોજન વિસ્તારવાળો છે, અને શિખરસ્થાને ૧૦૦૦ એજન વિસ્તારવાળે છે, જેથી ૧૦૦૦૦માંથી ૧૦૦૦ બાદ કરતાં શેષ ૯૦૦૦ એજન રહ્યા તેને મેરૂની [સમભૂતલથી શિખર સુધીની] ૯૯૦૦૦ એજનવડે ભાગતાં પ્રથમ બન્ને રકમની ત્રણ ત્રણ શૂન્ય અપવર્તતાં હતા. યોજન તેને થી છેદાપવર્તન કરતાં જ આવ્યા. જેથી એક અંગુલાદિક ઉપર ચઢતાં અંગુલાદિક ઘટે, અને ઉપરથી ઉતરતાં એટહુંજ વધે. એ પ્રમાણે સમનસવન સમભૂમિથી ૬૩૦૦૦ એજન ઉપર ચઢતાં ૧૧) ૬૩૦૦૦ (પ૭ર૭ જન
આવે છે માટે ૬૩૦૦૦
ને ૧૧ વડે ભાગતાં એ ૦૮૦
આવેલા પ૭ર૭ જે. =પ૭ર૭ જન
અને અગિઆરીઆ ૩ ભાગને સમભૂમિ સ્થા
નવતી મેરૂના ૧૦૦૦૦ ૦૩ એજન શેષ.
એજનમાંથી બાદ કરતાં ૧૦૦૦૦
૪૨૭ર એજન અને બાદ પ૭૨૭-૩ .
અગિઆરીઆ ૮ભાગ યે. ૪ર૭૨-૮ બાહ્યમે સૌમનસમેખલાઓ
આવ્યા. અને તેમાંથી છે. ૧૦૦૦ વનનો બે બાજુના વિસ્તાર બાદ ૩ર૭૨-૮ અભ્યન્તરમેરૂનો વિકૅભ
૧૦૦૦ એજન બે બાજુના મળીને સમનસવનના બાદ કરતાં ૩૨૭૨-૮ અભ્યતરમેરૂને વિસ્તાર, . પ્રાપ્ત થયે એ રીતે નંદનવનમાં પણ બે વિશ્કેભ ગણાશે.
૫૫
Sও