Book Title: Laghu Kshetra Samasa athwa Jain Bhugol
Author(s): Ratnashekharsuri, Pratapvijay, Dharmvijay
Publisher: Muktikamal Jain Mohan Mala
View full book text
________________
શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત. થઈ–દેવીનું તે મૂળ કમળ મૂળમાં વજરત્નનું છે, કંદમાં અરિષ્ટરત્નનું છે, અને નાળ વેડૂર્યરતમય છે, તથા જાંબૂનદસુવર્ણમય મધ્યપત્રવાળું અને તપનીય સુવર્ણમય બાહ્યપત્રવાળું તથા રાતા કેશરાવાળું છે. છે ૩૮
વિસ્તરથા–જમીનમાં ઉડા ઉતરેલે જટાજૂટ સરખો ભાગ તે મૂળ વારનમય હોવાથી વેતવણે છે, જમીનની સપાટીસ્થાને રહેલ તથા મૂળ અને નાળની વચ્ચેને જડ-જડથા રૂપ ભાગ તે અરિષ્ઠરત્નને [ શની સર] શ્યામ વણે છે, તથા નાળ રૂપ સ્કંધ તે વૈર્યરત્નમય (પાનાનો) હોવાથી લીલા વર્ણને છે, તથા કમળપુષ્પના પત્ર સમુદાયને ઘેરીને ચારબાજુ રહેલ ચાર બાપ તપનીયસુવર્ણનાં હોવાથી લાલ વર્ણનાં છે, અને અંદરના સર્વ પુષ્પપત્ર જાંબૂનદ સુવર્ણમય હોવાથી અતિઅલ્પ રક્તવર્ણવાળાં છે, અને વેતતા અધિક છે, વળી ગ્રન્થાન્તરે આ અભ્યન્તરપત્રને પીતસુવર્ણમય પણ કહ્યાં છે, ક્ષેત્રલેકપ્રકાશમાં શ્રીજબૂદ્વીપ પ્રજ્ઞપ્તિને અનુસારે બાપત્રોને વેઠ્યરતમય કહ્યાં છે, અને આ ગાથામાં તપનીય સુવર્ણમય કહ્યાં છે, એ તફાવત છે. તથા કેસરી એટલે કર્ણિકાની સર્વબાજુએ ફરતો કેસરના તંતુસરખો ભાગ તે રક્ત સુવર્ણમય હોવાથી લાલ વર્ણન છે. જે ૩૮ છે
વતનઃ—આ ગાથામાં કમળની કર્ણિકા અને તે ઉપર રહેલ શ્રીદેવીનું ભવન તેનું પ્રમાણ વિગેરે કહે છે –
कमलद्धपायपिहलुच्च-कणगमयकण्णिगोवरिं भवणं । अद्धेगकासापहुदाह-चउदसयचालवणुहुच्चं ॥ ३९ ॥
શબ્દાર્થ – મઢ અદ્ભ-કમળથી અર્ધ
બદ્ધ રૂાવોસ–અર્ધ ગાઉ અને એક ગાઉ પાર–પાદ, ચાળા ભાગે
દુિ –પૃથ-વિસ્તાર, અને દીર્ઘતા દુર ૩૨-પહોળાઈ અને ઉંચાઈ ૪૩૨સવાર-ચૌદસો ચાલીસ WrTમા-કનકમય, સુવર્ણમય
ધyધનુષ ત્રિા કવરિં–કર્ણિકા ઉપર
૩ઘં-ઉંચું સંસ્કૃત અનુવાદ. कमलार्धपादपृथुलोचकनकमयकर्णिकोपरि भवनम् ।
પુર્વવતારરત્નાશ રૂ8