Book Title: Laghu Kshetra Samasa athwa Jain Bhugol
Author(s): Ratnashekharsuri, Pratapvijay, Dharmvijay
Publisher: Muktikamal Jain Mohan Mala
View full book text
________________
૩૦૨
શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત. આવી, એજ દક્ષિણભરતનું પ્રતરજાણવું. અહિં દક્ષિણભરતનું પ્રતર એટલે સમચોરસ યજન એટલા છે, અથવા દક્ષિણભરતનું ગણિત પદ એટલું છે. જે ૧૯૧ છે
અવતર:–પૂર્વગાથામાં વૃત્તપદાર્થના ધનુષાકારવાળા છેલા ખંડનું પ્રતર જાણવાની રીતિ દર્શાવીને હવે આ ગાથામાં વૃત્તપદાર્થની અંદર લંબચોરસખંડ આવ્યા હોય તો તેનું પ્રતર કેવી રીતે કાઢવું તે કહેવાય છે, એટલે અહિં વૈતાઢ્યાદિલબરસપર્વત અને ક્ષેત્રનું પ્રતર જાણવાની રીતિ કહેવાય છે – जीवावग्गाण दुगे, मिलिए दलिए अ होइ जं मूलम् । वेयड्ढाईण तयं सपिहुत्तगुणं भवे पयरो ॥ १९२ ॥
શબ્દાર્થ – નીવવા -જવાના વર્ગને વૈદૃ કાન-વૈતાઢ્ય આદિના –બે
તચં–તેને મિટિ –મેળવ્યું , મેળવતાં પિત્તાનં-સ્વપૃથુત્વ સાથે ગુણતાં
-દળતાં, અર્ધ કરતાં તેનું મ–થાય બં મૂë–જે વર્ગમૂળ આવે
ઘયો–પ્રતર
સંસ્કૃત અનુવાદ जीवावर्गयोढिके मिलिते दलिते च भवति यन्मूलम् ।
वैताठ्यादीनां तत्स्वपृथुत्वगुणं भवेत् प्रतरः ॥ १९२ ॥
થા –નાની મોટી બે જવાને વર્ગ મેળવીને અર્ધ કરી તેનું જે વગ - મૂળ આવે તેને પોતાના વિસ્તાર સાથે ગુણતાં વેતાત્ય આદિ પર્વતો તથા ક્ષેત્રનું પ્રતર થાય છે કે ૧૯૨ છે
વિસ્તર –સુગમ છે. અને અંકગણિત વૈતાઢ્યના ઉદાહરણથી આ પ્રમાણે–
અહિં ૩૪૩૦૮૦૯૭૫૦૦ કળા તાત્યની લઘુછવા એટલે દક્ષિણભરતની ૧છવાની વર્ગકળા છે, અને મૂળકળા પૂર્વગાથામાં દર્શાવ્યા પ્રમાણે ૧૮૫રર૪ છે.
૧ દક્ષિણ ભારતની જીવા યોજન તરીકે ૮૭૪૮ યોજન છે, તેને ૧૮ વડે ગુણતાં ૧૮૫૨૨૪ આવે છે.