Book Title: Laghu Kshetra Samasa athwa Jain Bhugol
Author(s): Ratnashekharsuri, Pratapvijay, Dharmvijay
Publisher: Muktikamal Jain Mohan Mala
View full book text
________________
શ્રી દેવીના કમળનું વર્ણન. Trથાર્થ –જળની ઉપર બે કેશ ઉંચું, દ્રહના વિસ્તારથી પાંચામાં ભાગ જેટલા વિસ્તારવાળું અને વિસ્તારથી અર્ધ જાડું એવું દેવીઓનું મૂળ કમળ હોય છે . ૩૭
વિસ્તાર્થ—અહિં જળની ઉપર બે ગાઉ ઉંચું કહેવાથી જળથી એટલું અધર સમજવું, કમળપત્રને સમુદાયજ જળથી બે ગાઉ જેટલે દૂર છે, જેથી કમળ તો જળને અડીને રહ્યું છે એમ ન જાણવું. અર્થાત્ જળની સપાટી ઉપર જેમ તરતું રાખ્યું હોય તેવું નથી પરંતુ કમળપત્ર અને જળ એ બેની વચ્ચે બે ગાઉનું આંતરું વા આકાશ છે. જે એ બે ગાઉ અંતરાલના કહ્યા હોય તે પુન: કમળની ઉંચાઈ કહેવી તે બાકી જ રહે છે, માટે જ જાડાઈ કહેવાશે તે કમળની ઉંચાઈ જાણવી. તથા દ્રહને વિસ્તાર પાંચસે યોજનાનો હોય તે તેના પાંચમા ભાગે ૧ યોજન, હજાર યોજન હોય તો તેના પાંચમા ભાગે બે
જન અને બે હજાર હોય ત્યાં તેના પાંચસામા ભાગે ચાર યેાજન એટલે કમળનો વિસ્તાર જાણવો. તથા વિસ્તારના અર્ધભાગે જાડાઈ કહેવાથી
જન ૧ પેજન અને ૨ યોજના જાડાઈ જાણવી. એજ કમળની પિતાની ઉંચાઈ જાણવી. અર્થાત્ બાહ્યનાં બે દ્રહોનાં મૂળકમળ ૧ જન વિસ્તૃત અને બે યોજના જાડાં છે, તથા મધ્ય બે દ્રહોનાં મૂળકમળ ૨ જન વિસ્તૃત અને ૧ જન જાડાં છે, અને અભ્યન્તર બે દ્રહાનાં બે કમળ ૪ જન વિસ્તૃત અને ૨ જન જાડાં છે. એ પ્રમાણે દેવીઓનાં મૂળકમળ જાણવાં. . ૩૭ છે
અવતર:– ગાથામાં કમળના અવયવે જ્યારત્નના બનેલા છે તે કહે છે – मूले कंदे नाले, तं वयरारिद्ववेरुलियरूवं । igયમ તળન–વહિવેલ િ ૨૮ છે
શબ્દાર્થ – વર-વરત્ન
#s-મધ્ય પત્ર દિ–અરિષ્ટ રન્ન
તવજ્ઞિ–તપનીય સુવર્ણ વેસ્ટિગવેલ્ય રત
–બાહ્યદલ, બાહ્યપત્રો સંયુN-જાંબૂનદ સુવર્ણ
રત્તસગં–રાતા કેસરાવાળું સંસ્કૃત અનુવાદ मूले कंदे नाले तं वज्रारिष्टवेडूर्यरूपम् । जांबूनदमध्यतपनीयबाह्यदलं रक्तकेशरकं ॥ ३८ ॥