Book Title: Laghu Kshetra Samasa athwa Jain Bhugol
Author(s): Ratnashekharsuri, Pratapvijay, Dharmvijay
Publisher: Muktikamal Jain Mohan Mala
View full book text
________________
ઈષ અને જીવા જાણવાની રીત,
ગા. ધ. અં. ણિત પ્રમાણે સંપૂર્ણ ગણિતપદ ( ક્ષેત્રફળ ) ૭૯૦૫૬૯૪૧૫૦–૧૧૫૧૫-૬૦ જેટલું આવ્યું
એ પ્રમાણે આ ગણિતપદ રીતિ સમપ્રતરવૃત્ત પદાર્થની ગણાય, પરન્તુ વલયવૃત્ત ( ચૂડી સરખા ગોળ મંડલાકાર) પદાર્થોનાં ગણિતપદ બીજી રીતે છે, તે રીતિ ગણિતના જ્ઞાતા પાસેથી સમજવી, અહિ તેના વિશેષ વિસ્તારનું પ્રયોજન નથી. તેમજ વિષમવૃત્તપદાર્થનાં ગણિતપદ અને પરિધિ પણ જૂદી રીતે હોય છે, આ રીતિ તે કેવળ સમવૃત્તની જ જાણવી. ( રૂતિ સમતૃશ્ય પરિધિરમાં, गणितपदकरणं च ॥ १८८ ॥
અવતા:-હવે આ ગાથામાં ઇષ અને જીવા જાણવાનું કારણ દર્શાવાય છે— ओगाहुउसू सुच्चिअ, गुणवीसगुणो कला उसू होइ । विउसुपिहुत्ते चउगुण-उसुगुणिए मूलमिह जीवा ॥ १८९ ॥
શબ્દાર્થગોગાદુ-અવગાહ, દૂર જવું
વિદત્ત-વૃત્તની પહોળાઈને -છપુ, બાણસ્થાનીય વિસ્તાર જાથા –ચારે ગુણેલા પુવડે મુઝ-નિશ્ચય એજ
STU–ગુણતાં અને તેનું Tળવાળો-ઓગણીસગુણો
મૃદં–વર્ગમૂલ કાઢતાં 35–કળારૂપ છેષ
ફુદ ત્રવા-અહિં જવા આવે. વિડ–છપુ રહિત કરેલી
સંસ્કૃત અનુવાદ अवगाह इषु स वैकोनविंशतिगुणाः कले" [ इपुकला ] भवति । वीपु [ विगतेषु ] पृथुन्वे चतुगुणितेपुगुणिते मूलमत्र जीवा ॥ १८९ ॥
નાથાર્થ – ધનુ પૃષ્ઠના મધ્યભાગથી ] અવગાહીએ, જેટલા દૂર જઈએ તેટલા જ નિશ્ચય કહેવાય. તથા ઓગણીસગુણ કરેલ ઈષ તે કલાઈબ્રુ
: ૧૫૧ ૫ ધનુષમાંના ૧૫૦૦ ધનુષને ગા ગાઉ ગખતાં ના ગાઉ, અને શેવ ૧૫ ધનુના ૬. હાથમાં ૬૦ અંગુને રા લય ઉમેરતાં ૬રા હાથ ૧૮૬ મી ગાથામાં કહ્યા પ્રમાણે આવે છે.