Book Title: Laghu Kshetra Samasa athwa Jain Bhugol
Author(s): Ratnashekharsuri, Pratapvijay, Dharmvijay
Publisher: Muktikamal Jain Mohan Mala
View full book text
________________
ર૪o
શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરા સહિત.
જઘન્યથી ૪ અને ઉત્કૃષ્ટથી ૩૨ તીર્થંકર, જઘન્યથી ૪ ચક્રવર્તી, ૪ વાસુદેવ, અને ઉત્કૃષ્ટથી ૨૮ ચક્રવતી તથા ૨૮ વાસુદેવ સમકાળે હાય છે. ઇત્યાદિ ઘણું સ્વરૂપ ગ્રંથાન્તરથી જાણવા યેાગ્ય છે. ૫ ૧૫૪ થી ૧૫૭ ॥
ગવતરણ...એ દરેક વિજયમાં વૈતાઢ્યપર્વત તથા ચક્રવર્તીની રાજધાનીનું નગર હાય છે તે કહે છે
एए पुवावर - विअड्डदलिय ति णइदिसिदलेसु । મરદ્ધતિમાઓ, રૂમતિ નામતિ નયીઓ ॥ પુ૮ ॥ શબ્દા :
૬-એ વિજય પુન્દ્ર ગવાય-પૂર્વ પશ્ચિમમાં રહેલા વિજ્રજ્જવહિય-વૈતાઢ્યવડે અધ થયેલા વિત્તિસુ-નદીતરના અર્ધ
ભાગમાં
સંસ્કૃત અનુવાદ.
एते पूर्वापरगतवैताढ्यदलिता इति नदीदिशि दलेषु । भरतार्धपुरीसमा एभिर्नामभिर्नगर्यः ॥ १५८ ॥
મબદ્ધવુમિમાગો-ભરતાની નગરી
સરખી મૅટ્િ-આ (આગળની ગાથામાં કહેવાતા) મેદિ-નામવાળી નયર બો-નગરીએ
ગાથાર્થ:- એ સર્વવિજયે પૂર્વપશ્ચિમ લંબાઇ પ્રમાણે રહેલા દીર્ધદ્વૈતાઢ્યો વડે અર્ધ ભાગવાળા થયેલા છે, તેથી મહાનદીપાસેના અર્ધમાં દક્ષિણભરતા ની અયેાધ્યાનગરીસરખી અને આગળની ગાથાઓમાં કહેવાશે એવા નામવાળી નગરીઓ છે. ૫ ૧૫૮ ૫
વિસ્તાર્ય:—એ દરેક વિજયના અતિમધ્યભાગે વૈતાઢ્યપર્વત આવેલેા છે, વિજયની પહેાળાઇ જેંટલા તે પૂર્વ પશ્ચિમ દીર્ઘ છે, અને ૫૦ ચેાજન ઉત્તર દક્ષિણ વિસ્તારવાળે છે. આ વૈતાઢ્યોનું પ્રમાણ--મેખલા--વિદ્યાધરનગરાની
૧ મહાવિદેહક્ષેત્ર ચક્રવર્તી અને વાસુદેવ રહિત હોય નહિં, માટે જધન્યથી ૪ વાસુદેવ હાય ત્યારે ૪ થી ૨૮ ચક્રવર્તી હોય, જેથી બત્રીસે વિજયે પૂરાય, અને જો ચક્રવર્તી ચાર હોય તે વાસુદેવ ૪ થી ૨૮ સુધી હોય. પુનઃ દરેક વિજયમાં તીર્થંકર-ચક્રી-કે વાસુદેવ હાવા જોઇએ એ નિયમ નથી, પરંન્તુ જધન્યથી ૪ તીર્થંકર, ૪ ચક્રી, ૪ વાસુદેવ । હાવાજ જોઇએ.