SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra *: ધર્મની દશા કોઢીયાને કાઢીએ, ઇત્યાદ્રિક અપ્રિયાદિ વચનાને વઈ ને મેલવુ તેને સત્યવ્રત કહેતુ છે. અસ્તેયનું સ્વરૂપ : www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir tr अनादानमदत्तस्या, - स्तेयव्रतमुदीरितम् । વાણા કાળા સુખામી, હરતા તે હતા હિ તે શ* અર્થાત્-કાઈ પણ પદાર્થને માલિકના આપ્યા વિના લેવા નહિ : કારણ કે—ધનાદિક પદાર્થો મનુષ્યના ખાદ્ય પ્રાણા છે, તેથી ખીજાનાં ધનાદિકને હરણ કરનારે તેના પ્રાણાનું જ હરણ કર્યું " ગણાય; તેથી દીધા વિગર નહિં લેવાના જે નિયમ, તેનું નામ અસ્તેયત્રત કહેલ છે. ગ્રાવતનું સ્વરૂપ : “ હિોતાનિામામાં, તાડનુમતિારિતૈ:। મનોવાાયતથાળો, મસાાચષા મતે I ? ” અર્થાત્-દેવતાના શરીર સ''ધી તથા ઔદારિક શરીર (તે મનુષ્ય અને તિય``ચ એટલે પશુના શરીર) સમધી કામલેાઞ એટલે વિષયસેવન કરવું તેમજ બીજા પાસે કરાવવું તેમજ વિષયસેવન કરનારાને સારા છે એમ કરીને માનવુ', એ છએ ભેદાને મન, વચન અને કાયાથી ગુણીએ, તે અઢાર ભેદા થાય. તે બધાએ પ્રકારથી મૈથુનસેવન કરવાના ત્યાગ, તેનું નામ બ્રહ્મચ વ્રત કહેલું છે. અપરિગ્રહવ્રતનું સ્વરૂપ : “ સર્જમાવેલુ મૂર્છાવા-વાળઃ ચારિત્રઃ । ચત્તષિ જ્ઞાયત, મૂર્છાયા વિશવિત્ઝવઃ ॥ ૨ ॥ ” For Private And Personal Use Only
SR No.020308
Book TitleDharmni Disha
Original Sutra AuthorN/A
AuthorKanakvijay
PublisherKalyan Prakashan Mandir
Publication Year1947
Total Pages169
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy