________________
મી પ્રષિમંડલવૃત્તિ ઉત્તર તમારી નગરી ઘેરી લીધી છે તે તમારે પુત્ર છે.” સાધ્વીનાં આવાં વચન સાંભલી પ્રસન્ન થએલે રાજા પુત્ર પાસે ગયે. પુત્ર પણ પિતાને જોઈ તેમના ચરણમાં પશે. પિતાયે તેને ઉઠાડી આલિંગન કરી અને તેનું મસ્તક સ્યું. ખરેખર પિતાને પુત્ર ઉપર આશ્ચર્યકારી પ્રેમ હોય છે.
હથિયાહન રાજાએ પ્રથમ પુત્ર ઉપર હર્ષના આંસુને અભિષેક કરીને પછી તીર્થજલથી પિતાના રાજ્યને અભિષેક કર્યો અને પિતે કર્મને વિનાશ કરવા માટે તુરત દીક્ષા લીધી. આ વખતે કરકંડુ રાજા બે રાજ્યને અધિપતિ થયે. પછી ઇંદ્રના સરખે પરાક્રમી, પ્રચંડ આજ્ઞાવા અને કલિંગદેશને મહારાજા એ કરકંડ ભૂપતિ સર્વ પૃથ્વીનું પાલન કરવા લાગ્યો, ઇંદ્રના સરખી સમૃદ્ધિવાલા, સૂર્ય સરખા તેજવાળા અને નિરંતર પૃથ્વીનું પાલન કરતા એવા તેને ઈષ્ટ એવાં ગોકુલો હતાં. ચિન્હ, આકૃતિ અને વર્ણાદિકે કરીને જુદાં જુદાં રાખેલાં તે ગોકુલેને જોતાં છતાં તે રાજાની દ્રષ્ટિ બહુ પ્તિ પામતી.
એકાદ કરઠંડુ રાજાએ, સ્ફટિક મણિના સમાન કાંતિવાલા તથા વર્ણ અને આકૃતિએ કરીને શ્રેષ્ઠ એવા કોઈ એક નાના વાછરડાને દીઠો તેથી તે હંમેશાં નેવાલેને એમજ કહેવા લાગ્યું કે “આ વાછરડાને તમારે દુધવડે બહુ પિષણ કરે.” અનુક્રમે કેટલાક માસે મહા બલવંત અને પુષ્ટ શરીરવાલે બને તે સાંઢ પોતાના ઘુરઘુર શબ્દવડે મેઘના ગજારવ તુલ્ય ગરવ કરવા લાગ્યું અને બીજા સાંઢડાઓને ત્રાસ પમાડવા લાગ્યો. જેવી રીતે કૃષ્ણની પ્રીતિ ગરૂડ ઉપર અને ઇંદ્રની પ્રીતિ રાવણ હસ્તિ ઉપર હોય છે તેવી જ રીતે કરકંડુ રાજાની પ્રીતિ તે સાંત ઉપર થઈ. રાજ્યકાર્ય કરવામાં વ્યગ્રચિત્તવાલે બનેલે કરકંડ ભૂપાલ કેટલાક વર્ષ સુધી તે સાંઢને જોઈ શકે નહીં તેથી કેઈ દિવસ સાંઢને જોવા માટે ઉત્સાહથી
કુલ પ્રત્યે ગયો. બહુ વખત શેધ કર્યા છતાં પણ સાંઢને દીઠે નહીં તેથી તેણે ગોવાલને પૂછયું કે “મહારે માનવંતે સાંઢ ક્યાં છે?” પછી ગેવાલાએ વૃદ્ધાવસ્થાને લીધે જીર્ણ બની ગએલે, પડી ગએલા દાંતવાલે, બળ અને રૂપ રહિત શરીરવાલે બીજા વાછરડાઓએ સંઘટિત કરેલા દેહવાલે અને દુર્બલ અંગવાલે તે સાંઢ દેખાડ, રાજા તેવા પ્રકારના સાંઢને જઈ તેની વિષમ દશાને વિચાર કરતો છતે તત્કાલ ઉત્પન્ન થએલા ક્ષોભથી મનમાં ચિંતવવા લાગ્યો. “અહે! જેની ગર્જના સાંભલીને ગર્વધારી મોટા વૃષભો પણ દૂરથી ગેષ્ઠમાં નાશી જતા તે આ સાંઢ આજે બીજા નાના વાછરડાઓથી સંઘદૃન કરાય છે. સર્વ પ્રાણુઓની ઉત્પત્તિ અને સંહાર કરવામાં રહેલે આ અનવસ્થિત કાલ, ખરેખર ઈષ્ટવસ્તુના સંગની પેઠે તેને વિયાગ કરાવે છે માટે તેને ધિક્કાર થાઓ ધિક્કાર થાઓ. વલી આશ્ચર્ય તો એ છે જે હેટા ઉદરવાલે આ પાપી કાલ જીવ અને નિર્જીવવાળા એવા આ લોકને સરજી સરજીને પાછે ગલી જાય છે છતાં તે વૃદ્ધિ પામતું નથી. દુષ્ટ થકી પણ નાશ પામતી એવી