Book Title: Gnatadharmkathanga Sutram Part 02
Author(s): Kanahaiyalalji Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१४८
शाताधर्मकाङ्गसूत्रे थिल इत्यर्थः । 'ओसन्नविहारी 'अबसन्नविहारी शिथिलाऽऽचारी आलस्यवशेन मन्दीभूतचरणकरण इत्यर्थः । एवं अनेन प्रकारेण 'पासत्थे ' पावस्था-साधुगुणानां पार्थे तिष्ठतीति पार्श्वस्थः ज्ञानादीनां न सम्यगाराधकः । पावस्थविहारीपार्श्वस्थानां यो विहारस्तथावर्तन पार्श्वस्थविहारः सोऽस्यास्तीति पार्श्वस्थविहारी, कुशील: उत्तरगुणविराधनया संज्वलनकषायोदयेन च कुत्सिताऽऽचारः । कुशील. विहारी-कुत्सिताचारशीलः । 'पमत्ते' प्रमत्तः प्रमाद्यतिस्म-मोहनीयादिकर्मोदयप्रभावात् संज्वलनकषायनिद्राविकथाऽन्यतमप्रमादयोगेन संयमाराधनेषु सीदतिस्मेति प्रमत्तः । कर्तरिक्तः । 'संसत्ते ' संसक्तः गौरवत्रयाश्रयेण संकीर्णाचारः, ऋतुबद्धपीठफलकशय्यासंस्तारके प्रमत्तश्चापि विहरति, शेषकालेऽपि कारणमन्तरेण प्रति लेखन, ध्यान आदि मोक्ष मार्ग में भी शिथिल हो गये । अवसन्न विहारी हो गये-शिथिलाचारवाले बन गये -आलस्य के वश से चरण सत्तरी और करण सत्तरी के आराधना ढीले पड गये इस प्रकार वह पार्श्वस्थ हो गये-साधु गुणों के पास में रहने वाला बने रहे-ज्ञानादिकों का सम्यक आरधन कर्ता वह नही रहे। पावस्थों के : विहार जैसा इनका वर्ताव हो गयो । उत्तर गुणों की विराधना से और संज्वलन कषाय के उदय से वह कुत्सित आचार वाले हो गये । कुशील विहारी हो गये। मोहनीय आदि कर्मों के उदय के प्रभाव से यह संज्वलन कषाय निद्रा विकथा रूप प्रमादों में से किसी एक प्रमाद के योग से संयम की आराधना करने में शिथिल परिणामी हो गये । गौरवत्रय के आश्रय से उनका आचार शिथिल हो गया। हर एक समय कारण के विना भी पीठ फलकादि का सेवन करने वाले बन गये सदा इन લેખન ધ્યાન વગેરે ક્રિયાઓમાં તેમજ મોક્ષમાર્ગમાં તેઓ શિથિલ થઈ ગયા અવસન્ન વિહારી થઈ ગયા,-શિથિલ આચરણ વાળા થઈ, અળસને લીધેચરણ સત્તરી અને કણસત્તરી રહિત થઈ ગયા આમ તેઓ પાર્થસ્થ થઈ ગયા સદગુણેમાં રચ્યાપચ્યા બનીને રહેનારા બની ગયા. જ્ઞાન વગેરેની સમ્યક્ આરાધના તેમનાથી હવે નહતી થતી પાર્વસ્થાના વિહારની જેમ તેમનું આચરણ થઈ ગયું. ઉત્તર ગુણોની વિરાધનાથી અને સંજવલન કષાયના ઉદયથી તેઓ કુત્સિત આચાર વાળા થઈ ગયા. કુશીલ વિહારી થઈ ગયા. મેહનીય વગેરે કર્મોના ઉદયને લીધે તેઓ સંજવલન કષાય નિદ્રા વિકથા રૂપ પ્રમાદેમાં થી કોઈ પણ એક પ્રમાદના વેગથી સંયમને આરાધનામાં શિથિલ થઈ ગયા. ગૌરવયના આશ્રયથી તેમને આચાર શિથિલ બની ગયા. કારણ વગર પણ તેઓ ગમે ત્યારે પીઠ ફલક વગેરે નું સેવન કરવા લાગ્યા. તેઓ હંમેશાં તેના ઉપર પડ્યા જ
For Private And Personal Use Only