Book Title: Gnatadharmkathanga Sutram Part 02
Author(s): Kanahaiyalalji Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
माताधर्मकथासूत्र पुरतः पञ्च शाल्यक्षतान् मयं दत्तवन्तस्तदा मम मनसि सकल्पो जात:-यत्तातः सर्वेषां पुरतः पञ्च शाल्यक्षतान् ददाति तत् 'भवियध्वं एत्थ कारणेणं ' 'भवित. ध्यमत्र केनापि कारणेन-अस्मिन् विषये किमपि कारणमवश्यं विद्यते ' तिकडु' इति कृत्वा इतिविचार्य तान् पश्चशाल्यक्षतान् शुद्धे-स्वच्छे निर्मले वस्त्रे बद्ध्वा रत्नकरण्ड के निक्षिप्य उच्छीर्षकमूले स्थापयित्वा 'तिसंझं' त्रिसन्ध्यं प्रभाते मध्याह्ने सायंकालेवा 'पडिजागरमाणो २ प्रतिजाग्रती २= पुनः पुनर्निरीक्षमाणा इओ पंचमंसि जाव ( भवियव्वं एत्य कारणेण) त्ति कटु ते पंच सालि अक्खए सुद्धे वत्थे जाव तिसंझं पडि जागर माणी २ विहरामि ) इस प्रकार रक्षिता की बात सुनकर धन्य सार्थवाह ने उससे पूछा-पुत्रि ! थे इसी तरह से अभी तक कैसे रक्खे रहे-तब रक्षिता ने कहा-सुनो मैं बताती हूँ-आपने आज से गत पांचवें वर्ष में जो ये पांच शालि अक्षत मुझे समस्त मित्र ज्ञाति आदि परिजनों के तथा पुत्रवधुओं के कुलगृह वर्ग के समक्ष दिये थे उस समय मेरे मन में ऐसा विचार आया कि ये तात जो मुझे सब जनों के सामने इन पांच शालि अक्षतों को दे रहे हैं और इन की रक्षा आदि के विषय में कह रहे हैं-सो इस में कोई न कोई कारण अवश्य है-ऐसा विचार कर मैंने उन पांच शालि अक्षतों को स्वच्छ-निर्मलवस्त्र में बान्ध कर एक रत्न की डिबिया में रख दिया और उसे अपने सिरहाने में रखकर आज तक में उसकी हर समय संभाल करती आ रही हूँ।
( कहणं पुत्ता एवं खलु ताओ ! तुम्भे इओ पंचमंसि जाव 'भवियव्वं एत्थ कारणेणं 'त्ति कटु ते पंचसालि अक्खए सुद्धे वत्थे जाव ति सम्म पडि जागरमाणी २ विहसमि)
આ રીતે રક્ષિતાની વાત સાંભળીને ધન્યસાર્થવાહે તેને પૂછયું “હે પુત્રિ ! અત્યાર સુધી કેવી રીતે આ શાલિકોને રાખવામાં આવ્યા. ત્યારે રક્ષિતાએ જવાબ આપતાં કહ્યું “સાંભળે,હું બધી વિગત તમારી સામે રજુ કરું છું. આજથી પાંચ વર્ષ પહેલાં બધા મિત્ર જ્ઞાતિ વગેરે પરિજને તેમજ ચારે પુત્રવધૂઓના કુટુંબીજનેની સામે તમે મને શાલિકો આપ્યા હતા. હે તાત! તમે મને બધા સ્વજનની સામે પાંચ શાલિકણો આપીને તેઓની રક્ષા માટે મને આજ્ઞા આપી હતી જેથી મેં વિચાર કર્યો કે આમાં કે રહસ્ય જોક્કસ છુપાયેલું છેઆમ વિચાર કરીને પાંચે શાલિકને સ્વચ્છ નિર્મળ વસ્ત્રમાં બાંધીને એક રત્નની કાબલીમાં મૂકી દીધા, અને તેને ઓશીકાની નીચે મૂકીને આજ (દિવસ) સુધી તેની રક્ષા કરતી રહી છું.
For Private And Personal Use Only