Book Title: Gnatadharmkathanga Sutram Part 02
Author(s): Kanahaiyalalji Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनगारधर्मामृतवर्षिणी टीका अ० ८ महाबलादिषट्राजब रितनिरूपणम्
२६१
• तच्च सतराईदियं अहोराईदियं ' इति पाठस्य संग्रहः । तत्र २ द्वैमासिकीं, ३ कीं, ४, चातुर्मासिक ५, पंचमासिकीं, ६, पाण्मासिकीं, ७ सप्तमासिकीं, सम ८. प्रथम सप्तरात्रंदिवां ९ द्वितीय सप्तरात्रंदिवां १० तृतीय सप्तरात्रंदिव, इमा दश प्रतिमा उपसंपद्य, एकादशीम् - ११. अहोरात्रिकीं, १२. द्वादशीम् - एक रात्रिकीम् इत्येवं द्वादशप्रतिमा उपसंपद्य विहरन्ति स्म । आसां वर्णनं दशाश्रुतस्कन्धे सप्तमाध्ययने मुनिहर्षिणी टीकायां द्रष्टव्यम्. ।
ततस्तदन्तरं खलु ते महाबलप्रमुखा सप्तानगारा ' खुड्डागं ' क्षुल्लकं ' सीह निक्कीलयं' सिंहमिक्रीडितं सिंहनिष्क्रीडितनामकं सिंहो यथा विहरन् स्व पश्चाप्रमाण वाली पांचवीं भिक्षुप्रतिमा, छ मास प्रमाण वाली छठी भिक्षुप्रतिमा, ७ मास प्रमाण वाली सप्तमी भिक्षुप्रतिमा, प्रथम सात रात दिन प्रमाण वाली ८ भी भिक्षुप्रतिमा, द्वितीय सात दिन रात प्रमाण वोली १० वी भिक्षुप्रतिमा तथा १ दिन रात प्रमाण वाली ११ वीं भिक्षुप्रतिमा और एक रात प्रमाण वाली १२वीं भिक्षुप्रतिमा उन सब अनगारोंने धारण की ।
इन समस्त प्रतिमाओं का वर्णन दशाश्रुतस्कंध में सप्तम अध्ययन में मुनि हर्षिणी नोम की टीका में किया गया है। वहां से देख लेना ।
(तएणं तें महब्बलपामोक्खा सत्त अणगारा खुड्डागं सीहनिक्की लियं तवोकम्मं उवसंपज्जित्ताणं विहरति ). इसके बाद उन महाबलप्रमुख सातों ही अनगारों ने लघु सिंह निष्क्रीडित नाम का तप किया। जिस ભિક્ષુપ્રતિમા પાંચ માસ પ્રમાણવાળી પાંચમી ભિક્ષુપ્રતિમા, છ માસ પ્રમાણુ વાળી છઠ્ઠી ભિક્ષુપ્રતિમા, સાત માસ પ્રમાણવાળી સાતમી ભિક્ષુપ્રતિમા, પ્રથમ સાત રાત દિવસ પ્રમાણવાળી આઠમી ભિક્ષુપ્રતિમા, ખીજી સાત દિવસ રાત પ્રમાણુ વાળી નવમી ભિક્ષુપ્રતિમા, ત્રીજી સાત દિવસ રાત પ્રમાણવાળી દશમી ભિક્ષુ પ્રતિમા તેમજ એક દિવસ રાત પ્રમાણવાળી અગિયારમી ભિક્ષુપ્રતિમા, અને એક રાત પ્રમાણવાળી ખારમી ભિક્ષુ પ્રતિમા, તેઓ બધા અનગરો એ ધારણ કરી. આ બધી પ્રતિમાએ વિષે વિગતવાર ચર્ચા ‘ દશાશ્રુતસ્કંધ ’ ના સાતમા અધ્યયનની મુનિષિણી નામની ટીકામાં કરવામાં આવી છે. જિજ્ઞાસુ. આએ ત્યાંથી જાણી લેવુ' જોઇએ.
( तरणं ते महब्बलपा मोक्खा सत्त अणगारा खुड्डागं सीह निक्कीलियं तवो कम्मं उवसंपज्जित्ताणं विहरंति )
ત્યાર બાદ મહાખલ પ્રમુખ સાતે સાત અનગારીએ લઘુસિંહનિષ્ક્રીડિત નામે તપ કર્યું. સિંહું જેમ પોતાના પાછળના ભાગની તરફડોકીયુ કરતા
For Private And Personal Use Only