Book Title: Gnatadharmkathanga Sutram Part 02
Author(s): Kanahaiyalalji Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 829
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir अनगारधर्मामृतषिणी टीका अ०१३ नन्दमणिकारभवनिरूपणमम् ७७३ परिणम्यमाने पिपासया क्षुधया चाभिभूतस्येत्थं चिन्ता संजाता "धन्याः खलु ते लोका येपां जलाशया विद्यन्ते, तस्मात् कल्ये श्रेणिकं राजानमापृच्छय राजगृहस्य बहिरुत्तरपौरस्त्ये दिमागे नन्दानाम्नी पुष्करिणी खनयितुं श्रेय इति” । अथैवं विचिन्त्य श्रेणिकं प्रत्यापृच्छनां कृत्वा तदाऽज्ञया मया नन्दापुष्करिणी कारिता, यपुन्ने निर्गथाओ पावयणाओ नटे भट्ठे परिब्भटे तं सेयं खलु ममं सयमेव पुश्वपडिवन्नाइं पंचाणुव्वयाइं सत्तसिक्खावयाई उवसंपज्जित्ता णं विहरित्तए) किसी समय में ग्रीष्मकाल में यावत् पौषधशाला में पौषध धारण कर बैठा हुआ था-इस प्रकार मुझे वहां ऐसी चिन्ता हुई आपृच्छना हुई, नंदा पुष्करिणी कराने का विचार हुआ, बनषंडों, सभाओं के बनाने का विचार हुआ-यह सब विषय पूर्वभव का उसे स्मृत हो आया-अर्थात् उसे यह बात याद आई-कि जब मैं अष्टमभक्त की तपस्या का नियम धारण कर पौषध शाला में बैठा हुआ था तब मेरी वह तपस्या पूर्णप्राय हो रही थी- उस समय मुझे दिपासा और क्षुधा की बाधा ने आकुलित परिणाम वाला बना दिया। सो मुझे इस प्रकार का विचार उत्पन्न हुआ-कि वे लोग धन्यवाद के पात्र हैं कि जिन्हों के बनवाये हुए जलाशय विद्यमान हैं । इसलिये में भी प्रातः काल होते ही श्रेणिक राजा से पूछकर राजगृह के बाहिर ईशान कोण में नंदा नाम की एक वावड़ी खुदवाऊँगा। इस प्रकार विचार कर फिर मैंने श्रेणिक राजा से पूछा तो उन्हों ने मुझे इस की आज्ञा देदी मैंने निग्गथाओ पावयणोओ नट्टे भटूठे परिभट्ठे त सेयं खलु ममं सयमेव पुव्व पडिबन्नाई चाणुञ्चयाई सत्तसिक्खावयाई उवस पज्जित्ताण विहरत्तिए ) असे વખતે ઉનાળામાં યાવતું પૌષધશાળામાં પૌષધ ધારણ કરીને બેઠે હતો ત્યારે મારા મનમાં એ વિચાર ઉદુભળે એવી આપૃચ્છના થઈ, નંદા પુષ્કરિણી તૈયાર કરાવવાનો વિચાર થયે, વનખંડ તેમજ સભાઓને બનાવવાનો વિચાર થ. એ રીતે પહેલાના જન્મની બધી વાત યાદ આવી એટલે કે તેને આ જાતનું સ્મરણ થયું કે જ્યારે હું અષ્ટમ ભક્તની તપસ્યાનું વ્રત લઈને પૌષધશાળામાં બેઠે હતે. મારી અષ્ટમ ભક્તની તપસ્યા પૂરી થવાની હતી તે વખતે તરસ અને ભૂખની પીડ એ મને વ્યાકુળ બનાવી દીધો. ત્યારે મને વિચાર આવ્યું કે તે લેકે ધન્યવાદને લાયક છે કે જેમના વડે બંધાયેલા જળાશયો અત્યારે પણ હયાત છે. એથી હું પણ સવાર થતાં જ શ્રેણિક રાજાની આજ્ઞા મેળવીને રાજગૃહ નગરની બહાર ઈશાન કોણમાં નંદા નામે વાવ બંધાવડાવું. આ રીતે વિચાર કરીને મેં શ્રેણિક રાજાને જ્યારે પૂછયું ત્યારે તેમણે મને તેની આજ્ઞા For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 827 828 829 830 831 832 833 834 835 836 837 838 839 840 841 842 843 844 845