Book Title: Gnatadharmkathanga Sutram Part 02
Author(s): Kanahaiyalalji Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
माताधर्मकथा योजनपरिमितमित्यर्थः दण्ड ‘निस्सरेइ ' निस्सारयति, निस्मार्य द्वितीयमपिवार वैक्रियसमुद्घातेन सनवान्ति, समत्रहत्य-द्विनीयवारं वैक्रियसमुद्घातं कृत्वा एक महत्-अश्वरूपं विकुर्वति-अश्वरूपस्य विकुगां करोतीत्यर्थः, विकुर्वित्वा अश्वरूपं कृत्वा तौ माकन्दिकदारको एवमवदन्-'हंभो' हे देवानुप्रियो माकन्दिकदारको! णाई दंड निस्सरेइ, निस्सरित्ता दोच्चपि वेउव्वियसमु ० २ एगं महं आसरूवं विउव्वइ, २ ते मागंदियदारए एवं वयासी ) शलक यक्ष की इस प्रकार की बात सुनकर उन माकंदी दारकों ने उस शैलक यक्ष से फिर इस प्रकार से कहा-हे देवानुप्रिय ! आप जिसके लिये हमें आराध्यत्वेम कहेगें-हम लोग उसी की सेवा करने में उसी के वचन मान ने में और उसी की आज्ञानुसार वर्तमान करने में लग जायेंगे तो फिर आपकी तो बात ही क्या है । आप तो हम से जैसे कहेंगे हम लोग सर्व थो उसी के अनुसार चलेंगे । इस के बाद वह शैलक यक्ष ईशान कोण संबन्धी दिग्भाग की ओर गया। वहां जाकर उस ने वैक्रिय समुद्धात से उत्तर वैक्रिय की विकुर्वणा की-विकुर्वणा कर के फिर उस ने अपने आत्मप्रदेशों की संख्यात योजन पर्यंत दण्डाकोर रूप में बाहिर निकला-निकाल कर के फिर दुवारा भी वैक्रिय समुद्धात किया और फिर एक बड़े भारी अश्वरूप की उस ने विकुर्वणों की। अश्वरूप बनाकर फिर वह उन माकंही दारकों से बोलासंखेनाई जोयणाई दंडं निस्सरेइ, निस्सरिता दोच्चपि वेउन्धि समु० २ एगं महं आसवं विउबइ २ ते मागंदिय दारए एवं वयासी)
શૈલક યક્ષની આ પ્રમાણે વાત સાંભળીને માર્કશી દારકેએ તેને કહ્યું કે હે દેવાનુપ્રિય! તમે અમને જે કંઈને આરાધવાને હુકમ કરશે, અમે લોકે તેની સેવા કરવામાં, તેની જ આશા સ્વીકારવામાં અને તેની આજ્ઞા પ્રમાણે જ આચરણ કરવામાં તત્પર થઈ જઈશું ત્યારે તમારી તે વાત જ શી કહેવી ? તમે અમને જેમ કહેશે તેમ અમે સંપૂર્ણ પણે અનુસરીશું. ત્યારબાદ શૈલેકે યક્ષ ઈશાન કોણના દિગૂ ભાગ તરફ ગયે. ત્યાં જઈને તેણે વૈકિય સમુદ્રવાતથી ઉત્તર વૈક્રિયાની વિગુણ કરી અને વિકર્ણવા કર્યા બાદ તેણે પિતાને આત્મપ્રદેશને સંખ્યાત જન સુધી દંડાકાર રૂપે બહાર કાઢયા. બહાર કાઢીને તેણે બીજી વાર પણ વિદિય સમુદ્દઘાત કર્યો અને ત્યાર પછી તેણે એક બહુ મેટા અશ્વરૂપ (ઘેડાના રૂપ) ની વિકુણા કરી અશ્વનું રૂપ બનાવીને તેણે માંદકી
For Private And Personal Use Only