Book Title: Gnatadharmkathanga Sutram Part 02
Author(s): Kanahaiyalalji Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१०८.
हाताधर्मकथागस शरीरस्य व्यापत्तिभविष्यति, ' तं ' तत्-तस्मात्-कारणाद् भवितव्यमत्र कारणेन, तच्छ्रेयःखलु आवयो दाक्षिणात्यं वनपण्डं गन्तुम् , 'इतिकर्ट्स' इतिकृत्वा इतिनिचार्य अन्योन्यस्यैतमर्थ प्रतिश्रृणुतः, प्रतिश्रुत्य यौव दाक्षिणात्यो वनपण्डस्तत्रैव 'पहारेत्य गमणाए ' प्रधारयतो गमनाय गन्तुं प्रतौ मस्थितावित्यर्थः । ततः खलु-तदनु तुम्भं सरीरगस्स वायत्ती भविस्सइ तं भवियत्वं एत्य कारणेणं तं सेयं खलु अम्हं दक्विजिल्लं वणमंडं गमित्तए तिकटु अण्णमण्णस्स एय. मलु पडिप्सुणेति ) हे देवानुप्रिय यह तो तुम्हें ज्ञात ही है कि रयणद्वीप देवता-रयणादेवी-ने जो हमलोगों से ऐमा कहा था कि मुझे शक्रन्द्र की आज्ञा से लवणाधिपति सुस्थित देवने लवणसमुद्र की २१ पार पर्यटना करने के लिये कहा है इत्यादि २ । मो तुम दक्षिणदिशा मम्बन्धी वनषंड के सिवाय तीन दिशा सम्बन्धी वनषंडों में ही चित्त के उद्विग्न आदि होने पर जाना वहां की वावड़िओं आदि में भी स्नान आदि कर अपने मन को आनंदिन करना दक्षिणदिशा सम्बन्ध वनपंड में नहीं जाना वहां एक महाकाय विकराल सर्प रहता है। कहीं ऐमा न हो कि वहां जाने पर उसके द्वारा तुम्हारी मृत्यु हो जाय-सो उसके इस कथन में कोईन कोई कारण अवश्य होना चाहिये। अतः इस कारण की जांच के लिये हमें दक्षिणदिशा सम्बन्धीवनखंड में जाना श्रेय स्कर है। ऐसा उन्होंने परस्पर में विचार किया। और इस विचार को तुभं सरीरंगस्स वायत्ती भविस्सइ तं भवियव्यं एत्थ कारमेणं तं सेयं अलु अम्हं दक्खिणिल्लं वणसंडं गमित्तए ति कट्टु अण्णमण्णस्स एयमह पडिसुणेति )
| હે દેવાનુપ્રિય! એ વાત તમે જાણતા જ હશે કે રત્નદ્વીપના દેવતા રયા દેવીએ અમને આ પ્રમાણે કહ્યું છે કે કેન્દ્રની આજ્ઞાથી પ્રેરાઈને લવણ સમુદ્રના અધિપતિ સુસ્થિત દેવે એકવીશ વાર સમુદ્રની ચારે બાજુ મારે પરિભ્રમણ કરવું છે વગેરે. તે તમે દક્ષિણ દિશા તરફના વનખંડ સિવાય બાકીના ત્રણે દિશાના વનખંડમાં ચિત્ત ઉદ્વિગ્ન થાય ત્યારે જ ત્યાંની વા વગેરેમાં
નાન વગેરે કરીને પોતાના મનને પ્રસન્ન કરજો દક્ષિણ દિશા તરફના વનખંડમાં તમારે જવું નહીં કેમ કે ત્યાં એક મોટો મહાકાળ વિકરાળ સાપ રહે છે. કંઈ એવું થાય નહિ કે તમે ત્યાં જાઓ અને તેની લપેટમાં આવીને તમારું મૃત્યુ થઈ જાય. તે તેને આ વાતમાં કંઈક રહસ્ય ચે ક્કસ હોવું જોઈએ. એટલા માટે આ રહસ્ય વિશે ત્યાં જઈને આપણે કંઈક જાણવું તે જોઈએ જ, આમ પરસ્પર વિચાર કરીને તેઓએ ત્યાં જવાને મકકમ વિચાર પણ કરી જ લીધે.
For Private And Personal Use Only