Book Title: Gnatadharmkathanga Sutram Part 02
Author(s): Kanahaiyalalji Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनगारधर्मामृतषिणी टीका अ० ८ महाबलादिषट्राजस्वरूपनिरूपणम् २५६ कुर्वन्ति । प्रतिश्रुत्य बहुभिश्चतुर्थ- यावद् चतुर्थभक्तादिभिरात्मानं भावयन्तो विहरन्ति । ततस्तदनन्तरं स महाबलोऽनगारो' इमेण' अनेन वक्ष्यमाणेन 'कारणेणं' कारणेन प्रतिज्ञां कृत्वा तदन्यथा करणरूपेण भाषित्वातदन्यथा करणं हि माया साच स्त्रीत्वस्य कारणम् , इयं मायाऽभिमानात् मादुर्भवति, अभिमानं चात्र-'अह मेतेषां नायकोऽस्मि, एते मदधीना अनुनायकाः सन्तीति. यदि ममोत्कृष्टता न स्यात्तर्हि नायकानुनायकानां को विशेषः स्यादित्येवं भावनया अभिमानो माया मण्णस्स एयमट्ठ पडिसुणेति ) इस प्रकार विचार कर उन्हों ने परस्पर में इस विचार को स्वीकार कर लिया।
(पडिसुणित्तो बहूहिं चउत्थ जाव विहरंति ) स्वीकार कर फिर उन सबने साथ ही साथ चतुर्थ भक्त आदि की तपश्चर्या करना प्रारंभ कर दी- (तएणं से महब्बले अणगारे इमेणं कारणेणं इथिणामगोयं कम्मं निव्वतिसु) महाबल अनगार ने इस वक्ष्यमाण कारण से स्त्री नाम गोत्र कर्म का उपार्जन किया अर्थात् महाबल ने प्रतिज्ञा करके भी प्रतिज्ञानुसार तपश्चरण नहीं किया किन्तु-कुटिल भाव रखकर अन्यथारूप से तपश्चरण किया-कहा कुछ और किया कुछ-इसी का नाम माया है। यह माया स्त्रीत्व प्राप्ति का कारण होती है। माया अभिमान से उद्भूत होती है-महाबल के हृदय में अभिमान इस कारण से आया था-कि मैं इन सब का नायक हूँ-ये मेरे आधीन हैं-अनुनायक हैं-यदि मेरे में इनकी अपेक्षा उत्कृष्टता नही हो तो फिर नायक और अनुनायकों में
આ પ્રમાણે વિચાર કરીને બધાએ મળીને એ વાતને સ્વીકારી લીધી.
(परिसुणित्ता बहूहिं चउत्थ जाव विहरति) वी॥२ ४रीन तमायो सही સાથે ચતુર્થભક્ત વગેરે તપશ્ચર્યા શરુ કરી (तएणं से महब्बले अणगारे इमेणं कारणेणं इत्थिनामगोयं कम्मं निब्वत्तिमु)
મહાબલ અનગારે જેના કારણે વિષેની ચર્ચા આગળ થશે–તેવા “ સ્ત્રી નામ ગોત્ર કર્મનું ” ઉપાર્જન કર્યું. એટલે કે મહાબલે પ્રતિજ્ઞા કરીને પણ તે મુજબ તપનું આચરણ કર્યું નહિ. કુટિલ ભાવથી તેઓએ બીજી રીતે તપનું આચરણ કર્યું. “ કહેવું કંઈ અને કરવું કંઈ” તેનું નામ માયા છે. એ માયા જ સ્ત્રીત્વ પ્રાપ્તિનું કારણ બને છે. અભિમાનથી માયા ઉત્પન્ન થાય છે. મહાબલ ના મનમાં આરીતે અભિમાન ઉત્પન્ન થયું કે હું બધાને નાયક છું. આ બધા મારે આધીન છે-અનુનાથક છે. જે મારામાં તેઓની અપેક્ષા ઉત્કૃષ્ટતા નહિ હેય તે નાયક અને અનુનાયકેમાં તફાવત શો રહ્યો ? આ જાતની ભાવના
For Private And Personal Use Only