________________
૧૩૫ એ પ્રમાણે વ્યવહારનયને અને જુસૂત્રનયને એ પરમાર્થ જાણ.
સભ્યદષ્ટિ જીવને એ બે નય પ્રમાણે છે.
એટલે વયવહારનયે કરણી કરવી અને ત્રીજુસૂવનય મનમાં ધારો તે થકી જીવને કાર્યની સિદ્ધિ નિપજે.
હવે શબ્દ-સમધિરૂઢનયને મતે જીવ જ્ઞાનદષ્ટિએ કરી ધર્મધ્યાન–શુકલધ્યાનરૂપ શુદ્ધ પરિણામે કરી સ્વરૂપના ચિતનરૂપ સંવરમાં રહેતા સમયે સમયે અનંતા કર્મની નિજ કરે.
અત્ર ગાથા :
છઠ્ઠ, અઠ્ઠમ, દુલાલસેલિં-માસદ્ધ માસખમણેહિં. એનોઉ અણગુણે, હિંજિમિયલ્સણુણિસાલા જ અણુણું કર્મ, ખઈ બહુઆઈ વાસંકેડિહિં તં પુર્ણ તિહિંગુત્તો, ખઈ ઉસ્સાસમિસણ
અર્થ –જ્ઞાનીની નિશ્રા વિના સ્વછંદ રીતે ચાલનાર અજ્ઞાની મિથ્યાદષ્ટિ જીવ, તે છડું, અઠ્ઠમ, દશમ, દુવાલસ, પાસખમણ, મા ખમણ, પ્રમુખ અનેક પ્રકારે તપશ્ચર્યા કરતે, તથા એ તપશ્ચર્યા આદિથી અનેક ગુણે કરી ઘણા વર્ષની કેડીગમે તપશ્ચર્યા વડે જેટલા કર્મ અપાવે તેટલા કર્મ જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે સંવર નિજ રાની ક્રિયામાં