Book Title: Adhyatmasar
Author(s): Kunvarvijay
Publisher: Jain Shree Sangh Paldi Ahmedabad

View full book text
Previous | Next

Page 600
________________ પર૫ ૮ આઠમે અર્થને વિસ્તારી તથા સંવરી જાણે. ૯ નવમે વ્યાકરણ રહિત છતાં કંઠની ભાષામાં પણ અપશબ્દ ન બોલે, ૧૦ દસમે વાણીએ કરી સમાજનેને રીઝી જાણે. ૧૧ અગીયારમો પ્રશ્નાર્થ ગ્રાહક ૧૨ બારમે અહંકાર રહિત. ૧૩ તેરમે ધર્મવંત. ૧૪ ચૌદમે સંતોષવંત. ( ૮ શ્રોતાના દ એલ. હવે શ્રોતાના ચૌદ ગુણ કહે છે - - ૧ એક ભક્તિવંત, ( ૨ બીજો મીઠાબોલે. ૩ ત્રીજે ગર્વરહિત. ૪ ચેાથે સાંભળવા ઉપર રૂચિ. ૫-૬ પાંચમો અને છઠ્ઠો ચંચળતા રહિત એકાગ્રચિત્ત સાંભળે અને ધારે, જેવું સાંભળ્યું તેવું પ્રગટ અક્ષરે કહે ૭ સાતમો પ્રશ્નને જાણ. ૮ આઠમો ઘણા શાસ્ત્ર સાંભળ્યાના રહસ્ય જાણે,

Loading...

Page Navigation
1 ... 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610