Book Title: Adhyatmasar
Author(s): Kunvarvijay
Publisher: Jain Shree Sangh Paldi Ahmedabad

View full book text
Previous | Next

Page 589
________________ ૫૧૪ હવે થે જે જીવ જાણે, ન આદરે અને પાલે, તેને ઓળખાવે છે – તે જીવ અનુત્તરવાસી દેવ જાણવા. એટલે આગલ ભાવ કહ્યા, તે પ્રમાણે સર્વ જાણે છે, પણ ગતિ આશ્રયી અત્રતીપણાને ઉદયે કરી તિહાં વતનું આદરવું નથી, તથાપિ વ્રત પાલવાને ભાવે જ વર્તે, માટે જાણે, ન આદરે અને પાલે એ ચેાથો ભંગ. એ ચાર ભાગાના અર્થ જ્ઞાનીની નિશ્રાએ વિચારી તુલના કરે તે જ્ઞાની પુરુષ જાણવા ૬પ૩ હવે અજાણનું સ્વરૂપ જાણવાને ભંગી લખીએ છીએ: તિહાં પહેલા જીવ ન જાણે, ન આદરે અને ન પાલે. બીજા છવ ન જાણે, ન આદરે અને પાલે, ત્રીજા જીવ ન જાણે, આદર અને પાલે, ચેથા જીવ ન જાણે, આદરે અને ન પાલે. એ ચાર પ્રકારના જીવ ઓળખાવવાને અર્થ લખીયે છીએ. તિહાં પહેલા જીવ ન જાણે ન આદરે અને ન પાલે, તે જીવ મિથ્યાદ્રષ્ટિ પહેલે ગુણઠાણે અન્યદર્શની જાણવા

Loading...

Page Navigation
1 ... 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610