Book Title: Adhyatmasar
Author(s): Kunvarvijay
Publisher: Jain Shree Sangh Paldi Ahmedabad
View full book text
________________
પર૪
૪ થી તંભની.
૫ પાંચમી મેહની. : ૬ છઠ્ઠી સુવર્ણસિધિ. ૭ સાતમી રજતસિધ્ધિ. ૮ આઠમી રસસિધિ,
૯ નવમી બંધથભિની, ૧૦ દશમી શત્રુપરાજ્યની.
૧૧ અગીયારમી વશીકરણી.
- ૧૨ બારમી ભૂતાદિદમની. ૧૩ તેરમી સર્વસંપન્કરી.
૧૪ ચૌદમી શિવપદ પ્રાપણી.
૭ વક્તાના ચૌદ ગુણ ૧ પહેલે પ્રશ્નવ્યાકરણક્ત સેલ બેલને જાણ પંડિત હોય, ૨ બીજે શાસ્ત્રાર્થ વિચારી જાણે, ૩ ત્રીજે વાણીમાંહે મીઠાશ હોય. ૪ ચોથે પ્રસ્તાવ-અવસર એાળખે. ૫ પાંચમે સત્ય બેલે. ૬ છઠ્ઠો સાંભળનારના સંદેહને છેદ કરે. ૭ સાતમે બહુશાસ્ત્રવેત્તા ગીતાર્થ ઉપયોગી હોય.

Page Navigation
1 ... 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610