________________
૧૮૯ શિખ્યા–એ તવ તત્વમાંથી સંચારવ્યાપી કેટલા તત્વ પામીયે?
ગુરૂવ્યવહારનયને મતે “સંસરતીતિ સંસાર” એટલે ચાર ગતિરૂપ સંસારમાં સંસરવું તેને સંસાર કહીયે.
તિહાં પહેલે ગુણઠાણે મિથ્યાદષ્ટિ જીવ ચારગતિરૂપ સંસારમાં સંસર છે, તેમાં આગળ કહ્યા, તે રીતે છ તરવ પામીયે
વળી સમક્તિભાવે ચેથા ગુણઠાણાથી માંડી યાવત અગ્યારમે-બારમે ગુણઠાણે છમસ્થ અવસ્થાએ સાધુ યુનિ. આજ પણ વતે છે, તે પણ સારગતિ સંસારમાં વ્યવહારત્યને મતે સંસરે છે, કે તેને સંસારી હીયે. તેમાં આગળ કશ, તે રીતે આઠ તાવ પામીએ.
તથા સમલિરૂનયને મતે તેરમે, ચૌદમે ગુણકારણે મહી ભગવાન વતે છે, તેને વ્યાવહાનાયને માટે સંસારી કરી રહી છે તેમë આગળ જ, તે રીતે નવ વરુ
૧૮૭ શિષ્ય –એ નવ તત્વમાં સિવ્યાપી કેટલા જ પારીએ.
ગુરૂ –શુકલધ્યાનરૂપ અગ્નિએ કરી, અષ્ટકમ બાળી, અષ્ટગુણ સંપન્ન, લેકને અંતે વિરાજમાન, અતિસુખ લાગી, સાવિ અને શે તે છે, તેને શિવ ભગવાન કરીને તેમાં આગળ કાળા, તે રીતે પણ તાત્વ પામીએ.
૧૦