Book Title: Adhyatmasar
Author(s): Kunvarvijay
Publisher: Jain Shree Sangh Paldi Ahmedabad

View full book text
Previous | Next

Page 586
________________ પt૧ એ રીતે પાંચ પ્રકારે જ્ઞાન તથા ષડૂદ્રવ્યનું સ્વરૂપ કર્તા, કારણ અને કાર્યપણે જાણવું. એ પાંચ પ્રશ્ન એ રીતે શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં એકવીશ પ્રશ્ન કહ્યા છે, તેમાં પાંચ પ્રશ્નને અર્થ કહ્યો. શેષ પ્રશ્નના અર્થને જે વિસ્તારબુદ્ધિના ધણી હોય તે પરમાર્થ જાણી લેજે. - ૬૫-એ પ્રમાણે જે જાણી, આદરીને જ્ઞાનીની નિશ્રાએ પાલે, તેને જાણ કહીએ, તેનું સ્વરૂપ એળખાવવાને ભગી લખીએ છીએ – પહેલા જીવ જાણે, આદર અને પાલે, બીજા જીવ જાણે, આદરે અને ન પાલે, ત્રીજા જીવ જાણે, ન આદરે, અને ન પાસે, ચેથા જીવ જાણે, ન આદરે, અને પાલે, હવે એને જુદે જુદે અર્થ લખીએ છીએઃ તિહાં પહેલા જીવ જે જાણે, આદરે, અને પાલે, તે ઓળખાવે છે – જીવ-અજીવ, નવતત્ત્વ અને પદ્રવ્યનું સ્વરૂપ સાતે ન કરી ગુરૂમુખથી જાણે, અવીશ ઉપનયે કરી નયસાપેક્ષ જાણે, દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવરૂપ ભંગીએ કરી યથાર્થ જાણે, નિશ્ચય-વ્યવહાર કરી ઓળખીને, જાણે, નયસંયુક્ત ચાર ચાર નિક્ષેપે કરી વ્યવસ્થિત જાણે, ૩૩

Loading...

Page Navigation
1 ... 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610