________________
૨૩૧
૧૬ નરકાયુના ચાર કારણે
૧ મહારંભ
૨ મહાપરિગ્રહ ૩ પંચેંદ્રિય જીને વધ ૪ માંસને આહાર
૧૭ તિર્યંચાયુના ચાર કારણે ૧ માયા.
૨ વિશેષ માયા. ૩ અલીક-જુઠું બોલવું. ૪ કૂડા -તેલ કૂડા માપ.
૧૮ મનુષ્પાયુના ચાર કારણે ૧ પ્રકૃતિએ ભદ્રકપણું. ૨ પ્રકૃતિએ વિનીતપણું. ૩ દયા સહિતપણું.
મત્સરરહિતપણું. ૧૯ દેવાયુના ચાર કારણે ૧ સરાગ સંયમ. ૨ તપશૂરપણું. ૩ દાનશૂરપણું.
૪ યુદ્ધશૂરપણું. ૨૦ ચાર પ્રકારના પુષ્પ જેવા પુરૂષ ૧ રૂપસહિત પણ ગંધરહિત. ૨ ગંધસહિત પણ રૂપરહિત ૩ ગધસહિત અને રૂપસહિત. ૪ ગંધરહિત અને રૂપરહિત.
આ રીતે ચાર પ્રકારના પુરૂષ કહ્યા છે: ૧ રૂપવંત પણ શીલ રહિત. ૨ શીલ સહિત અને રૂપરહિત. ૩ રૂપસહિત અને શીલસહિત. ૪ રૂપ રહિત અને શીલ રહિત.