Book Title: Adhyatmasar
Author(s): Kunvarvijay
Publisher: Jain Shree Sangh Paldi Ahmedabad

View full book text
Previous | Next

Page 609
________________ ૫૩૪ ૪ પચ્ચકખાણ કરાવનાર, ગુરૂ અને પચ્ચકખાણ કરનાર શિષ્ય એ બે અજાણ હોય, તે તે ભાગે અત્યંત અશુદ્ધ શ્રીવીતરાગદેવે કહ્યું છે. ૨૮ સાધુ જ કારણે આહાર લે. ૧ સુધાની વેદનાએ આહાર લે. ૨ આચાર્યાદિકના વૈયાવચ્ચ કરવાને અર્થે આહાર લે. ૩ ઈપથિકીની જયણું શોધવાને કારણે આહાર લે. ૪ સંયમ પાળવાને કારણે આહાર છે. ૫ જીવિતવ્ય રક્ષાને કારણે આહાર લે. ૬ શુભધ્યાન કરવાને કારણે આહાર લે. - ર૯ સીધુ કારણે આહાર ન લે. ૧ નવરાદિક રેગ આવે કે આહાર ન લે. ૨ કઈ વિશિષ્ટ ઉપસર્ગરૂપ કારણે આહાર ન લે. ૩ પુરૂષદને ઉદય થયાથી બ્રહ્મચર્ય રાખવાને અર્થે આહાર ન લે. ૪ કર્મ ખપાવવા નિમિત્તે તપ કરવાને અર્થે આહાર ન લે. ૫ જીવદયાને અર્થે વરસાદ વરસતે અથવા ધૂહરી પડતે આહાર ન લે. ૬ અંતસંલેષણાએ શરીર છાંડવા ભણી આહાર ન લે. 8 ઈતિ છૂટક બેલે સમાપ્ત છે

Loading...

Page Navigation
1 ... 607 608 609 610