Book Title: Adhyatmasar
Author(s): Kunvarvijay
Publisher: Jain Shree Sangh Paldi Ahmedabad

View full book text
Previous | Next

Page 565
________________ ૪૯૦ ગુરૂ - સિદ્ધને જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વીર્ય, એ ચાર ગુણ તથા અવ્યાબાધ, અમૂર્ત અને અનવગાહક એ ત્રણ પર્યાય નિત્ય છે, તે માટે એ નિત્યસ્વભાવ કહીએ અને એક અગુરુલઘુપર્યાય સિદ્ધને સર્વગુણમાં ઉપજવા-વિણસવારૂપ હાનિ-વૃદ્ધિ કરે છે, તે માટે સિદ્ધને અનિત્યસ્વભાવ કહીએ. - એટલે દ્રવ્યાસ્તિયન કરી સિદ્ધને નિત્યસ્વભાવ કહીએ અને પર્યાયાસ્તિકન કરી સિદ્ધને અનિત્યસ્વભાવ કહીએ, એ પરમાર્થ જાણવો. | દર શિષ્ય - સિદ્ધપરમાત્માને અતિ તથા નાસ્તિપણું કેમ જાણીએ? - ગુરૂ – સિદ્ધપરમાત્માને જ્ઞાનાદિ અનંત ચતુષ્ટયરૂપ લક્ષમી પ્રગટ થઈ છે, તેનું સિદ્ધિને અસ્તિપણું જાણવું અને પરસ્વભાવ શુભાશુભરૂપ જે ઈન્દ્રિયસુખ તેનું સિદ્ધને નાસ્તિપણું જાણવું. ૬૩૦ શિષ્યઃ- સિદ્ધને ભેગી કહીએ અને અમેગી પણ કહીએ તેને શે પરમાર્થ ? ગુરૂ –સિદ્ધને જ્ઞાન, દર્શન, અને ચારિત્રરૂપ ત્રણ ગુણ પ્રગટ થયા છે, માટે એ ત્રણ ગુણે કરી ચોરી કહીએ. તથા મન, વચન અને કાયા, એ ત્રણે ભેગથી સિદ્ધ રહિત છે, માટે અગી કહીએ, ૬૩૧-શિષ્ય –સિદ્ધને કર્તા કહીએ અને અકર્તા પણ કહીએ, તેને યે પરમાર્થ ?

Loading...

Page Navigation
1 ... 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610