Book Title: Adhyatmasar
Author(s): Kunvarvijay
Publisher: Jain Shree Sangh Paldi Ahmedabad

View full book text
Previous | Next

Page 581
________________ ૫૦૬ એ પાંચ જ્ઞાન કમરૂપ આવરણને અભાવે અરૂપીપણે પ્રગટયા તેને પાછા કમ રૂપ આવરણ લાગે નહિ, માટે નિશ્ચયનયે કરી પાંચે જ્ઞાન અરૂપી જાણવા. અને એ પાંચે જ્ઞાન કમરૂપ આવરણને અભાવે પ્રગટયા તે અરૂપીપણે છે, પણ તેના પર્યાયરૂપી પદાર્થીમાં ભળ્યા, કેમકે ચાર જ્ઞાન તા રૂપીપદાને જ દેખે છે, માટે રૂપી પદામાં ચાર જ્ઞાનના પશ્ચય પ્રગટયા, તેથી વ્યવહારનયને મતે એ પાંચે જ્ઞાન રૂપી પણ જાણવા. હવે ષદ્રવ્યનું સ્વરૂપ નિશ્ચય વ્યવહારનયે કરી રૂપી અરૂપીપણે દેખડે છેઃ તિહાં ધર્મ, અધ, આકાશ, જીવ અને કાલ, એ પાંચ દ્રવ્ય નિશ્ચયનચે કરી અરૂપી જાણવા અને એક પુદ્ગલદ્રવ્યના પરમાણુએ તે જો કે રૂપી જ છે, તાપણ ઘણા સૂક્ષ્મ છે, કેમકે છદ્મસ્થમુનિરાજ ચાર જ્ઞાનના ધણી તેની નજરે પણ ન આવે અને શાશ્વતા છે, માટે ઉપચારે કરી અરૂપી માં ગણ્યા. એ રીતે છએ દ્રશ્ય નિશ્ચયનયે કરી અરૂપી અને વ્યવહારનયે કરી તૈા ચાર દ્રવ્ય અરૂપી જાણવા. તથા જીવ અને પુદ્ગલ, એ એ દ્રવ્ય રૂપી જાણવા. કેમકે જીવ ચાર ગતિમાં નવા નવા ભવે કરી નવા નવા નામ ધરાવી ચવવું-ઉપજવું કરે છે, તે નજરે જોવામાં આવે છે, માટે રૂપી જાણવા. અને પુદ્ગલપરમાણુએ

Loading...

Page Navigation
1 ... 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610