________________
પ્રત્યેક બુદ્ધ કરડ નિ ચરિત્ર (૧૫) - ચંદન ઘસવાને વખતે બહુ સીના કંકણેના શબ્દોને સાંભળી તથા એક કંકણના શબ્દને નહિ જાણીને “એકલામાંજ સંસારને કલક્લાટ થતું નથી” એવી ભાવના ભાવતા અને ઇંદ્ર પરીક્ષા કરેલા શ્રી વિદેહ દેશના અધિપતિ નમિરાજાએ દીક્ષા લીધી. એ ૫૯
उप्फल्लवं विगयपल्लवं तह य दहु चूअतरुं
गंधाररायवसहो पडिवन्नो नग्गइमग्गं ॥ ६ ॥ પ્રથમ પ્રકુલિત થએલા અને પાછલથી શુષ્ક બની ગએલા આંબાના વૃક્ષને જોઈ ગાંધાર દેશના મહારાજા નગતિએ શ્રીજિનેશ્વર પ્રણિત ચારિત્રધર્મ આદર્યોદવા
नयरंम्मि खिइपइठे चउरो विपरूप्परं समुल्लावं ॥
“તથા નર મત્તા વયળો | દશ ન ઉપર કહેલા ચારે રાજર્ષિઓ, ક્ષિતિપ્રતિષ્ઠિત નગરનાં યક્ષમંદિરમાં એકી વખતે આવી પરસ્પર ધર્મવાર્તા કરવા લાગ્યા. તે વખતે ત્યાં યક્ષદેવ ભક્તિથી, તેઓને જેવા માટે ચાર મુખવાલે થયે છે ૬૧ છે
पुप्फुत्तराओ चवणं पव्वज्जा तह य तेसि समकालं ॥
पत्तेअबुदकेवलि सिद्धिगया एगसमएणं ६२॥
એ ચારે પ્રત્યેક બુદ્ધ રાજર્ષિઓનું પ્રાણુત ક૫માં રહેલા પુત્તર વિમાન નથી ચવન, પ્રવ્રયા, પ્રત્યેકબુદ્ધપણું, કેવલીપણું અને મેક્ષગમન એ સર્વ એકી વખતે થયું. ૬૨ છે
એ ચારે પ્રત્યેક બુદ્ધના ભાવાર્થની કથા - હે ભવ્યજનો ! મોક્ષલક્ષમી આપનારા બીજા શ્રી અજિતનાથ જિનેશ્વરને નમસ્કાર કરીને હું પ્રત્યેકબુદ્ધ સાધુઓનું ચરિત્ર કહું છું. તેમાં પ્રથમ સઘલા પાપરૂપ કાદવને ધોઈ નાખવામાં જલસમાન શ્રી કરઠંડુ મહામુનિનું ચરિત્ર સાંભલે.
શ્રી વાસુપૂજ્ય જિનેશ્વરના પાંચ કલ્યાણકથી નિષ્પાપ અને શત્રુઓથી પણ ન કંપાવી શકાય તેવી ચંપા નગરીને વિષે દધિવાહન નામે રાજા રાજ્ય કરતે હતે. અપ્રતિમ રૂપલક્ષમીએ કરીને જાણે સાક્ષાત્ પવાવતી દેવી હેયની એવી શ્રી ચેડામહારાજાની પુત્રી પદ્માવતી તેની સ્ત્રી હતી. એકદા ગર્ભ ધારણ કરતી એવી તે રાણીને એવો દેહદ ઉત્પન્ન થયે કે “ હું પુરૂષને વેષ પહેરી, રાજા પાસે છત્ર
ધારણ કરાવી અને હતિ ઉપર બેસી વનમાં ક્રીડા કરવા જાઉં.” 'પદ્માવતીને આવો : દોહદ ઉત્પન્ન થયું હતું પરંતુ લજ્જા અને વિનયથી દધિવાહન ભૂપતિને કહી
શકતી નહોતી તેથી તે બહુ દુર્બલ થઈ રાજાએ તેનું કારણ પૂછયું એટલે તેણે એ પિતાને સર્વ મને રથ કહ્યું. પછી પ્રસન્ન થએલો રાજા પોતે છત્રધારણ કરવા પૂર્વક પુરૂષને વેષ ધારણ કરનારી પ્રિયાને પટ્ટહસ્તિ ઉપર બેસારી વન પ્રત્યે ગયે.