________________
(૧૪)
શ્રી રષિમછેલ વૃત્તિ ઉત્તર હજાર છસેને પિસ્તાલીશ માસક્ષમણ થયાં હતાં. એક લાખ વર્ષ અને પાંચ દિવસમાં તે મહામુનિએ ત્યાંજ નિકાચિત એવું તીર્થકર નામ કર્મ ઉપાર્જન કર્યું. .
જેને માટે કહ્યું છે કે, પારસદા , અણી કાપ છાપારી . मासखमणा नंदणभवम्मि वीरस्स पणदिवसा ॥१॥
• અર્થ શ્રી પ્રભુને નંદનભવમાં અગીયાર લાખ, એંશી હજાર છસે ને પીસ્તાલીસ માસક્ષમણના લાખ વર્ષને પણ દિવસ થયા. પછી એક માસના અનશન વ્રતથી મૃત્યુ પામેલા નંદન પ્રાણુત ક૯પમાં પુષ્પરાવલંસ વિમાનને વિષે વિશ સાગરેપમ ના આયુષ્યવાળો દેવતા થયે. ત્યાંથી આવીને નીચ ગોત્રકર્મના અનુભાવથી બ્રાહ્મણ કંડ ગામને વિષે દેવાનંદાના ઉદરમાં અવતર્યો. આ વાત અવધિજ્ઞાનથી ઈન્કે જાણી અને તેના હકમથી હર્ષપૂર્વક હરિનગમેષીદેવે દેવાનંદાના ઉદરમાંથી ગર્ભ લઈને સિદ્ધાર્થ રાજાની રાણી શ્રી ત્રિશલાના ઉદરમાં મૂકો.
' શ્રી વીરપ્રભુ ચૈતમને કહે છે કે, તે હું બાસી દિવસ સુધી આ દેવાનંદાના ઉદરને વિષે સ્થિર રહ્યો તેથી માતા પુત્રના મેહથી મને દેખી બહુ હર્ષ પામ્યા.”ગૌતમસ્વામી પ્રભુનાં આવાં વચન સાંભળી વિચારવા લાગ્યા કે “આ સંસારને ધિક્કાર છે જે તેને વિષે શ્રીજિનેશ્વરને પણ કમને અનુભવ કરવો પડે છે.” પ્રભુનાં આવાં ખરાં વચન સાંભળી સંસારથી ઉદ્વેગ પામેલા ઋષભદત્ત અને દેવાનંદાએ તુરત ચારિત્ર લીધું. અનુક્રમે અગીયાર અંગને અભ્યાસ કરી નિરતિચારપણે ચારિત્ર પાળી કર્મના ક્ષયથી થોડા કાલમાં તેઓ મોક્ષ પામ્યા, આ “તિ ટીવીપૂર્વીપમાથીfમાનવસંબંધો ; , સંતો હુ રિદ્ધિ વસહ નો
सो करकंडूराया कलिंगजणवयवइ जयउ ॥ ५७॥ - જે કરડ, બલદની યુવાવસ્થા. અને પુષ્ટ દેહ, શબ્દમાત્રથી બીજા વૃષભને ત્રાસ પમાડવું, ઈત્યાદિ સમૃદ્ધિ જોઈને તથા યુવાવસ્થા ગયા પછી તેજ બળદને અતિ દુર્બળ દેહ બીજા બળદોના યુદ્ધમાં પરાભવ અને નિરૂપતાદિક પણ જોઈ પ્રતિબંધ પામ્યા. તે કલિંગ દેશના ભૂપતિ કરકંડુ રાજા વિજયવંતા વર્તે છે ૫૭
पंचालदेशअहिवो, पूअमपूअं च इंदकेउस्स ।
दडे विरत्तकामो पव्वइओ दोमुहनरिंदो ॥५८॥ ઈદ્રવજની લો કે કરેલી પૂજા અને લેકના જવા આવવાથી આમ તેમ અથડા વાને લીધે થએલી અપૂજા ઈ સંસાર સુખને ત્યજી દેનારા પંચાલ દેશના અધિપતિ પ્રિમુખ ભૂપતિએ દીક્ષા લીધી. ૫૮
सुच्चा बहूण सदं वलयाणमसदहं च एगस्स । ' યુ વિલેહામ, સન વિશો મા નથી . પ ..