________________
[ ઉત્તરાધ્યયન સુત્ર (૧૦) સ્મશાનમાં, શૂન્ય ગૃહમાં અથવા ઝાડ નીચે એણે ચેષ્ટારહિત અને એકલા બેસવું, અને બીજાને ત્રાસ આપ નહિ. ૨૦
- ત્યાં બેસીને એણે ઉપસર્ગો સહન કરવા ( ઉપસર્ગો પરત્વેની) શંકાથી ભય પામી, ઊઠીને બીજે સ્થાને ન જવું. ૨૧
(૧૧) ઊંચી અથવા નીચી શય્યા પ્રાપ્ત થાય તેથી તપસ્વી અને સામર્થ્યવાન ભિક્ષુએ મર્યાદાનું ઉલ્લંઘન કરવું નહિ; પાપદષ્ટિ રાખનાર ભિક્ષુ પતિત થાય છે. ૨૨
એકાન્ત, સારી કે નરસી વસતિ પ્રાપ્ત થતાં “એક રાત્રિમાં
૧. યાકોબીએ કચ્છમાણસ પાઠ સ્વીકાર્યો છે; ચૂર્ણિમાં તથા શાતિસૂરિ અને નેમિચન્દ્રની ટીકાઓમાં નિાળા પાઠ છે, જો કે તેથી અર્થમાં કંઈ ખાસ ફેર પડતો નથી.
૨ શય્યાવસતિઉતારે. પહેલાં સાધુઓ કઈ ઘરમાં શય્યા પાથરવા જેટલી જગ્યા મેળવી લેતા. એ તેમને ઉતારે. “વસતિ ” અથવા ઉપાશ્રય પછી થયા, પણ “ શય્યા ' શબ્દ નવા લાક્ષણિક અર્થમાં પ્રયા ચાલુ રહ્યો.
૩. મળમાં વરિ (એકાન્ત’) શબ્દ છે. ટીકાકારોએ તેને અર્થ સ્ત્રી આદિથી રહિત ” એ કર્યો છે १० सुसाणे सुन्नगारे वा रुक्खमूले व एगो ।
अकुक्कुओ निसीएज्जा न य वित्तासए परं तत्थ से अच्छमाणस्स' उवसग्गाऽभिधारए ।
सङ्काभीओ न गच्छेज्जा उद्वित्ता अन्नमासणं ११ उच्चावयाहिं सेज्जाहिं तवस्सी भिक्खु थामवं
नातिवेलं' विहन्नेज्जा' पावदिट्ठी विहन्नइ पइरिकं ५ वसयं लबुं कल्लाणं अदु पाक्यं ।
किमेगराई करिस्पद एवं तत्थहियासए ૨ જિના. ૨ ના૪. સાતo | ૩ વિકા , રૂા. છ વિસ્મરું શro કggવદ્યર્થ. રાજુo | મહુવા. રસાવા