________________
૧૦૪
[ ઉત્તરાધ્યયન સૂત્ર
અદત્તનું સેવન નહિ કરનારા દાન્ત પુરુષો પરિગ્રહ, સ્ત્રીએ, માન અને માયાને એ પ્રમાણે જાણીને (તેમના ત્યાગ કરીને) વિહરે છે. ૪૧ “ પાંચ સંવર-મહાવ્રતા વડે સંવૃત–સુરક્ષિત, આ જીવનની `પણુ આકાંક્ષા નહિ રાખનાર, કાર્યોત્સર્ગ કરનાર, શુચિ તથા કાયાની આસક્તિથી રહિત પુરુષ મહાવિજયી શ્રેષ્ઠ યજ્ઞ આદરે છે.”જર. ( બ્રાહ્મણેા :) “ તમારા અગ્નિ કર્યા છે? અગ્નિસ્થાન કર્યું છે? ( અગ્નિમાં ઘી નાખવા માટેની ) ચાઓ–કડછીઓ કઇ છે ? છાણાં કયાં છે ? ઈંધણાં કયાં છે ?! એ અગ્નિમાં તમે કયા હામ કરે છે ? ”૪૩ ( મુનિ : ) તપ એ અગ્નિ છે, જીવાત્મા અગ્નિસ્થાન છે,
''
66
૧. મૂળમાં પદ્દા ય તેવરા મંત્તિ પાઠ છે; એની સસ્કૃત છાયા ધાઃ ૨ તે તા: સન્તિ એવી થઇ શકે, જેને અનુવાદ ઉપર આપ્યા છે. યાકાખીએ પણ એ રીતે અનુવાદ કર્યાં છે એમ જણાય છે. પણુ અભયદેવસૂરિ, નૈમિચન્દ્ર વગેરે ટીકાકારોએ ‘તમારાં ઈધણાં કર્યાં છે?” એવા અ કર્યા પછી સંતિને અથ પ્રક્રમથી તમારા શાન્તિપાઠ કયા છે’ એવા બેસાડયા છે, જે દૂરાકૃષ્ટ લાગે છે. ઉપર આપ્યા છે એ અર્થ વધારે સ્વાભાવિક લાગે છે. ચૂર્ણિકારને પણ એ જ અર્થ ઉદ્દિષ્ટ હાવા જોઈ એ. જો કે ૪૩મા પદ્મના આ વાકયખંડનું વિવેચન ચૂર્ણમાં નથી, પણ એના ઉત્તરરૂપે આવતા ૪૪મા પદ્મના ભાગને ચૂણિકારે જે અથ કર્યાં છે, તે ઉપરથી એ સ્પષ્ટ થાય છે— कम्र्मेधाः कर्म द्रष्टव्यं संयमयागाश्व शान्तिः सर्वजीवानां आत्मनश्व एतद् ફોર્મ જીદ્દોન્ચઢું (પત્ર ૨૧૨). અહીં શાન્તિ'ના શાન્તિપા' અર્થ નથી. सुसंकुडो पञ्चहि संवरेहिं इह जीवियं अणवकङमाणो । aagin इचदेहो महाजयं जयेति जन्नसि के ते जोई के य. ते जोइठाणे का ते सुया कं च ते कारिसङ्गं । एहाय ते करा सन्ति भिक्खू कयरेण होमेण हुणासि जोई ४३ तवो जोई जीवो जोइठाणं जोगा सुया सरीरं कारिसङ्ग । कम्मेहा संजम जोगसन्ती होम हुणामि इसिणं पसत्थं
४२
૨. °૪૪. શા૦। ૨ °બા. શા૦ । રૂ. હ્રાક્, A[ !
""
,,
य ने बदले “व
સાબુ ફ્શા॰ / ૬, જિ. યાઃ । પિ. આ ત
ני
४४
૪. દા.
૦ ।
'.