________________
૧૩૪
[ ઉત્તરાધ્યયન સૂત્ર એ વિશે આચાર્યે કહ્યું છે. સ્ત્રીઓની વાત કરતા નિગ્રંથ બ્રહ્મ ચારીને બ્રહ્મચર્ય વિશે શંકા થાય અથવા તેને (બ્રહ્મચર્ય તેડવાની) આકાંક્ષા થાય અથવા (આટલી કષ્ટમય તપશ્ચર્યાનું ફળ શું? એવી ) વિચિકિત્સા-સંશય પેદા થાય અથવા સંયમને ભંગ થાય અથવા ઉન્માદ પેદા થાય અથવા દીર્ઘકાલિક રોગ ઉત્પન્ન થાય અથવા કેવલીએ ઉપદેશેલા ધર્મથી તે ભ્રષ્ટ થાય. આથી સ્ત્રીઓની વાતે નિગ્રંથ ન કરે.
૩. સ્ત્રીઓની સાથે એક બેઠક ઉપર બેસે તે નિગ્રંથ નથી. “એનું શું કારણ?” એ વિશે આચાર્યે કહ્યું છે : સ્ત્રીઓની સાથે એક બેઠક ઉપર બેસતા નિગ્રંથ બ્રહ્મચારીના બ્રહ્મચર્ય વિશે શંકા થાય અથવા તેને (બ્રહ્મચર્ય તેડવાની) આકાંક્ષા થાય અથવા (આટલી કષ્ટમય તપશ્ચર્યાનું ફળ શું? એવી) વિચિકિત્સા– તર્કવિતર્ક પેદા થાય અથવા સંયમને ભંગ થાય અથવા ઉન્માદ પેદા થાય અથવા દીર્ઘકાલિક રેગ ઉત્પન્ન થાય અથવા કેવલીએ चे, आयरियाह । निग्गन्यस्स खलु इत्थीणं कहं कहेमाणस्स बम्भयारिस्स बम्भचेरे सङ्का वा कला वा विइगिच्छा वा समुप. ज्जिज्जा भेदं वा लभेज्ना उम्मायं वा पाउणिज्जा दोहकालियं वा रोगायकं हवेज्जा, केवलिपन्नत्ताओ धम्माओ भंसेज्जा। तम्हा नो इत्थीणं कहं कहेज्जा ॥२॥ ... नो इत्थीणं सद्धिं सन्निसेज्जागए विहरित्ता हवइ से निग्गन्ये । तं कहमिति चे, आयरियाह । निग्गन्थस्स खलु इत्थीहि सद्धिं सन्निसेज्जागयस्स बम्भयारिस्स बम्भचेरे सङ्का वा कसा वा विइगिच्छा वा समुपज्निज्जा भेदं वा लभेज्जा उम्मायं वा पाउ. णिज्जा दीहकालियं वा रोगायत हवेज्जा, केवलिंपन्नत्ताओ धम्माओ भंसेज्जा । तम्हा नो इत्थीहिं सद्धिं सन्निसेज्जागए વિના રૂા.
. ૨. તા સહુ નો નિriળે . શા |