________________
અધ્યયન ૨]
ભિક્ષએ રેગની ચિકિત્સા ઈચ્છવી નહિ, પણ આત્મશોધક બનીને સમાધિપૂર્વક રહેવું. ચિકિત્સા કરે કે કરાવે નહિ એમાં જ જ એનું શ્રામણ્ય છે. ૩૩
(૧૭) અલક અને રુક્ષ શરીરવાળા તપસ્વી સાધુને તૃણ ઉપર સૂવાથી ગામમાં પીડા થાય, તડકે પડવાથી અતુલ વેદના થાય તોપણ, એ જાણીને, તૃણથી પીડા પામેલા ભિક્ષુઓ વસ્ત્રનું સેવન કરતા નથી. ૩૪-૩૫ ' (૧૮) કાદવથી, રજદી, અથવા ગ્રીષ્મ ઋતુમાં તાપથી મલિન ગાત્રવાળા થયેલા બુદ્ધિમાન ભિક્ષુએ સાતસુખને માટે વિલાપ ન કરે. ૩૬
૧. મળમાં સાચા (સં. અતુટા) ધ્રુવ તૈયTT એ પ્રમાણે પાઠ છે. પણ ચૂર્ણિકારે તિરસ્યા ર્ વેળા એ પાઠ સ્વીકાર્યો છે, અને તુવતીતિ તિરસ્યા વૈદ્રના એવી સમજુતી આપી છે (ચૂર્ણિ, પત્ર ૭૯). અભયદેવસૂરિએ તિહુમ ધ્રુવ વૈયા પાઠ લીધે છે, પરંતુ તિરસ્યા પાઠ પણ નંબો છે. તેઓ એ વિશે લખે છે- “ તિરસ ” ત્તિ સૂત્રત્વોત્તૌIિ, ચા ગ્રીન પ્રસ્તાવાત મનોવાकायान्... दोलतीव स्वभावचलनेन त्रिदुला, पाठान्तरस्तु ' अतुला विपुला वा । ( પત્ર ૧૨૧ ).
तेगिच्छं' नाभिनन्देज्जा संचिक्खऽत्तगवेसए ।
एवं खु तस्स सामण्णं जं न कुज्जा न कारवे १७ अचेलगस्स लूहस्स संजयस्स तवस्सिणो ।
तणेसु सयमाणस्स हुज्जा गायविराहणा आयवस्स निवाएण अउला हवइ वेयणा ।
एवं नच्चा न सेवन्ति तन्तुजं तणतज्जिया १८ किलिन्नगाए मेहावी पङ्केण व रएण वा।
प्रिंसु वा परितावेण सायं नो परिदेवए ૨. તે શro . ૨. વરિયાવેજ. ર૦