Book Title: Uttaradhyayan Sutra
Author(s): Bhogilal J Sandesara
Publisher: Gujarat Vidyasabha

View full book text
Previous | Next

Page 165
________________ ૧૫૨ [ ઉત્તરાધ્યયન રાત્ર તેણે જે કંઈ શુભ અથવા અશુભ કર્મ કર્યું હોય એ કર્મની સાથે જ તે બીજા ભવમાં જાય છે.” ૧૭ તે અણગારની પાસે ધમ સાંભળીને એ રાજા ખૂબ સંવેગ અને નિર્વેદ પામ્યા. ૧૮ સંયે રાજ્યને ત્યાગ કરીને ભગવાન અણગાર ગર્દભાલિની પાસે જિનશાસનની દીક્ષા લીધી. ૧૯ રાષ્ટ્ર-રાજ્યને ત્યાગ કરીને જેણે દીક્ષા લીધી હતી એવા એક ક્ષત્રિય (સંજય મુનિને) કહે છે : “તમારું રૂપ જેવું પ્રસન્ન દેખાય છે એવું જ તમારું મન પણ પ્રસન્ન છે. ૨૦ તમારું નામ શું તમારું શેત્ર કયું છે? તમે શા માટે બ્રાહ્મણ ૧. મૂળમાં મહા શબ્દ છે, જે સંસ્કૃત રાણામાંથી વ્યુત્પન્ન થયેલ છે; જે કે જૈન આગમગ્ર ઉપરની સંખ્યાબંધ ટીકાઓમાં (જુઓ અભિધાનરાજેન્દ્ર' ગ્રન્થ માં માળ શબ્દ) તથા “વસુદેવ-હિંડી” (ભાષાન્તર, પૃ ૨૩૯) જેવા કથાનુયોગના પ્રાચીન પ્રાકૃત ગ્રન્થમાં જે પ્રાણુઓને હણે નહિ તે “મા-હણ” એ મારાને અર્થ સમજાવે છે. ઘણું કરીને આ જ કારણે મહા મહાવ્રત પાળનાર સાધુ કે અણુतेणावि जं कयं कम्मं सुहं वा जइ वा दुहं । कम्मुणा तेण संजुत्तो गच्छती उ परं भवं सोऊण तस्स सो धम्म अणगारस्स अन्तिए । महयासंवेगनिव्वेदं समावन्नो नराहिवो सञ्जओ चइउं रज्जं निक्खन्तो जिणसासणे । गहभालिस्स भगवओ अणगारस्स अन्तिए चिच्चा रहें पव्वइए खत्तिए परिभासइ । जहा ते दासई रूवं पसन्नं ते तहा मणा किनामे किंगोते कस्सहाए व माहणे । कहं पडियरसी बुद्धे कह विणीए त्ति वुच्चसी ૨. ૧૨ ૨૦ !

Loading...

Page Navigation
1 ... 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186