________________
અધ્યયન ૧૧ ] એ, અતિ લુપ નહિ એ, અક્રોધી અને સત્યમાં અનુરક્ત હોય તે શિક્ષાશીલ કહેવાય છે. ૪-૫
નીચેનાં ચોદ સ્થાનમાં રહેલે તપસ્વી અવિનીત કહેવાય છે, અને તે નિર્વાણ પામી શકતું નથી. ૬
જે વારંવાર ક્રોધ કરે છે, એ ક્રોધને પ્રબન્ધ કરે છેટકાવી રાખે છે, કઈ મિત્રભાવ વ્યક્ત કરે તેને તિરસ્કાર કરે છે, શાસ્ત્રજ્ઞાન મેળવીને અભિમાની બને છે, કેઈની ખલના જોઈને તેને તિરસકાર કરે છે, વળી મિત્ર ઉપર પણ કપાયમાન થાય છે, સુપ્રિયા મિત્રનું પણ એકાન્તમાં ભૂંગૂં બેલે છે, (અમુક વસ્તુ આમ જ છે मेम) प्रतिज्ञापू मासे छे, रेवाडी, पानी, बोली, सयभी, અસંવિભાગી (બીજાને આપ્યા વિના ભેગવનાર) અને અપ્રીતિકારી डाय छे ते अविनात वाय छे. ७-८
નીચેનાં પંદર સ્થાનેથી સુવિનીત કહેવાય છે-જે નમ્ર, અચપલ, नासीले न विसीले न सिया अइलोलए। अकोहणे सच्चरए सिक्खासीले त्ति वुच्चई अह चउद्दसहि ठाणेहिं वट्टमाणे उ संजए । अविणीए वुचई सो उ निव्याणं च न गच्छइ अभिक्षणं कोही भवई पबन्धं च पकुठचइ । मेत्तिज्जमाणो वमइ सुयं लद्धण मञ्जई अवि पावपरिक्खेवी अवि मित्तेसु कुप्पई । सुप्पियस्सावि मित्तस्स रहे भासइ पाय पइन्नवाई दुहिले थद्धे लुद्धे अनिग्गहे। असंविभागी अवियत्त अविणीए त्ति वुच्चई अह पनरसहि ठाणेहिं सुविणीए ति वुच्चई । नीयावती अचवले अमाई अकुऊहले
१. चौदसहिं शा० । २. हवइ. शा०। ३ पक्कुबई. शा०। ४. पावगं. आ०। ५ ण. शा०। ६. °णि. शा०। ७. पन्नरसपाहि. आ० । ८. वि. आ० । ९. 'तुह. आ० ।