________________
૧૩૦
[ ઉત્તરાધ્યયન સૂત્ર A , ઓસામણ, જવનું ભેજન, ઠંડી કાંજી, જવનું પાણી - એવી નીરસ ભિક્ષાની જે નિન્દા કરે નહિ અને હલકાં ઘરોમાં પણ (ભિક્ષા માટે) જાય તે ભિક્ષુ છે ૧૩
. : આ લેકમાં દેવ, મનુષ્ય કે તિર્યંચના રૌદ્ર, અતિભયંકર અને મોટા શબ્દો થાય છે. એ શબ્દો સાંભળીને જે ડરે નહિ તે ભિક્ષુ છે. ૧૪
જે આ લેકમાં પ્રવર્તતા વિવિધ વાદે જાણે, જે (બીજા ભિક્ષુઓની) સાથે હે, જે સંયમશીલ અને સમજુ હોય, વળી જે પ્રાજ્ઞ, સહિષ્ણુ, સર્વદર્શી, ઉપશાન્ત અને કેઈને પણ વિના નહિ કરનારે હોય તે સાચે ભિક્ષુ છે. ૧૫
છે. ૧. આ પદને પૂર્વાર્ધ ડો. યાકેબીની વાચનામાં નીચે પ્રમાણે છેમાયામ સેવ નવોવાં વીય હોવી = નવો જ આમાં નવોયન શબ્દ નિષ્કારણ બે વાર આવે છે. બીજી બાજ શાન્તિસૂરિ અને નિમિચન્દ્ર
સ્વીકારેલો પાઠ - માયામ રે ગોરળ...નવો જ એ પ્રમાણે છે; એમાં ઉપર કહી તેવી પુનરુક્તિ થતી નથી, આથી તે પાઠ પ્રમાણે અહીં અનુવાદ કર્યો છે.. - ૨. મૂળમાં લેવાનુve (સં લેવાતુતિઃ ) છે. તેને અર્થ ટીકાકારોએ સંયમ” કર્યો છે.
आयामगं चेव जवोदगं च सीयं सोचीरं' च जवोदगं च । । न हीलए पिण्डं नीरस तु पन्तकुलाई परिबए स भिक्खू .. १३ सदा विविहा भवन्ति लोए दिवा माणुस्सगा तिरिच्छा। भीमा भयभेरवा उदारा सोच्चा न विहिजई स भिक्खू .१४ वाद विविहं समिञ्च लोए सहिए खेयाणुगए य कोवियप्पा। पन्ने अभिभूय सम्बदंसी उवसन्ते अवहे.ए. स भिक्खू १५
* . . ૦ ૨. માળુરાય તt છે. સાથે | ૧, ૧ff”m૦ |
- 1 રૂ. રાક્ટા