________________
*
[ ઉત્તરાધ્યયન સૂત્ર આ મનુષ્યભવ સર્વ પ્રાણીઓને માટે ચિર કાળે પણ દુર્લભ હોય છે, કેમકે કર્મને વિપાક ગાઢ હોય છે. માટે હે ગૌતમ! એક સમયને પણ પ્રમાદ ન કર. ૪
પૃથ્વીકાયમાં ગયેલે જીવ ઉત્કૃષ્ટ પદે (પૃથ્વીકાયમાં વધુમાં વધુ ભવ કરે તે) અસંખ્યાત કાળ સુધી ત્યાં રહે છે. માટે ગૌતમ ! એક સમયને પણ પ્રમાદ ન કર. ૫
જળકાયમાં ગયેલે જીવ ઉત્કૃષ્ટ પદે અસંખ્યાત કાળ સુધી ત્યાં રહે છે. માટે હે ગૌતમ ! એક સમયને પણ પ્રમાદ ન કર. ૬
અગ્નિકાયમાં ગયેલે જીવ ઉત્કૃષ્ટ પદે અસંખ્યાત કાળ સુધી ત્યાં રહે છે. માટે હે ગૌતમ! એક સમયને પણ પ્રમાદ ન કર. ૭
૧. સંખ્યાતીત અથવા અસંખ્યાત કાળની સમજુતી જેને માન્યતા અનુસાર નીચે પ્રમાણે છે –
એક યોજન ઊડે, એક યોજન પહોળા ગોળ ખાડો એકથી સાત દિવસની વયનાં બાળકોના વાળથી ભરવામાં આવે અને પછી દર સે વર્ષે એક એક વાળ કાઢવામાં આવે એ રીતે ખાડો ખાલી થતાં જે સમય લાગે તે વ્યવહાર૫લ્ય. એવા અસંખ્ય વ્યવહાર પલ્ય= ઉદ્ધારપત્ય. અસંખ્ય ઉદ્ધાર૫લ્ય= અદ્ધાપલ્ય. ૧૦ ૪ (૧ કરોડ x ૧ કરોડ) અદ્ધાપલ્ય= સાગરોપમ. ૧૦ ૪ (૧ કરોડ x ૧ કરોડ) સાગરોપમની એક ઉત્સર્પિણ અને તેટલાં જ વર્ષની એક અવસર્પિણી. એવી અસંખ્ય ઉત્સર્પિણીઓ અને અવસર્પિણીઓ વીતી જાય ત્યારે સંખ્યાતીત અથવા અસંખ્ય કાળ થયો કહેવાય. दुल्लहे खलु माणुसे भवे चिरकालेण वि सव्वपाणिणं । गाढा य विवाग कम्मुणो समयं गोयम मा पमायए पुढविकायमइगओ उक्कोसं जीवो उ संबसे । कालं संखाईयं समयं गोयम मा पमायए आउकायमइगओ उक्कोस जीवो उ संवसे । कालं संखाईयं समय गोयम मा पमायए तेउकायमइगओ उक्कोसं जीवो उ संबसे । कालं संखाईयं समयं गोयम मा पमायए