________________
૩
v ཚྭ་
અધ્યયન ૧૦]
અને મ્લેચ્છે ઘણા છે. માટે હૈ ગૌતમ ! એક સમયના પણુ
પ્રમાદ ન કર. ૧૬.
આત્વ પ્રાપ્ત કર્યા પછી પણ અખંડ પૉંચેન્દ્રિયત્વ ૪ ભ છે. (ઘણી વાર ) વિકલેન્દ્રિયતા દેખાય છે. માટે હે ગૌતમ! એક સમયના પણ પ્રમાદ ન કર. ૧૭
પાંચ ઇન્દ્રિયે અખંડ પ્રાપ્ત થાય છતાં ઉત્તમ ધર્મોનું શ્રવણુ દુર્લભ છે, કેમકે લેાકસમૂહ કુતીથી એનું–પાખ’ડી ધર્મોપદેશકનું સેવન કરે છે. માટે હે ગૌતમ! એક સમયના પ
પ્રમાદ ન કર. ૧૮
ઉત્તમ ધર્માંશ્રવણુ પ્રાપ્ત થયા પછી પણ એમાં શ્રદ્ધા થવી દુલ ભ છે, કેમકે લેાકસમૂહ મિથ્યાત્વનું સેવન કરે છે. માટે હે ગૌતમ ! એક સમયના પણ પ્રમાદ ન કર. ૧૯
ધર્મીમાં શ્રદ્ધા કરવા છતાં તેને કાયાથી સ્પર્શ કરવા—અર્થાત્ ધર્માચરણ કરવું દુર્લભ છે, કેમકે આ જગતના જીવા કામભેગાથી
लढण बि आयरियणं अहीणपञ्चेन्दिथया हु दुल्लहा । विगलिन्दियया हु दीसई समयं गोयम मा पमायए अहीणपञ्चेन्दियत्तं पि से लहे उत्तमधम्मसुई हु दुलहा । कुतित्थिनिसेवर जणे समयं गोयम मा पमायए लडूण वि उत्तमं सुई सद्दहणा पुणरावि दुलहा । मिच्छत्तनि सेवए जणे समय गोयम मा पमायए धम्मं पि हु सद्दहन्तया दुल्लइया कारण फासया । इह कामगुणेहि मुच्छिया समयं गोयम मा पमायए ૧. આયિત્તી, ૦।
૧. ટીકાઓમાં ‘ દસ્યુ'ના અ` દેશતી સરહદે રહેનાર ચારા,' અને • મ્લેચ્છ 'ના અથ ‘ અવ્યક્ત વાણીવાળા પરદેશીએ-શકા, યવનેા વગેરેજેમનું ખેાલવું આર્યો સમજી શકતા નથી' એવા આપ્યા છે અને અના જાતિઓનાં નામ ગણાવતી કેટલીક ગાથા ઉતારી છે.
१७
१८
१९
२०