Book Title: Uttaradhyayan Sutra
Author(s): Bhogilal J Sandesara
Publisher: Gujarat Vidyasabha

View full book text
Previous | Next

Page 164
________________ ૧૫૧ અધ્યયન ૧૮] (અણગાર બોલ્યા : “હે રાજા! તને અભય છે. તે પણ અભયદાતા થા. આ અનિત્ય જીવેલકમાં શા સારુ હિંસામાં આસકત થાય છે? ૧૧ અનિત્ય જીવલેકમાંની બધી વસ્તુઓને ત્યાગ કરીને જે તારે અવશપણે જવાનું છે તે પછી રાજ્યમાં શા સારુ આસક્ત થાય છે ? ૧૨ જેમાં તે મેહ પામે છે એ જીવન અને રૂપ તે વીજળીને ચમકારા જેવાં ચંચળ છે; તે પરલેકનું હિત કેમ સમજતું નથી ? ૧૩ “સ્ત્રીઓ અને પુત્ર તેમજ મિત્ર અને બાળે જીવતાને આધારે જીવે છે, પણ તેઓ મરેલાની પાછળ જતાં નથી. ૧૪ પરમ દુ:ખ પામેલા પુત્રો મરણ પામેલા પિતાને (સ્મશાનમાં) લઈ જાય છે. એ જ પ્રમાણે માબાપ પણ પુત્રોને અને બંધુએ (બંધુઓને) લઈ જાય છે. માટે હે રાજન! તપનું આચરણ કર. ૧૫ “હે રાજન! પછી તેણે જ ઉપાર્જિત કરેલ દ્રવ્ય અને રક્ષેલી સ્ત્રીઓને હૃષ્ટ, તુષ્ટ અને અલંકૃત થયેલા બીજાએ ભેગવે છે. ૧૬ अभओ पत्थिवा तुब्भं अभयदाया भवाहि य । अणिच्चे जीवलोगम्मि किं हिंसाए पसज्जसी जया सव्वं परिच्चज्ज गन्तव्यमवसस्स ते। अणिच्चे जीवलोगम्मि कि रज्जम्मि पसज्जसी जीवियं चेव रूवं च विज्जुसंपायचञ्चलं । जत्थ तं मुझसी रायं पेच्चत्थं नाववुझसे વાdf ય સુવા જેવા પિત્ત ૨ તદ્દ વધવા जीवन्तमणुजीवन्ति मयं नाणुव्वयन्ति य नीहरन्ति मयं पुत्ता पितरं परमक्खिया। पितरो वि तहा पुत्ते बन्धू रायं तवं चरे तो तेणज्जिए दवे दारे य परिरक्रिखए। कीलन्तिन्ने नरारायं हटतुट्ठमलकिया

Loading...

Page Navigation
1 ... 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186