________________
૧૫૧
અધ્યયન ૧૮]
(અણગાર બોલ્યા : “હે રાજા! તને અભય છે. તે પણ અભયદાતા થા. આ અનિત્ય જીવેલકમાં શા સારુ હિંસામાં આસકત થાય છે? ૧૧
અનિત્ય જીવલેકમાંની બધી વસ્તુઓને ત્યાગ કરીને જે તારે અવશપણે જવાનું છે તે પછી રાજ્યમાં શા સારુ આસક્ત થાય છે ? ૧૨
જેમાં તે મેહ પામે છે એ જીવન અને રૂપ તે વીજળીને ચમકારા જેવાં ચંચળ છે; તે પરલેકનું હિત કેમ સમજતું નથી ? ૧૩
“સ્ત્રીઓ અને પુત્ર તેમજ મિત્ર અને બાળે જીવતાને આધારે જીવે છે, પણ તેઓ મરેલાની પાછળ જતાં નથી. ૧૪
પરમ દુ:ખ પામેલા પુત્રો મરણ પામેલા પિતાને (સ્મશાનમાં) લઈ જાય છે. એ જ પ્રમાણે માબાપ પણ પુત્રોને અને બંધુએ (બંધુઓને) લઈ જાય છે. માટે હે રાજન! તપનું આચરણ કર. ૧૫
“હે રાજન! પછી તેણે જ ઉપાર્જિત કરેલ દ્રવ્ય અને રક્ષેલી સ્ત્રીઓને હૃષ્ટ, તુષ્ટ અને અલંકૃત થયેલા બીજાએ ભેગવે છે. ૧૬ अभओ पत्थिवा तुब्भं अभयदाया भवाहि य । अणिच्चे जीवलोगम्मि किं हिंसाए पसज्जसी जया सव्वं परिच्चज्ज गन्तव्यमवसस्स ते। अणिच्चे जीवलोगम्मि कि रज्जम्मि पसज्जसी जीवियं चेव रूवं च विज्जुसंपायचञ्चलं । जत्थ तं मुझसी रायं पेच्चत्थं नाववुझसे વાdf ય સુવા જેવા પિત્ત ૨ તદ્દ વધવા जीवन्तमणुजीवन्ति मयं नाणुव्वयन्ति य नीहरन्ति मयं पुत्ता पितरं परमक्खिया। पितरो वि तहा पुत्ते बन्धू रायं तवं चरे तो तेणज्जिए दवे दारे य परिरक्रिखए। कीलन्तिन्ने नरारायं हटतुट्ठमलकिया