________________
[[ઉત્તરાધ્યયન સત્ર
રહે ધર્મને સુન્દર જાણીને ભિક્ષુએ એમાં પિતાના આત્માને સ્થિર કર ૧૯ - એ પ્રમાણે વિશુદ્ધ પ્રજ્ઞાવાળા કપિલે આ ધર્મ કહ્યો છે. જેઓ એ ધર્મ આચરશે તેઓ તરી જશે અને તેઓએ બન્ને લેક આરાધ્યા છે એમ સમજવું. ૨૦
એ પ્રમાણે હું કહું છું.
इइ एस धम्मे अक्खाए कविलेणं च विसुद्धपन्नणं । तरिहिन्ति जे उ काहिन्ति तेहिं आराहिया दुवे लोग २०
ઉત્તમ |