Book Title: Uttaradhyayan Sutra
Author(s): Bhogilal J Sandesara
Publisher: Gujarat Vidyasabha
Catalog link: https://jainqq.org/explore/006018/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ઉત્ત રા ધ્યય ન સૂત્ર ૩૮ ગુ જ રા ત વિ ધા સ ભા : અ મ દા વા દે Page #2 -------------------------------------------------------------------------- ________________ સંશાધન ગ્રન્થમાલા-ગ્રન્થાંક ૩૮ મે શેઠ પૂનમચંદ કરમચંદ કટાવાળા-ગ્રંથમાળા અં. છે શેઠ ભોળાભાઈ જેસિંગભાઈ અધ્યયન-સંશાધન વિદ્યાભવન ઉત્તરાધ્યયન સૂત્ર [ મૂળ અને ગુજરાતી અનુવાદ-સટિપ્પણ] અધ્યયન ૧-૧૮ અનુવાદક અને ટિપણુકાર ડો. ભેગીલાલ જ. સાંડેસરા, એમ. એ, પીએચ. ડી. અધ્યક્ષ, ગુજરાતી વિભાગ, મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય-વડોદરા ગુજરાતી અને અર્ધમાગધીના ભૂતપૂર્વ અધ્યાપક, ભો. જે. વિદ્યાભવન, ગુજરાત વિદ્યાસભા, અમદાવાદ ગુજરાત વિદ્યાસભા : અમદાવાદ Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક : રસિકલાલ છે.. પરીખ, અધ્યક્ષ, ભા. જે. અધ્યયનસરશાધન વિદ્યાભવન, ગુજરાત વિદ્યાસભા, ભદ્ર, અમદાવાદ આવૃત્તિ પડેલી પ્રત ૧૦૦ કી. રૂ. ત્રણ વિ. સં. ૨૦૦૮ ઈ. સ. ૧૯૫૨ મુદ્રક ઃ જયંતી ઘેલાભાઈ દલાય વસંત પ્રિન્ટિંગ પ્રેસ ઘીકાટા રીડ, અમદાવાદ Page #4 -------------------------------------------------------------------------- ________________ નિવેદન ગજરાત વિદ્યાસભાના ભે. જે. અધ્યયન-સંશાધન વિદ્યાભવનમાં જે સંશોધનગ્રંથ તૈયાર કરી પ્રકટ કરવામાં આવે છે તેનું એક અંગ જુદા જુદા ધર્મો અને સંપ્રદાયનું સાહિત્ય સંશધનની શાસ્ત્રીય દષ્ટિએ તૈયાર કરાવવાનું છે. આ કાર્યમાં શેઠ પૂનમચંદ કરમચંદ કેટવાળા ટ્રસ્ટના વહીવટદારે શેઠશ્રી પ્રેમચંદ ક કેટાવાળા અને શેઠશ્રી ભેળાભાઈ જેસિંગભાઈ એમણે આ સંસ્થાને નીચે જણાવેલી શરતે જૈન સાહિત્યના ગ્રંથ તૈયાર કરી પ્રકટ કરવા દાન કર્યું છે. એ માટે . જે. વિદ્યાભવન ટ્રસ્ટ એમનું આભારી છે. શરત જૈન સંસ્કૃતિનાં તમામ અંગેનું–જેમકે દ્રવ્યાનુયોગ આદિ ચાર અનુગેનું, તેમજ કાવ્ય શિલ્પ કળા ઈતિહાસ આદિનું “સાહિત્ય તૈયાર કરાવી પ્રકટ કરવું. આમાં મૂળ સંસ્કૃત “પ્રાકૃતાદિ ગ્રંથને, શિલ્પ આદિના સચિત્ર ઈતિહાસ વગેરેને “સમાવેશ કરે.” જૈન આગમ સાહિત્યમાં મહત્ત્વ ધરાવતા ઉત્તરાધ્યયન સત્રના ૧૮ અધ્યયનેને સટિપ્પણુ ગુજ. અનુવાદ છે. ડે. ભેગીલાલ જ. સાંડેસરાએ તૈયાર કરી આપે તે આ શ્રેણીમાં પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. તા. ૧-૫-'પર રસિકલાલ છો. પરીખ અધ્યક્ષ ભો. જે. વિદ્યાભવન, ગુજરાત વિદ્યાસમાં ભદ્ર, અમદાવાદ : Page #5 -------------------------------------------------------------------------- ________________ પ્રાસ્તાવિક “ઉત્તરાધ્યયન સૂત્ર એ જૈન આગમ સાહિત્યના સૌથી સમાન્ય, પ્રાચીન અને લોકપ્રિય ગ્રન્થ પૈકી એક છે તથા ચાર મૂલસૂત્રો (“આવશ્યક સૂત્ર” “દશવૈકાલિક સૂત્ર” “ઉત્તરાધ્યયન સૂત્ર” અને “પિંડનિર્યુક્તિ અથવા “આઘનિયંતિ')માં એને સમાવેશ થાય છે. “ઉત્તરાધ્યયન સૂત્રનાં ૩૬ અધ્યયન છે. એમાંનાં છેવટનાં થોડાંક અધ્યયનોને બાદ કરતાં બાકીનાં ભાષા છરચના અને વિષયનિરૂપણની દૃષ્ટિએ અગમસાહિત્યના પ્રાચીનતમ સ્તરમાં સ્થાન પામે છે. “ઉત્તરાધ્યયન સુત્ર'ની નિક્તિમાં ભદ્રબાહુસ્વામી કહે છે કે એનાં ૩૬ અધ્યયનમાંનાં કેટલાંક અંગસાહિત્યમાંથી (ટીકાકાર શાન્તિસૂરિએ આપેલી સમજૂતી મુજબ, પ્રાચીનતમ બારમું અંગ દૃષ્ટિવાદ, જે નાશ પામી ગયું છે તેમાંથી) ઉદ્ધત કરવામાં આવ્યાં છે. બીજી એક પરંપરા પ્રમાણે, ભગવાન મહાવીરે નિર્વાણ પહેલાં સોળ પહોરની દેશના આપી, એમાં ૫૫ અધ્યયન પુણ્યફળના વિપાકનાં તથા ૫૫ પાપફળના વિપાકનાં કહ્યાં. ત્યાર પછી તેમણે, પૂજ્યા વિના, ‘ઉત્તરાધ્યયન સૂત્ર'નાં ૩૬ અધ્યયન કહ્યાં. આથી આ ગ્રન્થને “અપષ્ટ વ્યાકરણ” પણ કહેવામાં આવે છે. ઉત્તરાધ્યયન સૂત્ર'નાં ૩૬ અધ્યયનમાં કોઈ એક વિષયનું સળંગ, તર્કબદ્ધ નિરૂપણ નથી; બલકે, એમ કહી શકાય કે જેન ધાર્મિક વિષયે સાથે એક અથવા બીજી રીતે સંબંધ ધરાવતી ૩૬ વિભિન્ન કૃતિઓને એમાં સંગ્રહ છે. એ કૃતિઓ મોટે ભાગે પદ્યમાં છે, પણ થોડીક ગદ્યમાં છે. આ સર્વ રચનાઓને વિદ્વાને એક સમયની કે એક લેખકની ગણતા નથી. એમાં જૂનામાં જૂને અંશ શ્રમણને ઉદ્દેશાયેલાં ઉપદેશવાનાં, ૧. બીજું અધ્યયન “પરીષહ” દષ્ટિવાદમાંથી ઉઠરેલું છે, એમ ટીકાકાર શાન્તિસૂરિ લખે છે. Page #6 -------------------------------------------------------------------------- ________________ દૃષ્ટાન્તકથાઓનાં, ઈતિહાસસંવાદોની અને પ્રાચીન આખ્યાયિકાઓને લગતાં અધ્યયન છે, જે પ્રાચીન ભારતના શ્રમણુકાવ્યનાં ઉત્તમ ઉદાહરણ ગણાય છે. એ પ્રકારની વૈરાગ્યપ્રધાન કવિતા જૈન, બૌદ્ધ અને બ્રાહ્મણ એ ત્રણેય પરંપરાઓને સમાન વારસો હતી. ઉત્તરાધ્યયન સૂત્રનાં પહેલાં ૧૮ અધ્યયનને સટિપ્પણ અનુવાદ આ ગ્રન્થમાં આવે છે. આ પહેલાં “ઉત્તરાધ્યયન'ના કેટલાક અનુવાદ થયા છે. મેકસમૂલર-સંપાદિત “સંદેડ બુકસ ઓફ ધી ઈસ્ટએ ન્યમાળાને ૪૫ મે ગ્રન્થ જે ઓકસફર્ડમાં ઈ. સ. ૧૮૯૫ માં પ્રસિદ્ધ થયો છે, એમાં જૈન વિદ્યાના સુવિખ્યાત જર્મને અભ્યાસી છે. હર્મન યાકેબીએ કરેલા “ઉત્તરાધ્યયન સૂત્ર” અને “સૂત્રકૃતાંગ સૂત્ર'ના અંગ્રેજી અનુવાદ છે. ગુજરાતીમાં મુનિશ્રી સૌભાગ્યચંદ્રજીએ (સંતબાલજીએ) કરેલો અનુવાદ અમદાવાદથી સં. ૧૯૯૧ માં બહાર પડેલે છે, તથા શ્રી. ગોપાલદાસ જીવાભાઈ પટેલે કરેલા એના છાયાનુવાદની પહેલી આવૃત્તિ સને ૧૯૩૭ માં ગુજરાત વિદ્યાપીઠ તરફથી પ્રકટ થઈ હતી, અને ત્યાર પછી એની બીજી બે આવૃત્તિઓ થવા પામી છે. આ સિવાય પણ ગુજરાતી અને હિન્દીમાં સાંપ્રદાયિક દૃષ્ટિએ થયેલાં ઉત્તરાધ્યયન'ના કેટલાંક ભાષાન્તરે છે. આમ હોવા છતાં આ પ્રમાણભૂત આગમગ્રન્થને એક ને અનુવાદ તૈયાર કરવાનું સાહસ કર્યું છે. આ વિષયના સંશોધનની દૃષ્ટિએ અભ્યાસ કરતા વિદ્યાથીઓ સાથેના કેટલાંક વર્ષને નિકટના સંપર્કને પરિણામે માત્ર ઉત્તરાધ્યયન સૂત્ર'ના જ નહિ, પણ બીજે કેટલાક આગમેના પણ એવા અનુવાની જરૂર લાગે છે, જેમાં મૂળને શબ્દશઃ અનુવાદ હેય, જે અનુવાદ કરવામાં આગમોની જૂની ટીકાઓની સહાય લેવામાં આવી હોય અને તે સાથે ભાષા અને ઇતિહાસની નવી શેના પ્રકાશમાં પણ અને વિચાર કરવામાં આવ્યો હોય. આવા અનુવાદની સાથે મૂળ સત્રનો પાઠ અપાય તે અભ્યાસીને માટે ઘણું અનુકૂળ થઈ પડે. 'ઉત્તરાધ્યયન સુત્રને આ અનુવાદ ડો. યાકેબીએ સંપાદિત કરેલા એ ગ્રન્થની ડે. જીવરાજ ઘેલાભાઈ દેશીએ અમદાવાદથી ઈ. સ. ૧૯૨૫ માં બહાર પાડેલી બીજી આવૃત્તિ ઉપરથી કર્યો છે. મૂળ સત્રપાઠ પણ એ ગ્રન્થનો છે. એમાં ય વડે સૂચિત પાઠાતો આગમોદય સમિતિની વાચનાનાં અને શ૦ વડે સૂચિત પાઠાતર ઈટાલિયન વિદ્વાન છે. શાપે. ન્ટિયરની વાચનાનાં છે. મૂળના પ્રત્યેક પાને અનુવાદ કરતાં “ઉત્તરાધ્યયન Page #7 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર' ચૂણિ પ્રકાશક અષભદેવજી કેશરીમલજી વેતાંબર સંસ્થા, રતલામ, સં. ૧૯૯૮), શાન્તિસૂરિની ટીકા જે સામાન્ય રીતે “પાઈઅ ટીકા ” નામથી ઓળખાય છે તે (સમય ઈ. સ. ને ૧૧ મે સિંકઃ દેવચંદ લાલ ભાઈ જૈન પુસ્તકેદ્ધાર ફંડ દ્વારા પ્રકાશક આગમેદય સમિતિ, ભાગ ૧ અને ૨, સં. ૧૯૭૨; ભાગ ૩, સં. ૧૯૭૩) તથા નેમિચન્દ્રની ટીકા (સમય ઈ. સ. ૧૦૭૩, સંપાદક વિજયઉમંગરિ, સં. ૧૯૯૩)માં આપેલા અર્થોને વિચાર કર્યો છે; જરૂર જણાઈ ત્યાં ટિપ્પણમાં એ ટીકાકારોએ આપેલા અર્થેની અથવા તેમણે ધેલાં પાઠાન્તરની ચર્ચા કરી છે, યાકેબી વગેરે અન્ય વિદ્વાનોએ આપેલા અર્થોને ટીકાકારોએ આપેલા પરંપરાગત અર્થોના સન્દર્ભમાં વિચાર કર્યો છે, આવશ્યક સ્થળોએ જેન પારિભાષિક શબ્દોની સમજુતી આપી છે, મૂળમાંના શબ્દો ઉપર વ્યુત્પત્તિ, વાધ્યાપાર કે અર્થસંક્રાન્તિની દૃષ્ટિએ ને લખી છે, તથા મૂળ કૃતિના વિવરણ સાથે સંબંધ ધરાવતા અન્ય પ્રાસંગિક વિષયે પરત્વે ટિપ્પણ લખ્યાં છે. આગમસાહિત્યના અને ખાસ કરીને “ઉત્તરાધ્યયન સૂત્ર'ના વિદ્યાથીઓને આ બધી સામગ્રી સુવિધાકારક તેમજ ઉપયોગી થશે એવી આશા છે. આ અનુવાદ ગુજરાત વિદ્યાસભાના અનુસ્નાતક વર્ગોમાં (પછી ભો. જે. વિદ્યાભવનમાં) અધ્યાપક તરીકેનું કામ કરતાં તૈયાર કર્યો હતે. વિદ્યાભવ ના અધ્યક્ષ શ્રી. રસિકલાલ છો. પરીખે આ અનુવાદ કાળજીપૂર્વક જોઈને ઘણું ઉપયોગી સૂચનો કર્યા હતાં, એ માટે એમને તથા મુદ્રણની જના તથા પ્રફવાચનમાં સહાય માટે ગુજરાત વિદ્યાસભાના ક્યુરેટર અને ગુજરાતીના અધ્યાપક શ્રી કેશવરામ શાસ્ત્રીને ઋણું છું. વડોદરા યુનિવર્સિટીમાં મારા સહકાર્યકર શ્રી. ઈન્દ્રવદન અંબાલાલ દવેએ આની સૂચિ તૈયાર કરી આપી છે, એ માટે એમને પણ હું આભારી છું. અધ્યાપક નિવાસ” ), પ્રતાપગંજ, વડાદરા : તા. ૧૮-૪-૧૯૫૨ ) | ભેગીલાલ જ્યચંદભાઈ સાંડેસરા Page #8 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા ૧- છે ? જ " ક છ " ૪૫ ૫ક નિવેદન .. પ્રાસ્તાવિક .. ઉત્તરાધ્યયન સૂત્ર અધ્યયન ૧: વિનય , ૨ : પરીષહ. : ચતુરંગીય » ૪ઃ અસંસ્કૃત .. પ: અકામમરણય .• ૬ : ક્ષુલ્લકનિર્મન્થીય ૭: એલક ૮ઃ કપિલીય ૯ઃ નમિપ્રવજ્યા ... , ૧૦: કુમપત્રક , ૧૧ : બહુશ્રુત , ૧૨ : હરિકેશીય , ૧૩ : ચિત્રસંભૂતીય ... ૧૪: ઈષકારીય • ૧૫: તે ભિક્ષુ ... , ૧૬ઃ બ્રહ્મચર્યસમાધિનાં સ્થાને - ૧૭: પાપશ્રમય છે. ૧૮ : સંજીય ૫૮ ૬૫ ૭૮ ૮૮ ૧૧૪ ૧૨ ૧૪૪ શુદ્ધિપત્રક ... ૧૭૨ Page #9 --------------------------------------------------------------------------  Page #10 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન સૂત્ર [મૂળ અને ગુજરાતી-અનુવાદ સટિપણ] Page #11 --------------------------------------------------------------------------  Page #12 -------------------------------------------------------------------------- ________________ પુરવણી ‘ ઉત્તરાધ્યયન સૂત્ર ’ના મુદ્રણમાં રહેવા પામેલા મુદ્રણદોષો આ પુરવણીમાં સુધારવામાં આવ્યા છે. ધસાયેલાં બીબાંના અનુસ્વાર કે માત્રા ઊડી જતાં અમુક મુદ્રણદોષ થયા છે. આ ઉપરાંત મૂળ ગ્રન્થ અને અનુવાદના અભ્યાસની દૃષ્ટિએ કેટલાંક નવાં ટિપ્પા અને સુધારા પણ ઉમેર્યાં છે. આ સબંધમાં સૂચના માટે ૫. સુખલાલને અત્રે આભાર માનવામાં આવે છે. પૃ. ૩, ૫. ૬ : ‘કરું છું.' ને બદલે આ પ્રમાણે જોઈ એ— કહું છું. મને સાંભળેા. ’ પૃ. ૪, ૫. ૧ ' : મેાક્ષથી તે બદલે ‘મેક્ષાથી ’ પૃ. ૫, ૫. ૧૪ : વાચં શબ્દ ઉપર ટિપ્પણું- C વયંને અ પરકીય' છે; પાયને બલે વરીય એવા શુદ્ધ સંસ્કૃત પા મૂકવા લાલચ થવી સ્વાભાવિક છે. પણ 'િમાં પરાજય છે, અને જૈન સ ંસ્કૃતમાં દેશી ભાષાની ગાઢ અસરવાળા પ્રયાગા થાય છે. તેવા જ આને પણ ગણવા જોઈ એ. એને મળતા પ્રાકૃત શબ્દ અને ગુજરાતી શબ્દ ‘પારકુ’ છે. : નિદરનિ ને બદલે નિષ્ઠાળિ : ગાથાંક · ૧' ને બદલે ‘ હું જોઈ એ. પૃ. ૫, ૫, ૨૧ પૃ. ૫, પં. ૨૩ પૃ. ૬, ૫. ૧૨ : ૧૫' ને અટ્લે ૧૪ ' પૃ. ૬, ૫'. ૧૭ : માળે શબ્દ માટે જુએ પૃ. ૯૧, ટિ. ૨. પૃ. ૬, ૫. ૨૪ : અપ્પા ન્તોથી શરૂ થતી પંક્તિની પૂર્વ નીચે પ્રમાણે અધી ગાથા રહી ગઈ છે તે ઉમેરવી : : अप्पा चेव दमेवो अप्पा हु खलु युद्दमो । પૃ. ૭, ૫. ૨૩ : સમળે તે બદલે ચળે, પૃ. ૮, ૫*. ૧૯ : નનં તે બળે નશો, Page #13 -------------------------------------------------------------------------- ________________ પૃ. ૮, ૫. ૨૦ : ઘેગામા ને બન્ને સેન્નામો, પૃ. ૧૨, ૫. ૪ : પામ્યા છતાં' ને બદલે ‘ આપનારને.’ * પૃ. ૧૩, ૫. ૨૦ : વિન્ને ચોદ્॰ એ ગાથાના વિત્તે શબ્દ ઉપર ટિપ્પણ— પ્રાકૃત’વિત્ત સ ંસ્કૃતવૃત્તઃ ઉપરથી છે. વૃત્ત એટલે સુવૃત્ત અથવા વિનીત એવે! અ કરવામાં આવ્યા છે. 6 પૃ. ૨૭, ૫. ૧ : આશ્વાસન આપવું’ને બલ્લે · આશ્વાસન આપું છું.’ પૃ. ૩૦, ૫. ૨૪: તણી તે બદલે તપક્ષી. પૃ. ૩૩, ૫. ૨૬ : વાસવદ" ને બદલે પાસ ટ્ટિ, પૃ. ૪૧, ૫. ૨૪ : સુન્નીમો શબ્દ ઉપર ટિપ્પણુ— ટીકાકારાએ પ્રાકૃત ઘુસીમોને આ` રૂપ કહ્યું છે, અને તેની સમજૂતી સ ંસ્કૃત વચવતાં શબ્દથી આપી છે. આથી જુલમોને અ` ઈન્દ્રિયાને વશ રાખનાર' એટલે કે ‘જિતેન્દ્રિય ' થાય. પૃ. ૪૨, ૫. ૨૪ : વિઠ્ઠો, તે બલ્લે વિજો પૃ. ૫૧, ૫. ૨૧ : રૂ ને બદલે પૃ. ૫૫, ૫. ૨૩ : બિજ્જમેÄિ ઉપર ટિપ્પણુ— આ શબ્દપ્રયાગની સંસ્કૃત છાયા ટીકાકારાએ ત્રેચ કામ એવી આપી છે એને અનુસરીને અનુવાદ કર્યો છે. પૃ. ૬ર, પં. ૨૪ : મંઘું શબ્દ ઉપર ટિપ્પણું— મંધુ શબ્દનુ મથુ એવુ રૂપ પ્રાકૃત સાહિત્યમાં વિશેષ પ્રચલિત છે. એને અથ ‘બદરાદિ ચૂર્ણ' એરકૂટા એવા આપવામાં આવ્યા છે. જુઓ ૫. હરગાવિન્દદાસના પ્રાકૃત શબ્દાષમાં મંથુ શબ્દ પૃ. ૬૯, ૫*. ૧૯ : સ ને બદલે મ પૃ. ૬૯, ૫, ૨૦ સન્નમ તે બદલે –મો પૃ. ૭૬, ૫. ૮: ‘ અદ્દભુત લોગાને 'તે ખલે ( અભ્યુદય અતે ભોગાતા.' પૃ. ૭૮, ૫*. ૧૯ : ૬૦ની ગાથામાંને તરીકી શબ્દ સંસ્કૃત દ્વિીટિન્ ઉપરથી છે. વિરીટમાંના ના અહી 7 થઈ જાય છે એ દૃષ્ટિએ પ્રયાગ નોંધપાત્ર છે. પ્રાકૃત સાહિત્યમાં અન્યત્ર પણ તિરી શબ્દ વપરાયેલા છે, Page #14 -------------------------------------------------------------------------- ________________ عم عم مي પૃ. ૮૯, પં. ૧૯ : મકફ ને બદલે મગફ. પૃ. ૯૧, પં. ૧૯ : નષિો ને બદલે નરિવો. પૃ. ૯૩, પં. ૧૯ : સંજ્ઞવલે ને બદલે રૂા . પૃ. ૯૬, પં. ૬: “તેઓને જોઈને ને બદલે તેઓને આવતા જોઈને પૃ. ૧૦૧, પં. ૨૩ : નિરિવરહરિ ને બદલે નિવરિરર ફરિ. પૃ. ૧૦૪, પં. ર૬ : ટ્રોક ને બદલે ઢો. પૃ. ૧૦૫, ૫. ૨૬ : ગજું સિંગામો થી શરૂ થતી પંક્તિની પૂર્વે નીચે પ્રમાણે અધી ગાથા રહી ગઈ છે તે ઉમેરવી : धम्मे हरए बम्भे सन्तितित्थे अणाविले अत्तपसन्नलेसे। પૃ. ૧૨૧, પં. ૨૬ : સુમં ને બદલે સહુથે. પૃ. ૧ર૧, પં. ૨૭ : વિરજીત ને બદલે વિરત્ત. પૃ. ૧ર૪, પં. ૪ : “ગાડીથી ને બદલે “ગસ્ટથી'. પૃ. ૧૨૬, ૫ ૨૩ : ફિયા ને બદલે અહિયા. પૃ. ૧ર૬, પં. રપ : લિગન્ ને બદલે મિથq. પૃ. ૧૩૫, પં. રર : રમા ને બદલે મળોમાં પૃ. ૧૭૭, પં. રર : gri ને બદલે ઘાય. પૃ. ૧૫, પં. ર૪ : અવસરુ ને બદલે વશરૃ પૃ. ૧૪૬, પં. ર૮ઃ ગાળા ને બદલે ગાજો. પૃ. ૧૪૭, પં. ર૪ : વવાદ ને બદલે વધુ. પૃ. ૧૫૧, પં. ૨૮ : નરારા ને બદલે નર સાથે. Page #15 --------------------------------------------------------------------------  Page #16 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ૧ વિનય [ “આચાર ] સંગ-આસકિતથી વિશેષપણે મુકત અને અનગાર-જે ગૃહીમાંથી અહી બને છે એવા ભિક્ષુને વિનય ' હું પરિપાટીપૂર્વક કરું છું. ૧ આજ્ઞા પાળનાર, ગુરુની પાસે રહેનાર, તથા ઇંગિત અને આકારથી સંપન્ન હોય તે (શિષ્ય) વિનીત કહેવાય છે. ૨ આજ્ઞા નહિ પાળનાર, ગુરુની પાસે નહિ રહેનાર, પ્રતિકૂલ, અને જેણે તત્વ જાણ્યું નથી એવો શિષ્ય) અવિનીત કહેવાય છે. ૩ જેમ સડેલા કાનવાળી કૂતરીને સર્વ સ્થળેથી હાંકી કાઢવામાં આવે છે તેમ દુ:શીલ, પ્રતિકૂલ અને વાચાળ (શિષ્ય)ને દૂર કરવામાં આવે છે. ૪ ૧. વિનય એટલે આચાર. બૌદ્ધ ત્રિપિટકે પૈકી “ વિનયપિટક 'માં ભિક્ષુઓના આચારધર્મનું નિરૂપણ છે. ૨. મૂળના ફુનિયાને ને અર્થ ટીકાકારો “ગુરુના સૂક્ષ્મ તેમજ સ્થૂલ હાવભાવને અર્થ સમજનાર’ એ કરે છે. संजोगा विप्पमुक्कस्स अणगारस्स भिक्खुणो । विणयं पाउकरिस्सामि आणुपुब्बि सुणेह मे आणानिद्देसकरे गुरूणमुववायकारए । इङ्गियागारसंपने से विणीए त्ति वुच्चई आणानिदेसगरे' गुरूणमणुक्वायकारए । पडिणीए असंबुद्धे अविणीए त्ति वुच्चई जहा सुणी पूइकण्णी निसिजइ सव्वसो । एवं दुस्सीलपडिणीए मुहरी निक्कसिज्जइ ૨. વારે રાત્ર Page #17 -------------------------------------------------------------------------- ________________ [ ઉત્તરાધ્યયન સુત્ર ચેાખાની ફૂસકીના ત્યાગ કરીને સુપર વિષ્ટા ખાય છે, તે પ્રમાણે પશુર (પશુવત્ અજ્ઞાની) શીલના ત્યાગ કરીને દુ:શીલમાં આનંદ માને છે. ૫ શ્વાન, સુવર અને મનુષ્યના ભાવ (ૠષ્ટાન્ત) સાંભળીને પેાતાનુ હિત ઇચ્છનારાએ વિનયમાં પોતાની નતને સ્થાપિત કરવી. ૬ માટે વિનય આચરવા અને શીલ પ્રાપ્ત કરવુ. બુદ્ધપુત્ર ૧. મૂળમાં ળનાં શબ્દ છે. ટીકાકાર” એના અ ચાખાની ફૂસકી' એવા કર્યો છે. ચૂકાર (પત્ર ૨૭) લખે છે- વળા નામ તનુજા: कुंडक कुक्कसाः, कणानां कुंडगाः कणकुंडगाः, कणभिस्सो वा कुंडकः कणकुंडकः । શાન્તિસૂરિ મને તે મચન્દ્રે પણુ ચૂર્ણ ને અનુસરીને અ કર્યા છે. ૨. મૂળમાં મિત્તુ (સ. પૃ: પશુ') શબ્દ છે, પણ એના અ ‘પશુવત્ અજ્ઞાની મનુષ્ય' કરવા છે, એ શ્લોકના સન્દર્ભ ઉપરથી સ્પષ્ટ છે. ૩. મૂળમાં સુળિયા માવે એ પ્રમાણે છે. ટીકાકારા સુળિયામાવ એમ એક શબ્દ લે છે, એનેા અ અભાવ એટલે કે અશેાલન ભાવ સાંભળીને' એવા કરે છે. કરે છે; ‘પુત્ર' એટલે પ્રોતિપાત્ર' નેમિચન્દ્ર લખે (1 ૪. ટીકાકારે ‘બુદ્ધ'ના અર્થ આચાર્યાદિ પ્રીતિપાત્ર; અર્થાત ‘બુદ્ધપુત્ર' એટલે ‘જ્ઞાનીએ ના - बुद्धानां आचार्यादीनां पुत्र इव पुत्रो बुद्धपुत्रः, पुत्ता य सीसा य समं વિમત્તા” કૃતિ વષનાત (પત્ર ૩). ‘બુદ્ધ'ના વ્યુત્પત્ય ‘જાગેલા’, ‘ખાધ પામેલા’ એટલા જ છે, અને બૌદ્ધ તેમજ જૈન પરિભાષામાં એ શબ્દ પ્રયાન્નયેલા છે; જો કે બૌદ્ધ પરિભાષામાં એને પ્રયાગ વધુ વ્યાપક છે. શ્રમણુપર પરામાં બુદ્ધ' શબ્દને આ પ્રકારના પ્રયાગ યુદ્ધ અને મહાવીર બન્ને કરતાં પ્રાચીનતર હું વા જોઇએ એ કહેવાની ભાગ્યેજ જરૂર છે. कणकुण्डगं चत्ताणं विद्वे भुइ सयरे । एवं सीलं चरत्ताणं दुस्सीले रमई मिए सुणिया भावं साणस्स सूयरस्स नररस य । fare वेज्ज अप्पाणमिच्छन्तो हियमप्पणो तम्हा विणयमेसिज्जा सीलं पडिलभेज्जए । बुद्धपुत्त नियागट्ठी न निक्कसिज्जा कण्हुई ६ ૭ Page #18 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ૧ ] અને મેલથી કયાંયથી બહિષ્કૃત થશે નહિ. ૭ જ્ઞાની જનોની સમક્ષ સદા શાન્ત અને અવાચાલ રહેવું. અર્થ યુકત વસ્તુઓ શીખવી અને નિરર્થક વરતુઓને ત્યાગ જ કરે. ૮ શિખામણ આપવામાં આવે ત્યારે ડાહ્યા માણસે કેપ કરે નહિ, પણ સહનશીલતા રાખવી. હલકાઓની સંગતિ તથા તેમની સાથે હાસ્ય અને કીડાને ત્યાગ કરે. ૯ ચાંડાલના જેવું કર્મ કરવું નહિ અને ઘણે પ્રલાપ કરવો નહિ. સમયે અભ્યાસ કરીને પછી એકાન્તમાં એનું ચિન્તન કરવું. ૧૦ કદાપિ ચાંડાલના જેવું કર્મ કર્યું હોય તો તે કદી છુપાવવું નહિ. 1. મૂળમાં નિયા છે. એનો અર્થ નિચાળાથ–મેક્ષાર્થ કે આત્માથી કરવામાં આવે છે. ચૂર્ણિકાર એ શબ્દ આ પ્રમાણે સમજાવે છે નિયા निजकमात्मीयं, शेष शरीरादि सर्व पराक्य,...नियाके यस्यार्थः स भवति णियागट्ठी (પત્ર ૨૮, વળી જુઓ આગળ પત્ર ૩૫). યુદ્ધપુત્ત (કે યુદ્ધપુ) નિયાટ્ટીને સ્થાને ચૂર્ણિકાર અને શાન્તિસૂરિ યુદ્ધપુરો ( કે યુદ્ધકરો ) નીયાળી પાઠ સ્વીકારે છે, અને તેને અથ “ જ્ઞાનીએ કહેલા જ્ઞાનને અથએ કરે છે. ૨. મૂળમાં રાંચૈિ શબ્દ છે. શાન્તિસૂરિ અને નેમિચન્દ્ર એને અર્થ વંદ અને ગી ( ક્રોધ અને અસત્ય ) એ પ્રમાણે સમજાવે છે. निसन्ते सियाऽमुहरी बुद्धाणं अनिए सया। अहजुत्ताणि सिक्खिज्जा निराणि उ वज्जए अणुसासिओ न कुप्पिज्जा खन्ति सेविज्ज पण्डिए । खुड्डेहिं सह संसग्गि हासं कील' च वज्जए मा य चण्डालियं कासी बहुयं मा य आलवे । कालेण य अहिज्जत्ता तओ झाइज्ज एगगो आहच्च चण्डालियं कट्ट न निण्हविज्ज कयाइ वि। कडं कडे ति भासेज्जा अकडं नो कडे ति य ११ . ૨. વર્ષ શા ! Page #19 -------------------------------------------------------------------------- ________________ [ ઉત્તરાયયન સૂત્ર જે (પાતે) કયું` હાય તા ‘કર્યું છે” એમ કહેવું, અને (પાતે) ન કર્યું હોય તે · નથી કયું' એમ કહેવુ. ૧૧ ગળિયેલ ઘેાડા જેમ ચાબૂકની અપેક્ષા રાખે છે તેમ વાર ંવાર (ગુરુના) વચનની અપેક્ષા ન રાખવી. પરન્તુ જાતવાન ઘોડા ચાબૂક જોઈને (ખરાખર ચાલે છે) તેમ પાપને ત્યાગ કરવા. ૧૨ (ગુરુતુ) વચન નહિ સાંભળનાર અને કઠાર વાણીવાળા દુ:શીલ શિષ્યા મૃદુને પણ ક્રોધી બનાવી શકે છે; (ગુરુના) ચિત્તને અનુસરીને ચાલતા અને દક્ષતાવાળા શિખ્યા દુરાશય ક્રોધીને પણ શીઘ્ર પ્રસન્ન કરે છે. ૧૩ પુછ્યા સિવાય કાંઇ બાલવું નહિ; પૂછવામાં આવે તે ખાટુ ખાલવું નહિ. ક્રોધને મિટાવવા, અને પ્રિય તથા અપ્રિય વસ્તુને (સમતાપૂર્વક) ધારણ કરવી. ૧૫ પેાતાની જાતનુ જ દમન કરવું જોઈએ; પેાતાની જાત જ ખરેખર દુમ છે. જેણે પેાતાની જાતને દમી છે તે આ લેાકમાં અને પરલેાકમાં સુખી થાય છે. ૧૫ मा गलियस्से व कसं वयणमिच्छे पुणो पुणो । कसं व दुमाणे पावगं परिवज्जए अणासवा धूलवया कुसीला मिउं पि चण्डं पकरिन्ति सीसा । चित्ताणुया लहु दक्खोव वेया पसादए' ते हु दुरासयं पि नापुट्ठो वागरे किंचि पुट्ठो वा नलियं वए । कोहं असच्चं कुव्वेजा धारेजा पियमप्पियं अप्पा दन्तो सुही होइ अस्सि लोए परत्थ य છું. સાયર, સા॰ | १२ .९४ १५ Page #20 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ૧] સંયમ અને તપથી મારી જાતને દમું એ સારું છે, જેથી હું પર વડે (અર્થાત્ અનાત્મીય ત વડે) થતાં બંધન અને વધથી ન દમાઉં. ૧૬ વાણીથી અથવા કર્મથી, ગુપ્તપણે અથવા પ્રકટપણે કદી પણ જ્ઞાનીઓથી વિરુદ્ધ આચરણ ન કરવું. ૧૭ ગુરુઓની બાજૂમાં, સામે અથવા એમની પાછળ બેસવું) નહિ; એમની સાથળની સાથે પિતાની સાથળ અરાડવી નહિ, તથા શગ્યામાં બેસીને એમને પ્રત્યુત્તર આપ નહિ. ૧૮ ગુરુની સમક્ષ યતિએ પર્યસ્તિકા અથવા પક્ષપિંડ કરીને અથવા પગ લાંબા કરીને ન બેસવું. ૧૯ 1. મૂળમાં વસ્ત્રિ (સં. પતિwાં)-કમર અને પગ ઉપર પડી બાંધીને ડાયરામાં આરામથી બેસવામાં આવે છે એ આસન. શાન્તિસૂરિ એ વિશે લખે છે: “વસ્તિ નાનુગોવિત્રવેદનત્મિi (પત્ર ૫). કદાચ વસ્થિથે શબદ વડે પલાંઠી' ઉદિષ્ટ ન હોય ? ૨. મૂળમાં (સં. પક્ષવિ૬)-છાતી ઉપર હાથની અદબ વાળા બેસવું એ. શાતિસૂરી એ સમજાવતાં લખે છે-પક્ષવિષે વા' પાદુદયas (પત્ર પ૪). 'वरं मे अप्पा दन्तो संजमेण तवेण य। माहं परेहि दम्मन्तो बन्धणेहि वहेहि य पडणीयं च बुद्धाणं वाया अदुव कम्मुणा । आवी वा जइ वा रहस्सि नेव कुज्जा कयाइ वि न परकओ न पुरओ नेव किच्चाण पिट्ठओ । न जुञ्जे ऊरुणा ऊरुं समणे नो पडिस्सुणे नेव पल्हत्थियं कुज्जा पक्वपिण्डं च संजए । पाए पसारीए वावि न चिट्टे गुरुणन्तिए ૨. વરિ અro; વર આo | Page #21 -------------------------------------------------------------------------- ________________ . [ ઉત્તરાધ્યયન સૂત્ર આચાર્યાં શબ્દ કરે ત્યારે કઠ્ઠી મૂંગા ન રહેવુ કૃપાકાંક્ષી અને મેક્ષાથી એ સદા ગુરુની પાસે વિનયપૂર્વક ઊભા રહેવું. ૨૦ (આચાર્ય ) ધીરે કે ઉતાવળે ખેલાવે ત્યારે કદી બેસી રહેવુ નહિ, પણ ધીર પુરુષે આસનના ત્યાગ કરીને જે તે વસ્તુનો યત્નપૂર્વક ઉત્તર આપવા. ૨૧ શષ્યા ઉપર બેસીને અથવા આસન ઉપર બેસીને કદી પૂછવુ નહિ. (ગુરુ) પાસે ાવીને, અધર પગે બેસીને હાથ જોડીને પૂછવું. ૨૨ આ પ્રમાણે પૃચ્છા કરતા વિનયશાળી શિષ્યને સૂત્ર, અ અથવા તે અન્ને (ગુરુએ) પર પરાનુસાર સમજાવવાં. ૨૩ ભિક્ષુએ અસત્યને ત્યાગ કરવા તથા (વિષ્યનાં કાર્યો વિશે) નિશ્ચયાત્મક વાણી બોલવી નાંહે, ભાષાદોષનો પરિહાર કરવા, ૧. લાડુઓ (ટીકાકારે પ્રમાણે, સ. ધ્રુરુ: ગુ. અધૂકડા). ટીકાકારા એને અ મુSિSસમઃ ( જેણે આસન છેડયું છે એવે ) કરે છે. ૨. અસત્યભાષણ, સાવઘનુમાદન આદ્ર ભાષાદોષ. आयएहि वाहतो तुसिगीओ न कयाइ वि । पसायपेढी नियागडी उपचिडे गरुं तथा आलवन्ते लवन्ते वा न निसीएज्ज कयाह वि चऊणमासणं धीरो जनं जत्तं' पडिस्सुणे आसनगओ न पुच्छेज्जा नेव सेज्जागआ कया' | आगमुक्कुडुआ सन्तो पुच्छिज्जा पञ्जलीउडो एवं वियत्तस्स सुयं अत्थं च तदुभयं । पुच्छमाणस्स ससस्स वागरिज्ज जहासुयं मुसं परिहरे भिक्खू न य ओहारिणि वए । भासादोसं परिहरे मायं च वज्जए सया २४ . નુાં. આા૦ | ૨. આ૦ માં વધારે-વિ. રૂ. કુસં. શા૦ / २१ २२ २३ Page #22 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ૧ ] અને કપટને સદા વર્જવું. ૨૪ પૂછવામાં આવે તે દેષયુક્ત, નિરર્થક અથવા મર્મયુક્ત (કોઈને હાનિ કરે એવું') વચન પિતાને માટે, બીજાને માટે અથવા એ બંને પ્રકારના હેતુ વિના પણ ન બોલવું. ૨૫ નીચ સ્થાનમાં, એકાન્ત ઘરમાં અથવા બે ઘરની વચમાં તથા રાજમાર્ગ ઉપર એકલા યતિએ એકલી સ્ત્રી સાથે ઊભા રહેવું નહિ કે વાર્તાલાપ કરે નહિ. ૨૬ જ્ઞાનીઓ મૃદુ અથવા કઠેર રીતે મને જે ઉપદેશ કરે છે માં મારે લાભ છે એમ ચિંતવીને પ્રયત્નપૂર્વક તે અંગીકાર કરવા. ૨૭ | (ગુરૂનું) અનુશાસન, તેમણે બતાવેલા ઉપાયો અને દુષ્કૃત્યને એમણે કરેલો તિરસ્કાર–એ વસ્તુઓને પ્રાજ્ઞ પુરુષ હિતકારી માને છે, પણ અસાધુ એને દ્વેષ કરે છે. ૨૮ ૧. નિરર્થક વચનના ઉદાહરણ તરીકે નેમિચન્દ્ર નીચે સુપ્રસિદ્ધ બ્લેક ટાંક્યો છે–વાસુતો યાતિ પુષ્પતરોવરઃ મૃતૃળાક્રમસિ સ્નાત: રાફરાધનુર્ધર: . ૧. મૂળમાં સમજુ શબ્દ છે. સમરને અર્થ ટીકાકારે વાળંદની દુકાન અથવા લુહારની કોઢ અને ઉપલક્ષણથી અન્ય નીચ સ્થાનો' એ આપે છે. સમર એટલે લેકસમૂહનું એકત્ર થવું” એ મૂળ અર્થ પણ અહીં ન હોય न लवेज पुट्ठो सारजं न निरटुं न मम्मयं । अप्पणट्ठा परट्ठा वा उभयस्सऽन्तरेण वा समरेसु 'आगारेसु सन्धीसु य महापहे । एगो एगथिए सद्धि नेव चिट्ठ न संलवे जम्मे वुद्धाऽणुसातन्ति सीएण फरुसेण वा । मम लाभो त्ति पेहाए पयओ तं पडिस्सुणे अणुसासणमोवायं दुकडस्स य चोयणं ।। हियं तं मण्णई पण्णो वे होइ असाहुणो ૨. અrity રાહ | ૨. ફૂા. ગા ! Page #23 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન સૂત્ર નિર્ભય જ્ઞાનીઓ કઠોર અનુશાસનને પણ હિતકારી ગણે છે, પણ શાન્તિ અને શુદ્ધિ કરનાર એ વચનને મૂઢ છેષ કરે છે. ૨૯ (ગુરથી) ઊંચા નહિ એવા, તથા હાલે નહિ એવા સ્થિર આસન ઉપર બેસવું. વારંવાર ઊડ્યા સિવાય, સ્થિરતાપૂર્વક, ચંચળ બન્યા વિના બેસવું. ૩૦ ભિક્ષુએ યોગ્ય સમયે બહાર નીકળવું તથા એગ્ય સમયે પાછા ફરવું. અગ્ય સમય છેડીને ગ્ય સમયે એ સમયને એગ્ય કાર્યો કરવાં. ૩૧ પંગતમાં ભિક્ષુએ ઊભા ન રહેવું, આપેલે આહાર લે. નિયમાનુસાર ભિક્ષા સ્વીકાર્યા પછી એણે એ એગ્ય સમયે પરિમિત પ્રમાણમાં ખાવી. ૩૨ ઘણે દૂર નહિ અને ઘણે પાસે નહિ, તથા બીજા (ભિક્ષુઓ)ની નજર પડે નહિ તેમ એકલાએ ભિક્ષા માટે ઊભા રહેવું. એને ૧. કેટલીક પ્રતમાં યુદ્ધ (વૃદ્ધો) પાઠ છે, પણ ચૂર્ણિકાર, શાન્તિસૂરિ અને નેમિચન્દ્રને વૃદ્ધા (જ્ઞાનીઓ) પાઠ ઉદિષ્ટ છે, તે ડ યાકે બીએ અહીં સ્વીકાર્યો જણાય છે. हियं विगयभया बुद्धा फरुसं पि अणुसासणं । वेस' तं होइ मूढाणं खन्तिसोहिकरं पयं आसणे उवचिठेजा अणुच्चे अकुए थिरे । अप्पुट्ठाई निरुट्ठाई निसीएजऽप्पकुक्कुए कालेण निक्खमे भिक्खू कालेण य पडिक्कमे । अकालं च विवज्जेत्ता काले कालं समायरे परिवाडीए न चिडेज्जा भिक्खू दत्तेसणं चरे । पडिरूवेए एसित्ता मियं कालेण भक्खए नाइदरमणासन्ने नऽन्नेसिं चक्खुफासओ । एगो चिट्ठज्ज भत्तहा लड्डिया तं नऽइक्कमे ૨. વેë. . . ૨. નgછેફા | Page #24 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ૧ ] (બીજા ભિદાને ઓળગીને આગળ વધવું નહિ. ૩૩ બહુ ટટ્ટાર ઊભા રહી કે બહુ નીચા નમી, બહુ દૂર કે બહ પાસે નહિ ઊભા રહેતાં, બીજાને માટે તૈયાર કરેલી નિર્દોષ ભિક્ષા યતિએ ગ્રહણ કરવી. ૩૪ જીવજંતુ વિનાના, બીજ વિનાના તથા ઉપરથી છાયેલા અને બાજુએથી ઢાંકેલા સ્થાનમાં ઉપરનું વસ્ત્ર દૂર મૂકીને સંયમી ભિએ બીજાઓની સાથે ચેતનાપૂર્વક આહાર કર. ૩૫. ‘સારું કરેલું છે, સારું રાધેલું છે, સારું છેદેલું છે, સારું લાવેલું છે, મારેલું (ઘી વગેરેમાં તળેલું) છે, સારું બનાવ્યું છે, સારું મળ્યું છે–એવાં દૂષિત વચનેને મુનિએ ત્યાગ કરે. ૩૬ ઉત્તમ ઘેડાને હાંકતાં જેમ સારથિ આનંદ પામે છે તેમ 1. મુળમાં સમય (સં. સમ) –બીજા સાધુ આની સાથે.” શાન્તિમૂરિએ એને અર્થ “સરસ અને વિરસ વસ્તુઓમાં આસક્તિ આદિને ભેદ રાખ્યા સિવાય’ એ કર્યો છે. ચૂર્ણિકારે રાગદ્વેષ રહિત એકાકી' એવા વૈકલ્પિક અર્થે આવે છે. જુઓ-બસમ સગા મું' તમનં નામ રાખ્યા रागद्वेषवियुतः एकाकी भुक्त, यस्तु मंडलीए भुक्त सोऽवि समगं संजएहिं મુનેગ, સાઃ રધુમિતિ ( ચૂર્ણિ, પત્ર ૪૦ ). ૨મૂળમાં ગયે (સં. વતમાન:). નેમિચન્દ્ર અને અર્થ સમજાવે છે કે “આહાર લેતાં સુરસુર, ચબચબ, કસુરુડુક, કુરુક, બુક આદિ શબ્દ કર્યા સિવાય'. नाइउच्चे व' नीए वा नासन्ने नाइदूरओ । फासुयं परकडं पिण्डं पडिगाहेज्ज संजए अप्पपाणेऽप्पवीयंमि पडिच्छन्नंमि संबुडे । समयं संजए भुजे जयं अपरिसाडियं सुकडि त्ति मुपक्कि त्ति सुच्छिन्ने सुहडे मडे । सुणिहिए सुलद्धि ति सावज वजए मुणी रमए पण्डिए सासं हयं भदं व वाहए । बालं सम्मइ मासन्तो गलियस्सं व वाहए. ૬ ન. ફાઇs | રૂ૪ Page #25 -------------------------------------------------------------------------- ________________ [ ઉત્તરાધ્યયન સુત્ર શાણુ શિષ્યને ઉપદેશ આપતાં (ગુરુ) આનંદ પામે છે. ગળિયા ઘેડાને હાંકતાં જેમ સારથિ શ્રમ પામે છે તેમ મૂર્ખ શિષ્યને ઉપદેશ આપતાં (ગુરુ) શ્રમિત થાય છે. ૩૭ કલ્યાણકારી ઉપદેશ પામ્યા છતાં, “આ મારે માટે ધકકા, તમાચા, આક્રોશ અને વધરૂપ છે” એમ પાપદષ્ટિ (શિષ્ય ) માને છે. ૩૮ (ગુરુ) મને પિતાને પુત્ર, ભાઈ અને સ્વજન ગણે છે” એમ (સમજીને) સારે શિષ્ય એમને ઉપદેશ કલ્યાણદાયી માને છે, પણ પાપદષ્ટિને ઉપદેશ આપતાં તે પિતાને દાસ માને છે. (અર્થાત્ ગુરુ પિતાને દાસ તરીકે ગણે છે એમ માની તે દુ:ખી થાય છે.) ૩૯ આચાર્યને કેપ ન કરાવો તથા પોતાની જાતને પણ કુપિત ન કરવી. જ્ઞાનીઓનું અપમાન ન કરવું તથા છિદ્રાન્વેષી ન બનવું. ૪૦ આચાર્યને કુપિત થયેલા જાણીને એમને પ્રીતિથી પ્રસન્ન ૧. મૂળમાં વૃત્તિ. એને “શપથ આદિ વડે પ્રતીતિ કરાવીને એ વૈકલ્પિક અર્થ શાન્તિસૂરિએ આપ્યું છે. खड्डया मे चवेडा मे अक्वोसा य वहा य मे । कल्लाणमणुसासन्तं' पावदिटि त्ति मन्नई ૩૮ पुत्तो मे भाय नोइ ति साहू कल्लाण मन्नई । पावदिष्टि उ अप्पाणं सास दांसि२ ति मन्नई न कोवए आयरियं अप्पाणं पि न कोवए । बुद्धोवघाई न सिया न सिया तोत्तगवेसए आयरियं कुवियं नच्चा पत्तिएण पसायए । विज्झवेज पञ्जलिउडो वएज न पुणु ति य ४? ૨. સારો (gો રૂ૭). ફto | રાજુ સારૂ. જંકટ રાગ Page #26 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ૧ ] કરવા, હાથ જોડીને શાન્ત કરવા, તથા “ફરી નહિ કરું' એમ કહેવું. ૪૧ જ્ઞાનીઓએ જે વ્યવહારને ધર્મ વડે ઉપાર્જિત કરેલ છે તથા સદા આચરેલ છે તે વ્યવહારને આચરનાર નિન્દાને પામતે નથી. ૪૨ આચાર્યનું મનોગત તથા વાયગત જાણું લઈને, અને વાણીથી એને સ્વીકાર કરીને કર્મથી એનું સંપાદન કરવું. ૪૩ વિનીત શિષ્ય (ગુરુએ) નહિ પ્રેરવા છતાં નિત્ય શીધ્ર પ્રેરિત થાય છે. યાદિષ્ટ કાર્યો એ સદા સારી રીતે કરે છે ૪૪ (આમ) જાણીને મેધાવી શિષ્ય નમે છે. લોકમાં એની કીર્તિ થાય છે. પૃથ્વી જેમ પ્રાણીઓનું આશ્રયસ્થાન છે તેમ એ ઉચિત ધર્મકાર્યોનું આશ્રયસ્થાન બને છે. ૪૫ સાચા જ્ઞાની અને પૂર્વકાળથી પ્રસિદ્ધ એવા પૂજ્ય જેના ઉપર પ્રસન્ન થાય છે તેને કૃપા કરીને વિપુલ અને મોક્ષરૂપી) અર્થવાળું જ્ઞાન પ્રાપ્ત કરાવશે. ૪૬ धम्मज्जियं च ववहारं बुद्धेहायरियं सया । तमायरन्तो ववहारं गरहं नाभिगच्छई मणोगयं वकगयं जाणित्तायरियस्स उ । तं परिगिज्ज्ञ वायाए कम्मुणा उपवायए वित्ते अचोइए निच्चं खिप्पं हवइ सुचोइए । जहोवइटुं सुकयं किच्चाई कुाई सया नच्चा नमइ मेहावी लोए कित्ती से जायए । हवई किच्चाणं सरणं भूयाणं जगई जहा पुज्जा जस्स पसीयन्ति संबुद्धा पुत्रसंथुया । पसन्ना लाभइस्सन्ति विउलं अहिय सुयं ૨. નય. રા| Page #27 -------------------------------------------------------------------------- ________________ [ ઉત્તરાધ્યયન સૂત્ર જેનું શાસ્ત્રજ્ઞાન પૂજાયેલુ છે તથા જેના સંશય સારી રીતે દૂર થયેલા છે તેવા એ પેાતાની ક સ ંપદાથી ( ગુરુના ) ચિત્તને આનંદ પમાડી રહે છે, અને તપ સામાચારી અને સમાધિ વડે સવરાયેલા (જેણે આસવને રોકયા છે તેવા) તથા મહાતેજસ્વી એવા તે પાંચ વ્રત પાળીને દેવ ગન્ધ અને મનુષ્ય વડે પૂજિત થઇને, મલપકમાંથી ઉત્પન્ન થયેલા દેહનો ત્યાગ કરીને શાશ્ર્વત સિદ્ધ થાય છે અથવા જેનાં કર્મ પાતળાં પડી ગયાં છે તેવા મહદ્ધિક દેવ થાય છે. ૪૭–૪૮ એ પ્રમાણે હું કહુ છું. ૧૪ स पुज्जत्थे सुविणीयसंसए मगोरुई चिट्ठर कम्मसंपया | तवोसमायारिसमाहिसंबुडे महाज्जुई पञ्च वयाई पालिया ૧ स देवगन्धव्त्र मणुस्सए चतु देहं ' मलपङ्कपुव्त्रयं । सिद्धे वा हवइ सास देवे वा अप्पर महड्डिए ॥ ४८ ॥ . મૅન પં. ગાગ ४७ त्ति बेमि ॥ વિળયમુયમાચળ ૨.હિં. જ્ઞા Page #28 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ગ્ પરીષહ [‘સહન કરવાનાં વિ’] હે આયુષ્મન્ ! મેં (સુધર્માસ્વામીએ) સાંભળ્યું હતું. તે ભગ વાને ( મહાવીરસ્વામીએ) આ પ્રમાણે કહ્યું હતું. એમાં બાવીસ પરીષહેા-વિજ્ઞો શ્રમણ ભગવાન કાશ્યપ મહાવીરે વર્ણવ્યાં છે, જે સાંભળીને, જાણીને, જીતીને તથા પરાજિત કરીને ભિક્ષાચર્યામાં ભ્રમણ કરતા ભિક્ષુ (પરીષહાથી) સ્પર્શાવા છતાં હણાતા નથી (સંયમથી ભ્રષ્ટ થતા નથી). શ્રમણ ભગવાન કાશ્યપ મહાવીરે વર્ણ વેલા એ બાવીસ પરીપહેા કયા, જે સાંભળીને, જાણીને, જીતીને તથા પજિત કરીને ભિક્ષાચર્યામાં પરિભ્રમણ કરતા ભિક્ષુ ( પરીષહેાથી ) સ્પર્શાવા છતાં હણાતા નથી (સંયમથી ભ્રષ્ટ થતો નથી)? શ્રમણ ભગવાન કાઢ્યપ મહાવીરે આ માવીસ પરીષહે વર્ણવ્યા છે, જે સાંભળીને, જાણીને, જીતીને તથા પજિત કરીને सुयं मे आउस तेणं भगवया एवमक्वायं । इह खलु बावीसं परीसहा समणेण भगव्या महावीरेण कासवेणं पवेइया, जे भिक्खू सोचा नवा जिचा अभिभूय भिक्खायरियाए परिव्वयन्तो पुट्ठो नो विष्णेज्जा । कयरे' खलु ते बावीस परीसहा समणेण भगवया महावीरेण कासवेणं पवेड्या, जे भिक्खू सुच्चा नचा जिच्चा अभिभूय भिक्खायरियाए परिव्वयन्तो पुट्ठो नो विज्जा ॥ इमे खलु ते बावीसं परीसहा समणेण भगवया महावीरेणं कासवेणं पवेइया, जे भिक्खू सुच्चा नच्चा जिच्चा अभिभूय भिक्खायरियाए ? ' તે ૩. શા૦ ૫ ૨ નિયૈજ્ઞા. શ૦। Page #29 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરધ્યયન સૂત્ર ભિક્ષાચર્યામાં પરિભ્રમણ કરતે ભિક્ષુ (પરીષહેથી) પૌંવા છતાં હણ નથી (સંયમથી ભ્રષ્ટ થતું નથીતે આ પ્રમાણે : ૧. બુભક્ષા પરીષહ, ભૂખ; ૨. પિપાસા પરીષહ, તરસ, ૩. શીત પરીષહ, ટાઢ, ૪. ઉષ્ણુ પરીષહ, તાપ; ૫. દંશમશક પરીષહ, ડાંસ અને મછર; ૬. અલ પરીષહ, નગ્નતા ૭. અરતિ પરીષહ, કંટાળે, ૮. સ્ત્રી પરીષહ; ૯. ચર્ચા પરીષહ, પગપાળા ફર્યા કરવું એ ૧૦. નિષેલિકી પરીષહ, સ્વાધ્યાયસ્થાન; ૧૧. શય્યા પરીષહ, નિવાસસ્થાન; ૧૨. આકોશ પરીષહ, તિરસ્કાર; ૧૩. વધ પરીષહ, માર; ૧૪. યાચના પરીષહ; ' ૧૫. અલાભ પરીષહ, ઇચ્છિત વસ્તુની અપ્રાપ્તિ ૧૬. રેગ પરીષહ; ૧૭. તૃણસ્પર્શ પરીષહ; ૧. ટીકાકાર નેમિચન્દ્ર લખે છે કે-વસ્ત્રનો તદ્દન અભાવ જિનકલ્પિક આદિને માટે છે, બીજાઓને માટે તે ફાટેલું અથવા અલ્પ મૂલ્યવાળું વસ્ત્ર એ અવસ્ત્ર બરાબર છે (પત્ર ૧૭ ) વરિત્રયન્ત પુટ્ટો નો વિજ્ઞાા સં = 1 વિનિચ્છારીसहे १ पिवासापरीसहे २ सीयपरीसहे ३ उसिगपरीसहे ४ दंसमसयपरीसहे ५ अचेलपरीसहे ६ अरइपरीसहे ७ इत्थीपरीसहे ८ चरियापरीसहे ९ निसी हियापरीसहे १० सेज्जापरीसहे ११ अक्कोसपरीसहे १२ वहपरीसहे १३ जायणापरीसहे १४ अलाभपरीसहे १५ रोगपरीसहे १६ तणफासपरीसहे १७ जल्ल? વિ8િા . શાહ ! Page #30 -------------------------------------------------------------------------- ________________ અધ્યાયને ૨ ] ૧૮. જલ પરીષહ, મેલ; ૧૯, સત્કારપુરસ્કાર પરીષહ, માનાપમાન ૨૦ પ્રજ્ઞા પરીષહ, જ્ઞાન ૨૧. અજ્ઞાન પરીષહ; ૨૨. દર્શન પરીષહ ? પરીષહીને જે વિભાગ કાશ્યપે (ભગવાન મહાવીરે) જણાવ્યું છે તે હું તમને કહીશ. તમે મને પરિપાટીપૂર્વક સાંભળે. ૧ (૧) દેહ ભૂખથી ઘેરાઈ ગયું હોય તે પણ તપસ્વી અને વૈર્યવાન ભિક્ષુ (વનસ્પતિ આદિને છેદે નહિ તેમ છેદાવે નહિ, રાંધે નહિ તેમ રંધાવે નહિ. ૨ કાગડાની જાંઘ જેવાં કૃશ અંગવાળા અને શિરાઓથી 1. આ અધ્યયનનો અહીં સુધીનો ભાગ ગદ્યમાં છે; હવે પછીનો અનુષ્ણુપમાં છે. પ્રત્યેક પરીવહનું વર્ણન એ અનુષ્ણુપમાં કરેલું છે. દર બે લેકના અનુવાદને આંતરે કાંસમાં મૂકેલે અંક પરીષહને અનુક્રમાંક સૂચવે છે. ૨. મૂળમાં વાટીવા શબ્દ છે. “ કાલી એટલે કાકજંઘા નામે તૃણનાં પર્વ જેવાં ( કૃશ અંગવાળો) એ અર્થ શાન્તિસૂરિ અને ચૂર્ણિકારે આવે છે. ઉપર અનુવાદમાં આપેલે અર્થ નેમિચન્દ્રને છે. ડો. યાકોબી તેને અનુસરે છે. परीसहे १८ सकारपुरकारपरीसहे १५ पन्नापरीसहे २० अन्नाणपरीसहे २१ दंसगपरीसहे २२ परीसहाणं पविभत्ती कासवेणं पवेड्या । तं भे उदाहरिस्सामि आणुपुब्बि सुणेह मे १ दिगिन्छापरिगए देहे तवस्ती भिक्खू थामवं । न छिन्दे न छिन्दावए न पए न पयावए कालीपव्यङ्गसंकासे किसे धमणितते'। मायने असणपाणस्स अदीणमगसो चरे ? સંg. Its | م له س Page #31 -------------------------------------------------------------------------- ________________ [ ઉત્તરાધ્યયન સૂત્ર વ્યાપ્ત (શરીરવાળા) તથા ખાનપાનની માત્રા જાણનાર ભિક્ષુએ પ્રસન્ન ચિત્તવાળા થઇને વિચરવું. ૩ (ર) પછી તૃષાથી પીડા પામતા હોય તેપણુ (અનાચારની) જુગુપ્સા કરનાર અને લજ્જા વડે સંયમમાં રહેતા ભિક્ષુએ ઠંડા (સચિત્ત) પાણીનુ સેવન કરવું નહિ, પણ વિકૃત (અગ્નિ આદિ વડે વિકાર પમાડીને અચિત્ત બનાવેલા) પાણીની શેાધ કરવી. ૪ લેાકેાની આવજા વિનાના માર્ગમાં, વ્યાકુલ, અત્યંત પિપાસિત તથા જેનું મુખ સુકાઈ ગયુ છે એવા તેણે દીન થયા વિના એ પરીષહની તિતિક્ષા કરવી. ૫ (૩) પરિભ્રમણ કરતા તથા વિરત એવા ભિક્ષુને કાઈ વાર (શરીરને) રુક્ષ અનાવનારી ટાઢ વાય તેા પણુ જિનશાસનનુ સ્મરણ કરીને તેણે (સ્વાધ્યાયાદિની) વેલાનું અતિક્રમણ કરવું નહિ. ૬ મારી પાસે ટાઢનું નિવારણ કરનાર (ઘર વગેરે) નથી તથા ૧. મૂળમાં રુસંગ પાઠ છે. શાન્તિસૂરિએ જૈતુનમે ( જેણે સંયમ પ્રાપ્ત કર્યો છે એવા) પાઠ સ્વીકાર્યાં છે, પણ સાથે જ પાઠાન્તરા નિર્દેશ કર્યાં છે. પણ ચૂર્ણિકારે અને તેને અનુસરીને તેમિચન્દ્ર સન્મ॰ પાઠ જ લીધા છે, તેને અનુન્નરીને અહીં' અનુવાદ કર્યાં છે. २ तओ पुझे पिवासाए दोगुच्छी लज्जसंजए। सीओदगं न सेविजा वियडस्सेसणं चरे छिन्नावासु पन्थेसु आउरे सुपिवासिए । परिसुक्खमुहादीणे तं तितिक्खे परीसह ३ चरन्तं विरयं लूहं सीयं फुसइ एगया । नाइवेलं मुणी गच्छे सोच्चाणं जिनसासणं? न मे निवारणं अस्थि छवित्ताणं न विजई । अहं तु अरिंग सेवामि इह भिक्खु न चिन्त નળ ચા૦ | ૨હે. શા। · ४ ७ Page #32 -------------------------------------------------------------------------- ________________ ૨૯ અધ્યયન ૨] ત્વચાને રક્ષણ આપનાર (વસ્ત્ર કંબલ આદિ) પણ નથી, માટે હું અગ્નિનું સેવન કરીશ—એ પ્રમાણે ભિએ ચિતવવું નહિ. ૭ (૪) ઉષ્ણ વસ્તુઓના પરિતાપથી અથવા (શરીરના) દાહથી કે ગ્રીષ્મ ઋતુમાં તાપથી અત્યંત પીડા પામતા ભિક્ષુએ સાતા -સુખના વિષયમાં બળાપો કરવો નહિ. ૮ ગરમીથી તપી ગયેલા મેધાવીએ સ્નાનની પણ ઈચ્છા કરવી નહિ, ગાત્ર ઉપર પાણી સિંચવું નહિ કે પંખાથી પિતાની જાતને વાયુ ઢેળ નહિ. ૯ (૫) ડાંસ અને મચ્છર પીડા કરે તે પણ મહામુનિએ સમભાવ રાખે. સંગ્રામને મેંબરે રહેલા હાથીની જેમ સુર પુરુષે ( મુનિએ) શગુને કોઈને) હણ. ૧૦ પિતાનું માંસશોણિત ખાતાં જંતુઓને (મુનિએ) ત્રાસ આપ નહિ, વારવાં નહિ, એમના પ્રત્યે મન પણ પિત કરવું નહિ; એમની ઉપેક્ષા કરવી, પણ એમને હણવાં નહિ. ૧૧ 1. મૂળમાં વદ્ પાઠ છે, પણ શાન્ટિયરની વાચનામાં કહે (સં. રપેક્ષેત) છે, અને શાન્તિસૂરિ અને નેમિચને પણ એ જ પાઠ સ્વીકાર્યો હોઈ તે અહીં લીધે છે. ४ उसिणं परियायेणं परिदाहेण तजिए । प्रिंसु वा परिय।वेणं सायं ना परिदेवए उन्हाभितत्ति' मेहावी सिणाणं नो वि पत्थए । गायं नो परिसि वेज्जा न बीएजा य अप्पयं ५ पुट्ठो य दंसमसएहिं समरेव महामुणी । नागो संगामसीसे वा सूरो अभिहणे परं न संतसे न वारेजा मणं पि न पओसए । उवेह न हणे पाणे भुञ्जन्ते मंससोणिय ૨ ૩vgrઇતરે. . . ૨ ક. / Page #33 -------------------------------------------------------------------------- ________________ [ ઉત્તરાધ્યયન સૂત્ર - (૬) “વસ્ત્રો ચારે કેરથી ફાટી ગયાં હોવાથી હું અચેલક થઈશ અથવા (મારાં ફાટેલાં વસ્ત્ર જોઈને કે શ્રાવક નવાં વસ્ત્ર આપે તો હું સચેલક થઈશ—એવું ચિંતન ભિક્ષુએ ન કરવું. ૧૨ * કોઈ વાર પિતે અલક હોય, કેઈ વાર સચેલક પણ હેય—આ વસ્તુ ધર્મને માટે હિતકારી છે એમ જાણીને જ્ઞાનીએ ખેદ કરે નહિ. ૧૩ (૭) એક ગામથી બીજે ગામ વિચરતા, અનગાર અને અર્કિચન મુનિના ચિત્તમાં કદાચ (સંયમને વિશે) અણગમે પ્રવેશે, તે એ પરીષહ એણે સહન કરે. ૧૪ કંટાળે દૂર કરીને (હિંસાદિથી) વિરત, આત્મરક્ષિત, ધર્મ, પરાયણ (અથવા ધર્મરૂપી ઉપવનમાં સ્થિત), આરંભરહિત અને ઉપશાન્ત થઈને મુનિએ વિચરવું. ૧૫ * ૧. “મારા ફાટેલાં વસ્ત્રો જોઈને કેાઈ શ્રાવક નવાં વસ્ત્રો આપે તે હું સચેલક થઈશ–એટલી સમજૂતી શાન્તિસૂરિ અને નેમિચન્દ્ર અહીં ઉમેરે છે. ૨. મૂળમાં ધન્મારામે છે. તેના આ બન્ને વૈકલ્પિક અર્થો ચૂર્ણિકારે તેમ જ શાન્તિસૂરિ અને નેમિચન્દ્ર એ બન્ને પ્રાચીન ટીકાકારોએ આપ્યા છે. ६ परिजुण्णेहि वत्थेहिं होक्खामि ति अचेलए । अदुवा सचेले होक्खामि इइ भिक्खू न चिन्तए एगयाऽचेलए होइ सचेले आवि एगया । एयं धम्महियं नचा नाणी नो परिदेवए ७ गामाणुगामं रीयन्तं अणगारं अकिंचणं । अरई अणुप्पवेसेज्जा तं तितिक्खे परीसहं अरई पिट्ठओ किच्चा विरए आयरक्खिए । धम्मारामे निरारम्भे उवसन्ते मुणी चरे Page #34 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ૨ ] (૮) આ લોકમાં સ્ત્રીઓ એ મનુષ્યની આસકિત છે. જેણે એમને જાણે છે, તેમનું સાધુપણું સફળ થયું છે. ૧૬ એ પ્રમાણે “સ્ત્રીઓ કાદવ જેવી મલિન છે એમ ગ્રહણ કરીને એમનાથી ફસાવું નહિ, પણ આત્મકલ્યાણની ગવેષણ કરતાં વિચરવું. ૧૭ (૯) ઉત્તમ સાધુએ પરીષહોને પરાજિત કરીને ગામમાં કે નગરમાં અથવા નિગમ-વાણિજ્ય પ્રધાન સ્થાનમાં કે રાજધાનીમાં એકાકી વિચરવું. ૧૮ અસમાન ભિક્ષુએ વિચરવું, કયાંય પરિગ્રહ કરવો નહિ - ગૃહસ્થામાં અનાસક્ત રહીને અનિકેતન-ગૃહ વિનાના એવા એણે વિહરવું. ૧૯ ૧. મૂળમાં રાત્રે શબ્દ છે. શાન્તિસૂરિ તેની સમજૂતી આપતાં લખે छ- ' लाढे ' त्ति लाढयति प्रासुकैषणीयाहारेण साधुगुणैर्वाऽऽत्मानं यापयतीति અઢ, ઝામિધા િવ રેશમેતત્વ (પત્ર ૧૦૭). અર્થાત એ પ્રમાણે નિર્દોષ આહાર વડે નિર્વાહ કરનાર સંયમી' એ ઝાઢ નો અર્થ હોય અથવા માત્ર પ્રશંસાવાચક એ દેશ્ય શબ્દ હોય. એ શબ્દનો ધ્વનિ એને દેશ્ય માનવા પ્રેરે એવો છે. ८ सङ्गो एस मणुस्साणं' जाओ लोगम्मि इथिओ । जस्स एया परिनाया सुकडं तस्स सामण्णं एयमादाय मेहावी पङ्कभूयाओ' इथिओ । नो ताहि विणिहन्निज्जा चरेज्जऽत्तगवेसए एग एव चरे लाढे अभिभूय परीसहे । गामे वा नगरे वावि निगमे वा रायहागिए असमागो चरे भिक्खू नेव कुज्जा परिग्गहं । असंसत्तो' गिहत्थेहिं अणिएओ परिव्वर ૨ મજૂતા રા ર ઉમૂવાડ. ૦ ૩ "gs. To I જ અમાળ, ર૦ : ૧ અને ૨૦ | Page #35 -------------------------------------------------------------------------- ________________ [ ઉત્તરાધ્યયન સુત્ર (૧૦) સ્મશાનમાં, શૂન્ય ગૃહમાં અથવા ઝાડ નીચે એણે ચેષ્ટારહિત અને એકલા બેસવું, અને બીજાને ત્રાસ આપ નહિ. ૨૦ - ત્યાં બેસીને એણે ઉપસર્ગો સહન કરવા ( ઉપસર્ગો પરત્વેની) શંકાથી ભય પામી, ઊઠીને બીજે સ્થાને ન જવું. ૨૧ (૧૧) ઊંચી અથવા નીચી શય્યા પ્રાપ્ત થાય તેથી તપસ્વી અને સામર્થ્યવાન ભિક્ષુએ મર્યાદાનું ઉલ્લંઘન કરવું નહિ; પાપદષ્ટિ રાખનાર ભિક્ષુ પતિત થાય છે. ૨૨ એકાન્ત, સારી કે નરસી વસતિ પ્રાપ્ત થતાં “એક રાત્રિમાં ૧. યાકોબીએ કચ્છમાણસ પાઠ સ્વીકાર્યો છે; ચૂર્ણિમાં તથા શાતિસૂરિ અને નેમિચન્દ્રની ટીકાઓમાં નિાળા પાઠ છે, જો કે તેથી અર્થમાં કંઈ ખાસ ફેર પડતો નથી. ૨ શય્યાવસતિઉતારે. પહેલાં સાધુઓ કઈ ઘરમાં શય્યા પાથરવા જેટલી જગ્યા મેળવી લેતા. એ તેમને ઉતારે. “વસતિ ” અથવા ઉપાશ્રય પછી થયા, પણ “ શય્યા ' શબ્દ નવા લાક્ષણિક અર્થમાં પ્રયા ચાલુ રહ્યો. ૩. મળમાં વરિ (એકાન્ત’) શબ્દ છે. ટીકાકારોએ તેને અર્થ સ્ત્રી આદિથી રહિત ” એ કર્યો છે १० सुसाणे सुन्नगारे वा रुक्खमूले व एगो । अकुक्कुओ निसीएज्जा न य वित्तासए परं तत्थ से अच्छमाणस्स' उवसग्गाऽभिधारए । सङ्काभीओ न गच्छेज्जा उद्वित्ता अन्नमासणं ११ उच्चावयाहिं सेज्जाहिं तवस्सी भिक्खु थामवं नातिवेलं' विहन्नेज्जा' पावदिट्ठी विहन्नइ पइरिकं ५ वसयं लबुं कल्लाणं अदु पाक्यं । किमेगराई करिस्पद एवं तत्थहियासए ૨ જિના. ૨ ના૪. સાતo | ૩ વિકા , રૂા. છ વિસ્મરું શro કggવદ્યર્થ. રાજુo | મહુવા. રસાવા Page #36 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ૨ ], મને શું થઈ જવાનું છે ? એમ વિચારીને ભિક્ષએ ત્યાં (સુખ અથવા) દુ:ખ સહન કરી લેવું. ૨૩. (૧૨) કેઈ માણસ ભિક્ષુને કઠોર શબ્દ કહે તે ભિક્ષુએ એની સામે કેપ કરવો નહિ; એમ કરવાથી) એ મૂના જે બને છે, માટે ભિક્ષુએ કેપ ન કરે. ૨૪ કઠોર, દારુણ અને ગ્રામકંટક ભાષા સાંભળવામાં આવે તે ભિએ મૌન ધારણ કરીને એની ઉપેક્ષા કરવી એ વાણીને મનમાં લાવવી નહિ. ૨૫ ' (૧૩) કે મારે તે પણ ભિલું કેપ ન કરે, કે મનથી પણ એના ઉપર દ્વેષ ન કરે. ક્ષમાને ઉત્તમ જાણને ભિક્ષુએ ધર્મનું ચિન્તન કરવું. ૨૬ સંયમી અને ઇન્દ્રિયનું દમન કરનાર શ્રમણને કયાંક કઈ હશે તે “જીવને નાશ થતું નથી એ પ્રમાણે એ સંયમી શ્રમણે ચિન્તન કરવું. ૨૭ ૧. મૂળમાં (. ગ્રામ ) છે. ટીકાકારે ગ્રામનો અર્થ ઈન્દ્રિયગ્રામ' કરે છે. ઈન્દ્રિયોને કંટક જેવી અકારી લાગે એવી વાણું ते गामकंटगा भासा. १२ अकोसेज्जा परे भिक्खु न तेसिं पडिसंजले । सरिसो होइ बालाणं तम्हा भिक्खू न संजले सोच्चाणं फरुसा भासा दारुणा गामकण्टगा। तुसिणीओ उवेहेज्जा न ताओ मणसीकरे १३ हओ न संजले भिक्खू मणं पि न पओसए । तितिकवं परमं नच्चा भिक्खू धम्म विचिन्तए समण संजयं दन्तं हणेजा कोइ कत्थई । नत्थि जीवस्स नासु त्ति एवं पेहेज्ज संजए ૨ ક . રૂા/ Page #37 -------------------------------------------------------------------------- ________________ * ઉત્તરાધ્યયન સૂત્ર (૧૪) ‘અરે ! અનગાર ભિક્ષુનુ' જીવન ખરેખર નિત્ય દુષ્કર છે, કારણ એને સર્વ વસ્તુ યાચના કરવાથી જ મળે છે, યાચના વિના કંઈ મળતું નથી. ૨૮ ax ગેાથરીને માટે (ગૃહસ્થને ઘેર) પ્રવેશી હાથ લાંખા કરવાનુ' સરળ નથી, માટે ગૃહવાસ એ જ સારા છે' એ પ્રમાણે ભિક્ષુએ ચિન્તન કરવુ' નહિ. ૨૯ (૧૫) ખીજાઓને (ગૃહસ્થાને) ત્યાં ભેજન થઈ રહ્યા પછી જ ભિક્ષાર્થે જવું. ભિક્ષા મળે કે ન મળે, પણ ડાહ્યા ભિક્ષુએ એ વિશે અનુતાપ કરવા નહિ. ૩૦, · આજે મને ભિક્ષા ન મળી, પરંતુ આવતી કાલે ભિક્ષાપ્રાપ્તિ થશે –જે આ પ્રમાણે ચિન્તન કરે છે તેને ભિક્ષાની અપ્રાપ્તિથી ખેદ થતા નથી. ૩૧ (૧૬) વેદનાથી અસ્વસ્થ થયેલા ભિક્ષુએ ઉત્પન્ન થયેલા દુ:ખને જાણીને અઢીતપણે પ્રજ્ઞાને સ્થિર કરવી; અને રાગથી ઘેરાવા છતાં એ દુ:ખ સહન કરવું. ૩૨ १४ दुक्करं खलु भो निच्चं अणगारस्स भिक्खुगो । सव्वं से जाइयं होइ नत्थि किंचि अजाइयं गोयरग्गपविट्ठस्स पाणी नो सुप्पसारए । सेओ अगारवा sिt भिक्खू न चिन्तए १५ परेस घासमेसेज्जा भोगणे परिणिडिए । लद्धे पिएडे अद्धे वा नाणुतप्पेज्ज पण्डिए अज्जेवाहं न लब्भामि अवि लाभो सुए सिया । जो एवं पडि चिक्खे अलाभो तं न तज्जए १६ नच्चा उप्पइयं दुक्खं वेयणाए दुहट्टिए | अदीणो थाव पन्नं पुट्ठो तत्थ हियास २८ २९ ܘ ३१ ३२ Page #38 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ૨] ભિક્ષએ રેગની ચિકિત્સા ઈચ્છવી નહિ, પણ આત્મશોધક બનીને સમાધિપૂર્વક રહેવું. ચિકિત્સા કરે કે કરાવે નહિ એમાં જ જ એનું શ્રામણ્ય છે. ૩૩ (૧૭) અલક અને રુક્ષ શરીરવાળા તપસ્વી સાધુને તૃણ ઉપર સૂવાથી ગામમાં પીડા થાય, તડકે પડવાથી અતુલ વેદના થાય તોપણ, એ જાણીને, તૃણથી પીડા પામેલા ભિક્ષુઓ વસ્ત્રનું સેવન કરતા નથી. ૩૪-૩૫ ' (૧૮) કાદવથી, રજદી, અથવા ગ્રીષ્મ ઋતુમાં તાપથી મલિન ગાત્રવાળા થયેલા બુદ્ધિમાન ભિક્ષુએ સાતસુખને માટે વિલાપ ન કરે. ૩૬ ૧. મળમાં સાચા (સં. અતુટા) ધ્રુવ તૈયTT એ પ્રમાણે પાઠ છે. પણ ચૂર્ણિકારે તિરસ્યા ર્ વેળા એ પાઠ સ્વીકાર્યો છે, અને તુવતીતિ તિરસ્યા વૈદ્રના એવી સમજુતી આપી છે (ચૂર્ણિ, પત્ર ૭૯). અભયદેવસૂરિએ તિહુમ ધ્રુવ વૈયા પાઠ લીધે છે, પરંતુ તિરસ્યા પાઠ પણ નંબો છે. તેઓ એ વિશે લખે છે- “ તિરસ ” ત્તિ સૂત્રત્વોત્તૌIિ, ચા ગ્રીન પ્રસ્તાવાત મનોવાकायान्... दोलतीव स्वभावचलनेन त्रिदुला, पाठान्तरस्तु ' अतुला विपुला वा । ( પત્ર ૧૨૧ ). तेगिच्छं' नाभिनन्देज्जा संचिक्खऽत्तगवेसए । एवं खु तस्स सामण्णं जं न कुज्जा न कारवे १७ अचेलगस्स लूहस्स संजयस्स तवस्सिणो । तणेसु सयमाणस्स हुज्जा गायविराहणा आयवस्स निवाएण अउला हवइ वेयणा । एवं नच्चा न सेवन्ति तन्तुजं तणतज्जिया १८ किलिन्नगाए मेहावी पङ्केण व रएण वा। प्रिंसु वा परितावेण सायं नो परिदेवए ૨. તે શro . ૨. વરિયાવેજ. ર૦ Page #39 -------------------------------------------------------------------------- ________________ [ ઉત્તરાધ્યયન સૂત્ર નિર્જરાપેક્ષી ભિક્ષુએ એ સહન કરવું, અને સર્વોત્તમ આર્યધર્મ (પાલન કરતાં) શરીરના અંત આવે ત્યાંસુધી મેલ કાચા ઉપર ધારણ કરવા. ૩૭ (૧૯) સ્વામી અભિવાદન કરે, ઊઠીને સત્કાર કરે અથવા ભાજનાદિ માટે નિમ ંત્રણ આપે એવી ઇચ્છા જે રાખે છે તેમની સ્પૃહા મુનિએ ન રાખવી. ૩૮ અલ્પ કષાયવાળા, અલ્પ ઈચ્છાવાળા, અજ્ઞાત ગૃહસ્થાને ત્યાં ભિક્ષા માટે જનાર, અલાલુપ ભિક્ષુએ રસમાં આસક્ત ન થવું, અને પ્રજ્ઞાાન એવા એણે અનુતપ ન કરવા. ૩૯ (૨૦) “ ખરેખર, મેં પૂર્વે અજ્ઞાનરૂપી ફળ આપનારાં (જ્ઞાનાવરણીય) કર્યાં કર્યા, જેથી કોઈ મને કંઇક વિશે પૂછે તે એ હું જાણી શકતા નથી. પૂર્વે કરેલાં, અજ્ઞાનરૂપી ફળ આપનારાં કર્મ પછીથી ઉદય પામે છે. ” એ પ્રમાણે કર્મના વિપાક જાણીને ૧ નિર્જરા એટલે કક્ષય. નિરાપેક્ષી એટલે કક્ષયની અપેક્ષા ૨ ૮ સ્વામી 'તે। અર્થ ટીકાકારા રાજા વગેરે સમૃદ્ધ વ્યક્તિ' એવા કરે છે. રાખતા. ૧ R ૩ वेज निज्जरापेही आरियं' धम्मऽणुत्तरं । जाव सरीरभेओ त्ति जलं कारण धारए १९ अभिवायणमन्मुट्ठाणं सामी कुज्ज निमन्तणं । जे ताई पडि सेवन्ति न तेसिं पीहए मुणी अणुकसाई अपिच्छे अन्नाएसी अलोलुए । रसेसु नाणुगिज्झेला नाणुतप्पेञ्ज पन्नवं २० से नूणं मए पुव्वं कम्माऽणाणफला कडा | जेणाहं नाभिजानामि पुट्ठो के कण्हुई अह पच्छा उदिजन्ति कम्माडणाणकला कडा ! एवमस्सामि अप्पाणं नच्चा कम्मविवागयं ૪ સર્ १ બાય. મા૦।૨°૪. ૦ | રૂ મુન્ના. શા૦ । 2 ૩ન્તિ. શા૦ | ३७ ૨૮ ३९ Lo Page #40 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ૨ ] ર૭. આત્માને આશ્વાસન આપવું. ૪૦-૪૧ (૨૧) “ હું મૈથુનથી નિવૃત્ત થયે તથા સંયમ પાળે એ નિરર્થક છે, કારણ કે ધર્મ એ કલ્યાણકારી છે કે પાપકારી એ હું સાક્ષાત જાણી શકતો નથી. તપ અને ઉપધાનને સ્વીકાર કરીને અને સાધુની પ્રતિમાઓ ગ્રહણ કરીને એ રીતે વિહરવા છતાં મારું છઘ-જ્ઞાનાવરણાદિ કર્મ દૂર થતું નથી. કર–૪૩ (૨૨) ખરેખર પલેક નથી અથવા તપસ્વીની ઋદ્ધિ પણ નથી. અથવા (સાધુપણું ગ્રહણ કરીને) હું ઠગાયો છું”—એ પ્રમાણે ભિક્ષુએ ચિન્તન ન કરવું. ૪૪ “ જિનેશ્વર થઈ ગયા છે, વિદેહાદિ ક્ષેત્રોમાં) જિનેશ્વર છે, અને ભવિષ્યમાં થશે એમ જેઓએ કહ્યું છે તે મિથ્યા છે ” એ પ્રમાણે ભિક્ષુએ ન ચિંતવવું. ૪૫ આ સર્વ પરીષહે કાશ્યપે કહેલા છે, જે (જાણીને) એમાંના કોઈ વડે પીડાયા છતાં ભિક્ષુ હણાય નહિ-તપોભ્રષ્ટ થાય નહિ. ૪૬ એ પ્રમાણે હું કહું છું. २१ निरहगम्मि विरओ मेहुणाओ सुसंबुडो । जो सकरवं नाभिजागामि धम्मं कल्लाणपावग तबोवहाणमादाय पडिमं पडिवज्जओ। एवं पि विहरओ मे छउमं न निवट्टई २२ नत्थि नूणं परलोए इड्रो वापि तवस्सिणो। अदुवा वञ्चिओ मि त्ति इइ भिक्खू न चिन्तए अभू जिणा अस्थि जिणा अदुवावि भविस्सई । मुसं ते एवमाहंसु. इइ भिक्खू न चिन्तए एए परीसहे3 सव्वे कासवेण पवेइया । जे भिक्खू न विहन्नेज्जा' पुट्ठो केणइ कन्हुई ४६ त्ति बेमि ૬. નિય. ફા ! ૨. જે. શા. રૂ. રપતા શrs ! ૪ નિદાચા. ફા ! ક. વિજ્ઞા . ફા ! . Fog શા | કર Page #41 -------------------------------------------------------------------------- ________________ 1 ઉત્તરાધ્યયન સૂત્ર અધ્યયન ૩ ચતુરંગીયા [ “ચાર અંગે વિષે”] આ જગતમાં પ્રાણને માટે ચાર પરમ અંગો (ધર્મનાં ચાર પ્રધાને કારણે) દુર્લભ છે—મનુષ્યત્વ, કૃતિ, શ્રદ્ધા, અને સંયમને વિશે વિર્ય. ૧ વિવિધ પ્રકારનાં કર્મ કરીને વિવિધ પ્રકારનાં ગે અને જાતિમાં થયેલી પ્રજા પૃથક રીતે જગતને ભરી રહેલ છે, અને એનાથી સંસાર થયેલ છે. ૨ કર્માનુસાર પ્રાણી કઈ વાર દેવકમાં, કઈ વાર નરકમાં, અને કોઈ વાર આસુરી યોનિમાં જાય છે. ૩ કઈ વાર તે ક્ષત્રિય થાય છે, ચાંડાલ અથવા બેકકસ ૧. ચાંડાલ અને બુક્કસ વિશે ટીકાકારો લખે છે-બ્રાહ્મણથી શુદ્ધ સ્ત્રીમાં ઉત્પન્ન થયેલે તે નિષાદ, બ્રાહ્મણથી વૈશ્ય સ્ત્રીમાં ઉત્પન્ન થયેલ चत्तारि परमगाणि दुल्लहाणीह जन्तुणो। माणुसत्तं सुई सद्धा संजमम्मि य वीरियं समावन्ना गं' संसारे नाणागोत्तासु जाइसु। कम्मा नानाविहा कडे पुढो विस्संभिया पया एगया देवलोएसु नरएसु वि एगया। एगया आसुरं कायं आहाकम्मे हिं गच्छई एगया खत्तिओ हाइ तओ चण्डालबोकसो । तओ कीडपयशो य ती कुन्थुपिीलिया ૨. . શo I ૨. વોલ. રાવ | ગુજ. શાહ | Page #42 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ૩] થાય છે, કીડો કે પતંગ થાય છે, અને કુંથ કે કીડી થાય છે. ૪ 'કર્મરૂપી કિબિષ–મલિનતાવાળાં પ્રાણીઓ નિચક્રમાં –સંસારચકમાં ફર્યા કરે છે, પરંતુ સર્વ અર્થોની પ્રાપ્તિની બાબતમાં ક્ષત્રિની જેમ, સંસારને વિશે નિવેદ પામતાં નથી. ૫ કર્મના પ્રસંગથી મૂઢ થયેલાં, બહુ વેદના પામેલાં, દુ:ખી પ્રાણીઓ અમાનુષી યોનિઓમાં પડીને પીડાય છે. ૬. કદાચિત્ કર્મો કમિક રીતે ક્ષીણ થયા પછી શુદ્ધિને પ્રાપ્ત થયેલા જ મનુષ્યપણાને પામે છે. ૭ મનુષ્ય શરીર પ્રાપ્ત કર્યા પછી પણ ધર્મનું શ્રવણ દુર્લભ છે, કે જે સાંભળીને પ્રાણુઓ તપ, ક્ષમા અને અહિંસાને સ્વીકાર કરે છે. ૮ તે અંબઇ, નિષાદથી અંબઇ મીમાં ઉત્પન્ન થયેલે તે બોસ. ટીકાકારોની સમજૂતી મુજબ, ચાંડાલ એટલે “માતંગ,’ અથવા શુદ્ર વડે બ્રાહ્મણ સ્ત્રીમાં ઉત્પન્ન થયેલ સંતાન ચાંડાલ. અર્થાત અહીં “ક્ષત્રિય” વડે ઉત્તમ જાતિઓ, “ચાંડાલ વડે નીચ જાતિઓ, અને બે સ” વડે સંકીર્ણ જાતિઓ સૂચવેલી છે (શાન્તિસૂરિની ટીકા, પત્ર ૧૮૨-૮૩; નેમિચન્દ્રની ટીકા, પત્ર ૬૭-૬૮; ચૂર્ણિ, પત્ર ૯૬-૯૭) एवमावट्टजोणीसु पाणिणो कम्मकिव्विसा। न निविज्जन्ति संसारे सव्वष्ठेसु व खत्तिया कम्मसङ्गेहि सम्मूढा दुक्खिया बहुवेयणा। अमाणुसासु जोणीसु विनिहम्मन्ति' पाणिणो कम्माणं तु पहाणाए आणुपुची कयाइ उ। जीवा सोहिमणुप्पत्ता आययन्ति मणुस्सयं माणुस्सं विग्गहं लद्धं सुई धम्मस्स दुल्लहा । जं सोच्चा पडिवज्जन्ति तवं खन्तिमहिंसयं ૨. "f to ૨. વિnિ. To Page #43 -------------------------------------------------------------------------- ________________ [ ઉત્તરધ્યયન સૂત્ર કદાચિત્ શ્રવણ પ્રાપ્ત થયા પછી પણ એમાં શ્રદ્ધા થવી એ પરમ દુર્લભ છે. ન્યાયે પપન્ન ધર્મમાર્ગનું શ્રવણ કર્યા પછી ઘણાએ ભ્રષ્ટ થાય છે. ૯ ધર્મશ્રવણ કરીને એમાં શ્રદ્ધા ધરાવ્યા પછી પણ સંયમને વિશે વિર્ય દુર્લભ છે. ઘણા ધર્મ પ્રત્યે રુચિ ધરાવતા હોવા છતાં એને અંગીકાર કરી શકતા નથી. ૧૦ મનુષ્યત્વને પામેલ જે જીવ ધર્મ સાંભળીને એમાં શ્રદ્ધા કરે છે તે તપસ્વી બની, સામર્થ્ય પ્રાપ્ત કરી, સંયમી થઈને કર્મરજને ખંખેરી નાખે છે. ૧૧ બાજુ બનેલા (જીવ)ની શુદ્ધિ થાય છે, શુદ્ધિ પામેલામાં ધર્મ રહે છે. (પછી એ જીવ) ઘી વડે સિંચાયેલા અગ્નિની જેમ શ્રેષ્ઠ નિર્વાણને પામે છે. ૧૨ ૧. ચૂર્ણિકાર ( પત્ર ૯૯) અને શાન્તિસૂરિએ (પત્ર ૧૮૬) નેધ્યું છે તે પ્રમાણે નાગાજુનીય પાઠપરંપરામાં આ આખા સૂત્રને પાઠ નીચે મુજબ ભિન્ન છે-ચતુદ્ધા સંપરું હું હવ તાવ મા તે તેને તેને ઘસિત્તે વ વવ . (ચાર પ્રકારની સંપત્તિ પ્રાપ્ત કરીને મનુષ્ય આ જ લોકમાં ઘીથી સિંચાયેલા અગ્નિની જેમ, તેજ વડે જાજવલ્યમાન થઈ શેભે છે.) आहच्च सवणं लड़े सद्धा परमदुल्लहा सोच्चा नेआउयं मग्गं बहके परिभस्सई सुई च लद्धं सद्धं च वीरियं पुण दुल्लहं बहवे रोयमाणा वि नो य णं पडिवज्जई माणुसत्तंमि आयाओ जो धम्म सोच्च सद्दहे तस्वसी वीरियं लक्षु संवुडे निदुणे स्यं सोही उज्जुयभूयस्स धम्मो सुद्धरस चिट्ठई निव्वाणं परमं जाइ घयसित्ति न पावए ૨. વિષg. To ! Page #44 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ૩] ૭૧ કર્મના હેતુને દૂર કર, ક્ષમાથી કીર્તિ પ્રાપ્ત કર. (એમ કરનાર મનુષ્ય) પાર્થિવ શરીરને ત્યાગ કરીને ઊર્વ દિશામાં જાય છે. ૧૩ વિવિધ પ્રકારનાં શીલ વડે એક એકથી ચઢિયાતા (અથવા એક એકથી ઊંચે રહેલાં સ્વર્ગોમાં વસનારા) યક્ષે થાય છે. અતિશય દેદીપ્યમાન મહાશુકની-ચંદ્ર-સૂર્યની જેમ દીપતા, (સ્વર્ગમાંથી) ચ્યવન થવાનું જ નથી એમ માનતા, દૈવી જોગોમાં આસક્ત તથા ઈચછાનુસાર રૂપ ધારણ કરનારા તેઓ સેંકડે પૂર્વ સુધી કપિમાં–દેવલોકમાં ઊંચે વસે છે. ૧૪-૧૫ ત્યાં યથાસ્થાને વસીને આયુને ક્ષય થતાં ગ્રુત થઈને એ દેવે મનુષ્યનિમાં આવે છે, અને ત્યાં એઓ દશ અંગવાળા (દશ પ્રકારની ઉત્તમોત્તમ સમૃદ્ધિવાળા) થઈને જન્મે છે. ૧૬ ૧. “યક્ષ શબ્દ ચમ્ (યજન કરવું) ધાતુ ઉપરથી છે, અને એને મૂળ અર્થ “દેવ” થાય છે. અહીં પ્રવેગ મૂળ અર્થમાં જ છે. ૨. ચોરાશી લાખને ચોરાશી લાખ વડે ગુણવાથી જે સંખ્યા આવે તેટલાં વર્ષ–એટલે એક પૂર્વ. विगिञ्च कम्मुणो हेउं जसं संचिणु खन्तिए सरीरं पाढवं हिच्चा उर्दू पक्कमई दिसं विसालिसे हिं सीलेहिं जवखा उत्तर-उत्तरा महासुका व दिप्पन्ता मन्नता अपुणच्चवं अप्पिया देवकामाणं कामरूवविउविणो उड्डू कप्पेसु चिट्ठन्ति पुया वाससया बहू तत्थ ठिच्चा जहाठाणं जक्खा आउक्खए चुया उविन्तिं' माणुमं जोणि से दसले भिजायएर ૨. નિત્ત. શાર. ૨. મનાય. શrs | Page #45 -------------------------------------------------------------------------- ________________ [ ઉત્તરાધ્યયન સુત્ર ક્ષેત્ર, ગૃહ, સુવર્ણ, પશુઓ, દાસે અને નોકરે-આ ચાર કામસ્ક (વિલાસના હેતુરૂપ પુદ્ગલસમૂહ) જ્યાં હોય ત્યાં એ ઉત્પન્ન થાય છે. ૧૭ એ મિત્રવાન, બંધમાન, ઉચ્ચ ગેત્રવાળે, કાન્તિમાન, રેગરહિત, મહાપ્રાજ્ઞ, વિનીત, યશસ્વી અને બલવાન થાય છે. ૧૮ આયુ પર્યત અનુપમ માનવભેગો ભેગવીને, પૂર્વ જન્મમાં વિશુદ્ધ સદ્ધર્મનું અનુસરણ કર્યું હોવાને કારણે શુદ્ધ બધ પ્રાપ્ત કરીને, (ઉપર્યુક્ત) ચાર અંગોને દુર્લભ સમજી સંયમ અંગીકાર કરીને, તથા તપ વડે કર્મા શે ક્ષીણ કરીને એ શાશ્વત સિદ્ધ થાય છે. ૧૯-૨૦ એ પ્રમાણે હું કહું છું. ૧. “ વિલાસના હેતુરૂપ પુદ્ગલસમૂહ.' ક્ષેત્ર અને ગૃહ એટલે એક સ્કલ્પ, સુવર્ણ એ બીજો અધ, પશુઓ એ ત્રીજે સ્કન્ધ, દાસો અને નેકરે એ ચોથા સ્કન્ધએ પ્રમાણે ચાર કામસ્કો સમજવાના છે. ૧૬ મા સૂત્રમાં સૂચવેલાં દશ અંગે પૈકી એક અંગ તે આ ચાર કામકળે. બાકીનાં નવ અંગોને નિર્દેશ ૧૮ મા સૂત્રમાં કર્યો છે. खेत्तं वत्थु हिरण्णं च पसको दासपोरुसं चत्तारि कामखन्धाणि तत्थ से उववज्जई मित्तवं नायवं होइ उच्चगोए य वणवं अप्पायके महापन्ने अभिजाए जसो बले भोच्चा माणु-सए भोए अप्पडिरूवे अहाउयं पुट्विं विसुद्धसद्धम्मे केवलं बोहि बुझिया चउरङ्ग दुल्लहं मत्ता संजम पडिवजिया तवसा 'धुतकम्मसे सिद्धे हवइ सासए 1. ૨૦ त्ति बेमि ૨. પુ. રાજs ! Page #46 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ૪] અધ્યયન ક અસંસ્કૃત [ “ સંધાય નહિ એવું ''] જીવિત સંધાય એવું નથી, માટે પ્રમાદ કરશે નહિ. જરા પ્રસ્ત થયેલાને માટે કે શરણ નથી. પ્રમાદી, હિંસક, અસંયમી છે કે (શરણુ) જશે, એ વિચારે. ૧ જે મનુ, કુમતિ ગ્રહણ કરીને પાપકર્મો વડે ધનનું ઉપાર્જન કરે છે તેઓ (અશુભ અનુભાથી) પ્રવર્તિત થયેલા હે એ ધનને (અહીં જ) ત્યાગ કરી, વેરથી બંધાઈને નરકમાં જાય છે, એ જુએ.૩ ૨ ખાતરના દ્વાર આગળ પકડાયેલો પાપકારી ચોર પિતાના ૧. મળમાં અસંવર્ગે (સ. અવંત) શબ્દ છે. ટીકાકારો એને અર્થ અસંસ્કરણીય '– સંધાય નહિ એવું' કરે છે. છે૨. મૂળમાં મહું જાય એ પાઠ છે. ચૂર્ણિકાર (પત્ર ૧૧૦) અને અને શાંતિરિએ (પત્ર ૨૦૬) માર્ચ થાય એવું પાઠાન્તર પણ નોંધ્યું છે, અને ત્યાં ગમય ને અર્થ ગમત-કુમત, નાસ્તિકાદિમત” એ આપે છે ૩. યાકેબીની વાચનામાં પાસપાિ નરે (મેહદિ પાશ વડે પ્રવર્તમાન થયેલા મનુષ્ય) એવો પાઠ છે. નેમિચંદ્ર એ પાઠ સ્વીકાર્યો છે પણ ચૂર્ણિકાર અને શાન્તિસૂરિએ જ્ઞાન વયાિ નરે એમ શબદો છૂટા પાડ્યા છે ઘર ને અર્થ તેમણે “ જુઓ ' (સં. વર) એ કર્યો છે. એને અનુસરીને અહોં અનુવાદ કર્યો છે. યાકેબીની વાચનામાં ઘાસપત્તિ એ આ શબ્દ નરેનું વિશેષણ બને છે. असंखयं जीविय मा पमोयए जरोवणीयस्य हु नत्थि ताणं । एवं वियाणाहि जणे पमत्ते कण्णु विहिंसा अजया गहिन्ति १ जे पावकम्मे हि धणं मणूसा समाययन्ती अमई गहाय । पहाय ते पासपयट्टिए नरे वेराणुबद्धा नरयं उवेन्ति २ तेणे जहा सन्धिमुहे गहीए सकम्मुणा किच्चइ पावकारी । एवं पया पेच्च इहं च लोए कडाण कम्माण न मुक्ख अस्थि ३ Page #47 -------------------------------------------------------------------------- ________________ [ ઉત્તરાધ્યયન સૂત્ર કર્મોથી જ જેમ કપાઈ જાય છે તે આ લાકમાં અને પરોાકમાં જીવાનું સમજવુ. કરેલાં કર્મોમાંથી, તે ભાગન્યા વિના, મુક્તિ નથી. ૩ સંસારને પામેલેા જીવ પારકાને અર્થે તથા સાધારણર એવું જે કર્મ કરે છે તે કર્મના વિપાકકાળે (ભાગવવાના સમયે) ખાંધવા વતા દર્શાવતા નથી, ૪ પ્રમાદી જીવ આ લાકમાં કે પરલોકમાં ધનથી રક્ષણ મેળવી શકતા નથી. અનંત અંધકારમાં દીવા બુઝાઈ જાય તેની જેમ એણે ન્યાયસંગત ધર્મને જોયા છતાંયે ન જોવા ખરાખર છે.. પ ૧. આ નિર્દેશ પરત્વે ચૂર્ણિકાર (પત્ર ૧૧૦) શાન્તિસૂરિ (પત્ર ૨ ૦૭), અને નેમિય’કે (પત્ર ૮૧) નીચેના આશયની કથા આપી છે-કેક નગરમાં એક ચાર હતા. એક વાર તે કોઇના ઘરમાં કોટનાં કોસીર્સાના આકારનું ખાતર પડવા લાગ્યા. તે ખેદતા હતા ત્યારે જ ધરનો માલિક તણી ગયા. ચાર અંદર અર્ધો પેડા તે વખતે તેણે ચેરના પગ પકડયા, એટલે બહાર રહેલા બીજા ચારે પેલા અંદરના ચેરને બહાર ખેંચી લેવા માટે તેના હાથ પકડવા એ પ્રમાણે એ બાજુથી એ સમ મનુષ્ય ખેંચવા લાગ્યા, તેથી પેાતે જ બનાવેલાં કૈાસીસાં આકારના ખાતરના કાંગરા વાગતાં તેનું શરીર કપાઈ ગયું. ખાતર અનેક પ્રકારનાં હેાય છે-કલશાકૃતિ, ન'દ્યાવત' આકૃતિ, પદ્માકૃતિ, પુરુષાકૃતિ ત્યાદિ–એમ આ ટીકાકારો નાંધે છે ‘ મૃચ્છકટિક’ માં પણુ વિવિધ પ્રકારનાં ખાતરનેા રસિક ઉલ્લેખ છે ! વળી જુએ ‘કુમાર' માસિકના ૩૦૦ મા અંકમાં મારા લેખ · પ્રાચીન સાહિત્યમાં ચારશાસ્ત્ર.’ ૨. સાધારણ ક' 'નેા અથ ટીકાકારા ‘ પેાતાના તથા પારકાના લાભ અર્થે કરેલું સાધારણ ક` ' એવા કરે છે. संसारमावन्न परस्य अट्ठा साहारणं जं च करेइ कम्मं । कम्मस्स ते तस्स उ वेयकाले न बन्धवा बन्धवयं उवेन्ति ४ वित्तेण ताणे न लभे पमत्तो' इमम्मि लोए अदुवा परत्था | दीव पणs व अणन्तमोहे नेयाउयं दहुम: हुमेव ५ શું પમતે. રાજ । Page #48 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ૪] બીજાઓ ઊંઘતા હોય ત્યારે જાગ્રત રહેનાર, આશુપ્રજ્ઞતીવ્રબુદ્ધિ પંડિત વિશ્વાસ ન કરે-નિશ્ચિત્ત ન રહે. કાળ ઘેર છે અને શરીર નિર્બળ છે, માટે ભાચુંડ પક્ષીની જેમ અપ્રમત્તપણે વિચર. ૬ આ જગતની કઈ પણ વસ્તુને પાશ માનીને, સાવધ થઈને પગલાં મૂકવાં. જ્યાં સુધી વિશિષ્ટ લાભ–ધર્મપ્રાપ્તિ થાય ત્યાં સુધી જીવિતને લંબાવીને, પછી ( આ શરીરથી નિર્જ થઈ શકે તેમ નથી એમ) જાણીને કર્મમલને નાશ કરનારે (શરીરત્યાગ કરવો. ૭ કેળવે અને કવચધારી ઘેડે જેમ વિજય મેળવે છે તેમ સ્વછંદને નિરોધ કરવાથી જીવ મેક્ષ પામે છે. યુવાવસ્થાના ૧. સર ચા નિરા નાં મતાનાં તયાં ગાર્ડ્સ સંચમી. એ ગીતાબ્લેક. ૨. ભાડ કે ભાખંડ એ એક પ્રચંડકાય કાલ્પનિક પક્ષી છે. તેને બે ચાંચ હોય છે, પણ શરીર એક જ હોય છે. બીજા કેટલાક ઉલ્લેખ મુજબ, ભાડના એક શરીરમાં છવ બે હોય છે, ચાંચ બે હેાય છે અને પગ ત્રણ હેય છે. બે ચાંચ અને જે આત્માવાળા તેના શરીરને અત્યંત અપ્રમત્તપણે નિવોહ કરવાનું હોય છે. જરા પણું પ્રમાદ થતાં અવશ્ય મૃત્યુ થાય છે. આથી જૈન શાસ્ત્રોમાં અપ્રમાદના વિષયમાં વારંવાર ભાડનું ઉદ હરણ આપવામાં આવેલું છે. “કલ્પસૂત્ર” માં ભગવાન મહાવીરને મા ઉલ્લી ૩ પૂણે- “ ભાચુંડ પક્ષીની જેમ અપ્રમત્ત” કહ્યા છે. પ્રાચીન સાહિત્યમાં ભારુડને લગતી કેટલીક કથાઓ પણ મળે છે. આ સંબંધમાં વિશેષ માટે જુઓ સોળમાં ગુજરાતી સાહિત્ય સમેલનમાં મારો લેખ “ ભાડઃ લેકકલ્પનાનું એક પક્ષી.' (મુદિતઃ “વસ્તુપાલનું વિદ્યામંડળ અને બીજા લેખો ' માં ) सुत्तेसु यावी पडिबुद्धजीवो न वीससे पण्डिए आसुपन्ने । घोग मुहुत्ता अबलं सरीरं भारुण्डपक्रवी व चरप्पमत्ते ६ चरे पयाई परिसङ्कमाणो जं किञ्चि पास इह मन्नमाणो। लाभन्तरे जीविय वृहइत्ता पच्छा परिन्नाय मलावधंसी ७ छन्दनिराहेण उवेइ मोक्वं आसे जहा सिक्खियवम्मधारी । पुवाई वासाई चरऽपमत्तो' तम्हा मुणी खिप्पमुवेइ मोक्खं ८ ૨. . . ! Page #49 -------------------------------------------------------------------------- ________________ | ઉત્તરાધ્યયન સૂત્ર વર્ષોમાં અપ્રમત્ત થઈને વિચર, તેથી મુનિ શીધ્ર મોક્ષ પામે છે. ૮ ન શાશ્વતવાદીઓની ઉપમા-માન્યતા એવી છે કે “પહેલાં જે સિદ્ધ થયું નથી તે પછી સિદ્ધ થશે.” પરન્તુ આયુષ્ય શિથિલ થાય અને સમય જતાં શરીર તૂટવા માંડે ત્યારે તેઓ ખેદ પામે છે. ૯ તે આ વિવેક એકદમ કરી શકાતો નથી, માટે ઊઠીને, કામને ત્યાગ કરીને, લેકસ્વરૂપને મહર્ષિની જેમ સમતાપૂર્વક સમજીને આત્મરક્ષક બનીને અપ્રમત્તપણે વિચરવું. ૧૦ ' મેહના ગુણ ઉપર વારંવાર વિજય મેળવતાં વિચરતા ૧. મૂળમાં પુત્રારું વાસારું રડવમત્તો એમ છે. પુરું વાતારું ને અર્થ અહીં “ પૂર્વકાળનાં યુવાસ્થાનાં વર્ષો ' એ કર્યો છે. ટીકાકારો “પૂર્વીને અર્થ “મેટી સંખ્યાવાળું કાલપ્રમાણ' ( જુઓ પૃ. ૩૧, દિપણ ૨ ). એવો કરે છે. • * ૨. આત્મા મરણ પછી પણ રહે છે, અને તે કર્મોથી અલિપ્ત જ રહે છે એવો મત તે શાશ્વતવાદ. ટીક કરો આને અર્થ “ જુદી રીતે ધટાવે છે. ટીકાકારો શાશ્વતવાદીને અર્થ “નિરુપક્રમ આયુષ્યવાળા ' એવો કરે છે. નિરુપક્રમ આયુષ્યને કારણે તેઓ પોતાની જાતને શાશ્વતની જેમ માને છે માટે શાશ્વતવાદી. એવા શાશ્વતવાદીઓ “પહેલાં જે સિદ્ધ થયું નથી તે પછી સિદ્ધ થશે' એમ વિચારી શકે, પણ જલબુદબુદ સમાન આયુષ્યવાળા સામાન્ય મનુષ્ય નહિ-એમ ટીકાકારો સમજાવે છે. स पुवमेवं न लभेज्ज पच्छा एसो ऽवमा सासयवाइयाणं । विसीदई सिढिले आउयंमि कालोवणीए सरीरस्स भेदे ९ खिप्पं न सक्केइ विवेगमेउं तम्हा समुट्ठाय पहाय कामे। समिञ्च लोगं समयामहेसी अप्पाणरक्खी' चर' अप्पमत्ते. १० मुहं मुहं मोहगुणे जयन्तं अणेगरुवा समणं चरन्तं ।।... फासा फुसन्ती असमञ्जसं च न तेसि भिक्खू मणसा पउस्से ११ ૬. વિવલ. ફાડા ૨. મેg ! રૂ. ર. શo I. . વાઘજવી ર૦ / ૧૨છે. જા ! Page #50 -------------------------------------------------------------------------- ________________ અધ્યયત ૪] શ્રમણને અનેક પ્રકારના બાહ્ય સ્પર્શી-વિષયાદિ અસમંજસપણે સ્પર્શ કરે છે; પણ તેમને વિશે ભિક્ષુ પિતાનું મન દૂષિત ન થવા દે. ૧૧ મંદ મંદ બાહ્ય સ્પર્શી બહ લે માવનારા હોય છે, પણ તેવા પ્રકારના એ સ્પર્શોમાં મન ન કરવું. કોને દબાવ, માનને દૂર કરવું, કપટ છોડી દેવું, અને લોભને ત્યાગ કરવો. ૧૨ જે. પરપ્રવાદીઓ સંધાય નહિ એવા, તુચ્છ, રાગ અને, દ્વેષથી બંધાયેલા તથા પરવશ છે તેમને અધમી ગણ, તેમની જુગુપ્સા કરી, દેહ પડે ત્યાંસુધી સદ્ગણોની આકાંક્ષા કરવી. ૧૩ છે એ પ્રમાણે હું કહું છું. * ૧. અન્ય મતના સમર્થક–અન્યતીર્થિકો. - ૨. યાકેબીની વાચનામાં જોડવા ... એમ પાઠ છે. યાકેબીએ *સંવચાને “મલિન' એવો અર્થ કર્યો છે. પણ ટીકાકારોએ જે સંલયા પાઠ લીધે છે. નેમિચંદ્ર અને અર્થ તાત્વિક શુદ્ધિવાળા નહિ, પણ માત્ર બાહ્ય સંસ્કારવાળા એવો આપે છે ( પત્ર ૯૮). ચૂર્ણિકાર ( પત્ર ૧૨૬ ) અને શાતિસર એને બીજો એક અર્થ પણ આપે છે કે–સંઘચા એટલે જેઓ સંસ્કૃત વચન ઉપર પ્રીતિવાળા હાઈ વીતરાગની વાણી (જે પ્રાકૃતમાં છે) ઉપર દેષારોપણ કરે છે તેઓ, અથવા જેમનાં શારો સંસ્કૃત ભાષામાં છે એવા લેકે. પણ આ અધ્યયનના પહેલા જ લેકમાં ૩ વચનો જે અર્થ છે એ જોતાં તેમ જ અધ્યયનનું નામ પણ સંય-અસંસ્કૃત-છે એ જોતો એનાથી ભિન્ન અર્થમાં એના એ શબ્દ પ્રયોગ અધ્યયનના છેલ્લા કલેકમાં હોય એમ માનવું મુશ્કેલ છે. આથી વારંવને અર્થ અહીં ‘સંધાય નહિ એવા’ (જુએ શ્લોક ૧નો અનુવાદ) ક્યો છે, જેને લક્ષણાર્થ ‘અસમાધાનકારી,” બીજાઓ પ્રત્યે અસહિષ્ણુ” એવો થઈ શકે. મા જ ઘણા વદુટોણના તહળદુ ન જ્ઞા रविवज काहं विणएज्ज माणं मायं न सेवेज' पहेज लोहं १२ जे संखया तुच्छा परप्पवाई ते पिजदोसाणुगया परज्झा। एते अहम्मे त्ति दुगुञ्छमाणो कड़े गुणे जाव सरीरभेओ ॥ १३ ત્તિ સેમિ ૬. તે થક. રૂo | ૨. pp. રૂારૂ. ૧૩. . Page #51 -------------------------------------------------------------------------- ________________ [ ઉત્તરાધ્યયન સૂત્ર અધ્યયન ૫ અકામમરણીય [‘ઇચ્છા વિનાના મરણને લગતું મહાઓઘવાળા અને દુખેથી કરી શકાય એવા અર્ણવને એક પુરુષ તરી ગયાં. ત્યાં મહાપ્રજ્ઞાવાળા એક પુરુષે આ પ્રશ્નને ઉત્તર આપે. ૧ આ બે મારણબ્લિક સ્થાને કહ્યાં છે અકામમરણ અને સકામમરણ. ૨ બાળકનું (મૂર્ખ અથવા અજ્ઞાન જીવનું) અકામમરણ હોય છે, અને તે અનેક વાર થાય છે; પંડિતનું સકામમરણ હોય છે, અને તે વધુમાં વધુ એક વાર થાય છે. ૩ તેમાં આ પહેલું સ્થાન મહાવીરે વર્ણવેલું છે, કે જેમાં વિષયાસકત બાલ (મૂર્ખ અથવા અજ્ઞાન) ઘણું કર કર્મો કરે છે. ૪ ૧ આ કેવલીની બાબતમાં સમજવાનું છે. બીજા ચારિત્રીઓની બાબતમાં મુક્તિ પૂર્વે સાત અથવા આઠ વાર મરણ થાય છે. अण्णवंसि महाहंसि एगे तिण्णे दुरुत्तरं । तत्थ एगे महापन्ने इमं पण्हमुदाहरे सन्ति मे' य दुवे ठाणा अक्खाया मारणन्तिया ।। अकाममरणं चेव सकाममरणं तहा बालाणं अकामं तु मरणं असइं भवे । पण्डियाणं सकामं तु उक्कोसेण सई भवे तथिम पढमं ठाणं महावीरेण देसियं । कामगिद्धे जहा बाले भिसं कूराइ' कुबई ૬. ત્તિ છે. શre . ૨. સરિતા I રૂ. . To I ૪ ચમ. rs ! . . શ૦ | Page #52 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ૫ ] - કામગમાં આસક્ત થઈને જે કંઈ કુડા કર્મો આચરે છે તે (એમ માનતે હેય છે કે, પરલેક મેં જે નથી, અને આ આનંદ તે ચક્ષુપ્રત્યક્ષ છે. ૫ આ કામ હાથમાં આવેલા છે, પણ ભવિષ્યની બાબતે તે અનિશ્ચિત છે; પરલેકનું અસ્તિત્વ છે કે નહિ તે કેણ જાણે છે? ૬ હું તે લેકની સાથે રહીશ—એ પ્રમાણેની ધૃષ્ટતા બાલ કરે છે, અને કામગના અનુરાગ વડે કલેશ પામે છે. ૭ પછી તે ત્રસ અને સ્થાવર જીવો ઉપર દંડનો આરંભ કરે છે, અને કંઈ પ્રજનથી અથવા વિના પ્રજને ભૂતગ્રામ-પ્રાણિ- સંઘની હિંસા કરે છે. ૮ હિંસક, મૃષાવાદી, માય વી, ચાડિયે અને શઠ એ તે બાલન સુરા અને માંસ ખાતે “આ શ્રેય છે એમ માને છે. ૯ કાયા અને વાણીથી મત્ત, તથા ધનમાં અને સ્ત્રીઓમાં जे गिद्धे कामभोगेसु एगे कूडाय गच्छइ । न मे दिट्ट परे लाए चक्खूदिट्ठा इमा रई हत्थागया इमे कामा कालिया जे अणागया। को जाणइ परे लाए अत्थि वा नत्थि वा पुणो जमेण सद्धि हाक्खामि इइ बाले पगभई । कामभोगाणुराएणं केसं संपडिवजई तमओ से दण्डं समारभई तसेसु थावरेसु य । अट्टाए य अणट्टाए भूयग मं विहिसई हिंसे बाले मुसावाई माइल्ले पिसुणे सढे । भुंजमाणे सुरं मंस सेयमेयं नि मन्नई कायसा वयसा मत्त वित्ते गिद्धे य इत्थिसु । दुहओ मलं संचिणइ सिसुणागो व्व मट्टियं ૨. જી. રાવ . ૨. “ રા રૂ. વિજુબાજુ શo . Page #53 -------------------------------------------------------------------------- ________________ [ ઉત્તરાધ્યયન સૂત્ર આસક્ત થયેલું એ તે, અળસિયું જેમ બે પ્રકારે માટી એકત્ર કરે તેમાં બે પ્રકારે કમલને સંચય કરે છે. ૧૦ - પછી રેગથી પીડાતે તે પરિતાપ પામે છે, અને પોતાનાં કર્મો વિશે વિચાર કરતો તે પરલોકથી ભય પામે છે. ૧૧ - જ્યાં દુરાચારીએ જાય છે એવાં નરકનાં સ્થાન મેં સાંભળ્યાં છે, જ્યાં દૂર કર્મ કરારા બાલ અને ગાઢ વેદના પામે છે. ૧૨ ' મેં એ વિશે સાંભળ્યું છે તેમ, પિતે કરેલાં કર્મોથી ઔપપાતિક સ્થાનમાં (નરકમાં ૩ જતા તે પછીથી પરિતાપ પામે છે. ૧૩ ' જેમ ગાડીવાન, જાણવા છતાં, સપાટ રાજમાર્ગને ત્યાગ ' ૧. અળસિયું માટી ખાય છે તેમ જ માટીની વિષ્ટા કરે છે. મૂળમાં સિકુળાનો સ્ત્ર માિં પાઠ છે. ડો. યાકેબીએ સગુનાને અર્થ ‘નાગનું બચુ કર્યો છે, પણ ત્યાં અર્થની સંગતિ સધાતી નથી. પણ ટીકાકારોએ શિશુનાગ –કાસ થઃ એવી સ્પષ્ટતા કરી છે, એટલે એ શબ્દને “અળસિયું અર્થ લેવું જોઈએ ૨. બાહ્ય અને આત્યંતર પ્રવૃત્તિથી શરીરથી અને મનથી. ૩. દેવ અને નારક ગતિમાં છે ઉપપાતથી પેદા થાય છે માટે તે ઔપાતિક સ્થાન પણ અહીં ઔપપાતિક સ્થાન વડે માત્ર નરક સમજવાનું છે. • तओ पुट्ठो आयङ्केणं गिलाणो परितप्पई। पभीओ परलोगस्स कम्माणुप्पेहि अप्पणो सुया मे नरए ठाणा असीलाणं च जा गई। बालाणं कूरकम्माणं पगाढा जत्थ वेयणा तत्थोऽधवाइयं ठाणं जहा मे तमणुस्सुयं । आहाकम्मे हिं' गच्छन्तो सो पच्छा परितप्पई जहा सागडिओ जाणं समं हिच्चा महापहं । विसमं मग्गमोइण्णो अक्खे भग्गम्मि सोयई। ૨. મેવાસુરધું. રૂા. ૨. ગા”. શrs | Page #54 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન પ કરીને ખરબચડા માર્ગ ઉપર જતાં ધરી ભાંગી જવાથી શેક કરે છે તેમ, ધર્મોનું ઉલ્લંઘન કરીને અધમ ને સ્વીકાર કરી મૃત્યુમુખને પ્રાપ્ત થયેલા મૂર્ખ જન, ધરી ભાંગેલા ગાડીવાનની જેમ શાક કરે છે. ૧૪-૧૫ પછી મરણ ઉપસ્થિત થતાં તે માલ જન ભયથી ત્રાસ પામે છે અને ત્રિ-પાસા વડે? જિતાયેલા જુગારીની જેમ, અકામ મરણુ સરે છે. ૧૬ આ ા ખાલ જનેનુ અકામ મરણુ કહ્યું. હવે, સકામ મચ્છુ મારી પાસેથી સાંભળે. ૧૭ પંડિતાનું પુણ્યશાળી, સંયમી અને જિતેન્દ્રિય પુરુષાનું પ્રસન્ન અને વિન્નરહિત એવું મરણુ (પતિ મરણ), જે મેં સાંભળ્યું છે તે, સર્વ ભિક્ષુઓને અથવા સર્વ ગૃહસ્થાને પ્રાપ્ત થતું નથી, કારણ કે ૧. મૂળમાં ધુત ૬ હેમાલી એમ છે હિંતે અથ ટીકાકારો સદ ઉપરથી વાય (જુગારના દાવ) આપે છે પરંતુ સ્જિતા પાસે’ અર્થ સંસ્કૃતમાં પ્રસિદ્ધ હોઈ તે લેવે; ઉચત છે. ‘કલિ' અને ‘જુગાઃતા ગાઢ સબંધ મહાભારતના નલેાપાખ્યાન ઉપરથી સ્પષ્ટ થાય છે. ૧ एवं धम्मं विकम्म अहम्मे पडिवज्जिया । बाले मच्चुमुहं पत्ते अक्खे भग्गे व सोयई ओ से माणन्तंसि वाले सन्तसई भया । अकाममरणं मरईत्व कलिया जिए एयं अकाममरणं बालाणं तु पवेइयं । एतो सकाममरणं पण्डियागं सुणेह मे मरणं पिसपुणाणं जहा मेsय मणस्यं । विपन्नमा संजयाण बुसीमओ न इमं सव्वे भिक्खू न इमं सव्वेसुगारि । नाणासीलाय गाथा समसीला यभिखुणो છુ. મા. ૪૦ | ૨. મેય. શા । રૂ. શા. શા॰ । १५ १६ १७ १८ १९ Page #55 -------------------------------------------------------------------------- ________________ 1 ઉત્તરાધ્યયન સૂત્ર ગૃહસ્થનું શીલ વિવિધ પ્રકારનું હોય છે, અને ભિક્ષુએ પણ વિષમ શીલવાળા હોય છે. ૧૮-૧૯ કેટલાક ભિક્ષુઓ કરતાં કેટલાક) ગૃહસ્થો સંયમમાં અધિક હોય છે, પરંતુ સર્વ ગૃહસ્થ કરતાં સાધુઓ સંયમમાં અધિક હેય છે. ૨૦ વલ્કલ, ચર્મ, નગ્નત્વ, જટા, સંઘાટ (બૌદ્ધ સાધુનાં વસ્ત્ર) અને મુંડન-એ બધાં પણ દુરાચારી ભિક્ષુનું રક્ષણ કરી શકતાં નથી. ૨૧ માત્ર માગી ખાનાર પણ જે દુઃશીલ હોય તે નરકથી છૂટી શકતો નથી. ભિક્ષુ હોય કે ગૃહસ્થ, પણ જે તે સદાચારી હોય તે સ્વર્ગમાં જાય છે. ૨૨ શ્રદ્ધાવાન ગૃહસ્થ સામાયિક આદિ અંગેને આચરે, અને બન્ને પખવાડિયામાં એક રાત્રિ પણ પૌષધ પડવા ન દે. ૨૩ આ પ્રમાણે શિક્ષાનું આચરણ કરીને ગૃહવાસમાં પણ સુવ્રત એ તે આ ઔદ્યારિક શરીરથી મુક્ત થઈને દેવલોકમાં જાય છે. ૨૪ ૧. મૂળમાં વિષarો (સં. વિવે)–ચામડી અને સાંધા – છે. અર્થાત્ ઔદારિક શરીર. ૨. મળમાં નવવસોથે (સંચલનોન) - યક્ષો રહેતા હોય એવા લોકમાં (દેવલોકમાં) રહેવું તે. જુઓ પૃ. ૩૧, ટિ. ૧ सन्नि एगेहि भिक्खूहि गारत्था मजमुत्तरा । गारत्थेहि य सव्वेहि साहवो संजमुत्तरा चीराजिणं नगिणिणं जडी संघाडि मुण्डिणं । एयागि वि न तायन्ति दुस्सीलं परियागयं पिएडोलए दुस्सीले नरगाओ न मुच्चई। भिक्खाए वा निहत्थे वा सुव्बए गम्मई दिवं अगारि सामाइयङ्गाणि सड्डी काएण फासए । पोसहं दुहओ पक्वं एगरायं न हावए एवं सिक्खासमावन्ने गिहिवासे वि सुव्वए । मुच्चई छविपव्याओ गच्छे जक्खसलोगयं ૨. દા. શs | ૨. . સાવ Page #56 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ૫ ] હવે, જે સંવર (કર્મનિધિ) કરનાર ભિક્ષુ હોય છે તે સર્વ દુખેથી મુક્ત ક્ષગામી અથવા મહદ્ધિક દેવ-એ બેમાંથી એક થાય છે. ૨૫ ઉત્તમ, મેહરહિત, પ્રકાશમાન, અને દેવે વડે વ્યાપ્ત સ્થાનજ્યાં યશસ્વી, દીર્ધાયુ, ઋદ્ધિમાન, સમૃદ્ધ અને ઈચ્છાનુસાર રૂપ ધારણ કરનારા, જાણે હમણાં જ ઉત્પન્ન થયા હોય એવી કાન્તિવાળા, તથા અનેક સૂર્યોના જેવી દીપ્તિવાળા (દેવે રહે છે એવાં) તે સ્થાને માં-સંયમ અને તપની આરાધના કરીને ઉપશમ વડે પરિનિર્વત થયેલા પુરુષે, પછી ભલે તેઓ ભિક્ષુઓ હોય કે ગૃહસ્થ, જાય છે. ૨૬-૨૭–૨૮ એ પૂજનીય, સંયમી અને જિતેન્દ્રિય પુરુષને (આ વૃત્તાન્ત) સાંભળીને શીલવાન અને બહુશ્રુત જને મરણ સમીપે પણ ત્રાસ પામતા નથી. ૨૯ अह जे संवुडे भिक्खू दोण्हं अन्नयरे सिया । सबदुक्खपहीणे वा देवे वावि महिडिए उत्तराई विमोहाई 'जुइमन्ताऽणुपुचसो । समाइण्णाई जक्खेहि आवासाइं जसंसिणो दीहाउया इड्मिन्ता समिद्धा कामरूविणो । अहुणोववन्नसंकासा भुजो अन्चिमलिप्पभा ताणि ठाणाणि गच्छन्ति सिक्खित्ता संजमं तवं । भिक्खाए' वा गिहित्थे वा जे सन्तिपडिनिव्वुड तेसिं सोच्चा सपुज्जाणं संजयाण वुसीमओ । न संतसन्ति मरणन्ते सीलवन्तो बहुस्सुया - ૨. ગુ. શts ૨. મિરવા શ૦ ને રૂ નીરવત્તા. શાવા Page #57 -------------------------------------------------------------------------- ________________ [ ઉત્તરાધ્યયન, સૂત્ર (બને પ્રકારનાં મરણની) તુલના કરી, એમાંથી જે ઉત્તમ હોય તે (પંડિત મરણ) ગ્રહણ કરી, દયા ધર્મમાં કહેલ ક્ષમા વડે તે પ્રકારની ઉત્તમ આત્મસ્થિતિએ પહોંચીને મેધાવી પુરુષ પ્રશાન્ત થાય. ૩૦ ત્યારપછી (મૃત્યુને માટે યોગ્ય સમય આવે ત્યારે શ્રદ્ધાવાન સાધક પોતાના ગુરુની) સમીપ તે પ્રકારના મહર્ષને ત્યાર કરે, અને પિતાના દેહવિલયની આકાંક્ષા કરે. ૩૧ હવે, મરણકાળ પ્રાપ્ત થતાં સમુછયને અંત કરતે સુનિ ત્રણમાંથી એક પ્રકારે સકામ મરણ મરે છે. ૩૨ એ પ્રમાણે હું કહું છું. ૧. “અહો ! મારુ મરણ થશે એ પ્રકારનો ભયજનિત રોમાંચ. ૨. ટીકાકા અનુસાર, અંદરથી કામણ શરીરનો અને બહારથી દારિક શરીરનો ૩. સકામ મરણ ત્રણ પ્રકારનાં હોય છે. (૧) ભક્તપ્રત્યાખ્યાન એમાં મરણ પર્યત આહારનો ત્યાગ કરવાનો હોય છે. (૨) ઈ.ગત મરણ એમાં આહારને લાગુ કરવા ઉપરાંત હાલવા ચાલવાનું ક્ષેત્રે પણ મર્યાદિત કરવાનું હોય છે. (૩) પાદપપગમ: એમાં આહારનો ત્યાગ કરીને વૃક્ષની શાખાની જેમ નિશ્રેષ્ટપણે પડી રહેવાનું હોય છે. तुलिया विसेसमादाय दयाधम्मस्स खनिए । विप्पसीएज्ज मेहावी तहाभूएण अप्पणा तओ काले अभिप्पए सड्ढी तालिसमन्तिए । विणएज्ज लोमहरिसं भेयं देहस्स कंखए अह कालम्मि संपत्ते आघायाय समुस्सयं । सकाममरणं मरइ तिहमन्नयरं मुणि त्ति बेमि ૨. મા રા૦િ | Page #58 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ૬ ક્ષુલ્લકનિગ્રન્થીય [‘ક્ષુલ્લક સાધુને લગતુ'] જેટલા અજ્ઞાની પુરુષે છે તે બધા દુઃખી થાય છે; અનંત સંસારમાં તે મૂઢ અનેક પ્રકારે કલેશ સહન કરે છે. ૧ માટે બંધન અને જન્મના માર્ગને સારી રીતે જોઈને પંડિત જને પિતાના આત્માથી સત્યની શોધ કરવી, અને પ્રાણી માત્ર સાથે મૈત્રી રાખવી. ૨ “માતા, પિતા, પુત્રવધૂ, ભાઈ, પત્ની, અને ઔરસ પુત્રએ સવે પિતાના કર્મ વડે પીડાતા એવા મારું રક્ષણ કરવાને સમર્થ નહિ થાય. ૩ ૧ મૂળમાં વાસનાવ (સં. પાશનાતિપાઃ) શબ્દ છે એમાંથી વરબંધનને અર્થ સમજાવતાં ટીકાકાર નેમિચંદ્ર નીચેનો શ્લેક ટાંકે છે— भाया निगडं दत्त्वा न सन्तुष्टः प्रजापतिः । भूयोऽप्यपत्यदानेन ददाति गलशंखलाम् (પત્ર ૧૧૧-૧૨) છે ૨. “સૂત્રકૃતાંગસૂત્ર ૧–૯–પમાં પણ આ પદ્ય છે. - जावन्त विज्जापुरिसा सव्वे ते दुवसंभवा । लुप्पन्ति बहुसो मूढा संसारंमि अणन्तए समिक्ख पण्डिए तम्हा पासजाईपहे बहू । अप्पणा सच्चमेसेज्जा मेत्तिं भूएसु कप्पए माया पिया न्हुसा भाया भज्जा पुत्ता य ओरसा । नालं ते मम ताणाय' लुप्पन्तस्स सकम्मुणा ૨. તા . ૨rs | Page #59 -------------------------------------------------------------------------- ________________ [ ઉત્તરાધ્યયન સૂત્ર સમ્યક દર્શનવાળા મનુષ્ય પોતાની બુદ્ધિથી આ વસ્તુ જેવી, વિષયાભિલાષ અને સ્નેહને છેદી નાખવા તથા પૂર્વ પરિચયની આકાંક્ષા ન રાખવી. ૪ ગાય, ઘેડા, મણિકુંડલ તથા દાસ અને (સેવક) મનુષ્ય એ સર્વને ત્યાગ કરીને તું કામરૂપી થઈશ. ૫ [સ્થાવર અને જંગમ, ધન, ધાન્ય અને ગૃહપકરણ એ સર્વે વસ્તુઓ કર્મો વડે પીડાતા જીવને દુઃખથી મુકાવવાને સમર્થ નથી..] સર્વે ઉપર આવી પડેલી વસ્તુઓ તેમના ચિત્તમાં રહેલી છે? ૧. ઈરછાનુસાર રૂપ ધારણ કરનાર, દેવ. ? ૨. “ઉત્તરાધ્યયન મૂળની ડો. યાકોબીની વાચના તથા એના તેમણે કરેલા અંગ્રેજી અનુવાદ ઉપરથી જણાય છે કે મોટા કોંસમાં જેને અનુવાદ મૂકેલે છે એવું આ શાવર લંગાર્મ જેવથી શરૂ થતું પદ્ય તેમને મળેલી કેટલીક હાથમતમાં નથી. શાર્પેટિયરની વાચનામાં પણ તે નથી. પરંતુ ચૂર્ણિમાં તેમ જ શાન્તિસૂરિ અને નેમિચન્દ્રની ટીકાઓમાં એ પદ્યને સ્વીકાર કરે છે, અને અમુક વાચનાઓ કે પરંપરામાં એ ન હોવાનું સૂચન ત્યાં નથી. પ્રાચીન તાડપત્રીય હાથપ્રતાની ઠીક ઠીક મોટી સંખ્યા તપાસ્યા પછી જ આ પા ક્ષેપક છે કે કેમ એ વસ્તુને સાધાર નિર્ણય કદાચ થઈ શકે. ૩. મૂળમાં બનHહ્યું છે, તે ઉપર ટીકાકાર નેમિચન્દ્ર આમ વિવેચન एयम8 सपेहाए पासे समियदंसणे । छिन्द गेद्धि सिणेहं च न कळे पुव्वसंथवं गवासं मणिकुण्डलं पसवो दासपोरुसं । सव्वमेयं चइत्ताणं कामरूवी भविस्ससि २ [ थावरं जंगमं चेव धणं धन्नं उपरखरं । पञ्चमाणस्स कम्मे हिं नालं दुक्खाओ मोयणे ] अज्झत्थं सव्वओ सव्वं दिस्स पाणे पियायए । न हणे पाणिणो पाणे भयवेराओ उवरए ૨. સંયુ. રાજs | ૨. આ સ્ટોર (Towાં) નથી Page #60 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ૬ ] એ જોઈને, તથા સર્વેને પિતાના પ્રાણ પ્રિય છે એ જોઈને પ્રાણીએના પ્રાણુની હિંસા ન કરવી તથા ભય અને વેરથી વિરામ પામવું. ૬ | (કેઈની અનુજ્ઞા સિવાય) કંઈ પણ લેવું એ નરક છે, એમ જોઈને એક તરણું પણ લેવું નહિ. ભૂખ્યા (ભિક્ષુ) એ પિતાના પાત્રમાં કેઈએ આપેલું ભેજન લેવું. ૭ અહીં કેટલાક એમ પણ માને છે કે પાપકર્મને ત્યાગ કર્યા સિવાય માત્ર આર્ય ધર્મ જાણવાથી સર્વ દુઃખમાંથી મુક્ત થવાય છે. ૮ બંધ અને મોક્ષને સ્વીકારતાં છતાં માત્ર વાત કરનારા અને આચરણ નહિ કરનારા એવા તેઓ માત્ર વાણીના પરાક્રમથી પિતાના આત્માને આશ્વાસન આપે છે. ૯ ४३ छ– 'अज्झत्थं त्ति सूत्रत्वात् 'अध्यात्मस्थम्' अध्यात्म-चित्तं तस्मिस्तिष्ठतीस्यચામર્થ્ય, તટ્ટ પ્રતાવા યુવા પત્ર ૧૧૨). અર્થાત “અધ્યાત્મ એટલે ચિત્ત, અને અધ્યાત્મસ્થ એટલે એમાં રહેલાં સુખદુ:ખાદિ. ૧. મૂળમાં તોગુંછી શબ્દ છે. ટીકાકારોએ એની સંરકૃત છાયા ગુજુલિન આપી છે, અને એનો અર્થ “આહાર લીધા વિના ધર્મપાલન અશકય થઈ પડશે એવી “જુગુપ્સા (વિચાર?) કરનાર' એવો લીધો. છે તોછી ન વાવ્યાપારત સંબંધ જુગુપ્સા' સાથે કદાચ હોય એમ માનીએ તે પણ એને આ અર્થ શી રીતે સંભવે? “ઉત્તરાધ્યયન સૂત્ર - ના બીજા પરીષહ અધ્યયનના પ્રારંભિક ગદ્યભાગમાં દિગિછા' નામે પહેલે પરીષહ છે, જેનું પાઠાન્તર દિગિછા પણ છે. ત્યાં એને અર્થ • आयाणं नरयं दिस्स नायएज्ज तणामवि। दोगुच्छी अप्पणो पाए दिन्नं भूजेज्ज भोयणं ७ इहमेगे उ मन्नन्ति अप्पच्चक्खाय पावगं । आयरियं विदित्ताणं सवदुक्खाण मुच्चई भणन्ता अकरेन्ता य बन्धमोक्खपइण्णिणो । वायाविरियमेत्तेण समासासेन्ति अप्पयं Page #61 -------------------------------------------------------------------------- ________________ [ઉત્તરાધ્યયન સૂધ , ત્રિ પ્રકારની વાણું કંઈ રક્ષણ કરતી નથી; વિદ્યાનું માત્ર શિક્ષણ પણ કેવી રીતે રક્ષણ કરે? પિતાની જાતને પંડિત માનનારા મૂખ પાપકર્મો માં ઊંડા ને ઊંડા ઊતરે છે. ૧૦ જે કે જીવે શરીરમાં, શરીરના વર્ણમાં અને રૂપમાં મન, વચન અને કર્મથી એમ સર્વ પ્રકારે આસકત થાય છે તેઓ સર્વે દુઃખભાગી થાય છે. ૧૧ - તેઓ આ અનંત સંસારરૂપી લાંબા માર્ગમાં ભમે છે; માટે સર્વ રીતે જોઈને મુનિએ અપ્રમત્તપણે વિચરવું. ૧૨ (ભવથી) બહિર્ભત અને સર્વથી ઊંચે રહેલા(મેક્ષ)ને સ્વીકાર કરીને (અર્થાત્ તે માટે પ્રયત્ન કરવાનો નિશ્ચય કરીને) કદી પણ વિષયાદિની) અભિલાષા ન કરવી; માત્ર પૂર્વકર્મોને ક્ષય કરવા માટે આ દેહને ટકાવે. ૧૩ કર્મના હેતુને જાણીને સમયસ એ તે પર્યટન કરે. ભૂખ છે. પ્રસ્તુત ચર્ચામાંના રોrછીમાં રહેલા દાણુંછા' શબ્દને “દિગિછા'નું જ કોઈ બોલીગત સ્વરૂપ ગણી શકાય ? અથવા અહીં કદાચ સાચે પાઠ જ ફિffiા હોય એમ હોય તે એ શબ્દને ઉપર કરેલે અનુવાદ વાજબી ઠરે. સંભવ છે કે આ શબ્દનું મૂળ કદાચ દેયમાં હોય में चित्ता तायए भासा कुओ विज्जाणुसासग । विसन्ना पावकम्मेहिं बाला पण्डियमाणिणो जे केइ सरीरे सत्ता वण्णे रूवे य सव्वयो । मणसा कायवक्केणं सव्वे ते दुक्खसंभवा आवन्ना दीहमद्धाणं संसारम्मि अणन्तए । तम्हा सव्वदिसं पसं अप्पमत्तो परियए बहिया उमादाय नाऽवकंखे कयाइ वि । पुव्वकम्मखयट्ठाए इमं देहं समुद्धरे विविच्च कम्मुणो हेउं कालकंखी परिव्वए । मायं पिण्डस्स पाणस्स कडं लण भक्खए Page #62 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ૬] ૪૯ (ગૃહસ્થે) તૈયાર કરેલ આહારપાણી પણ માપમાં ગ્રહણ કરીને ભક્ષણ કરે. ૧૪ પાત્રને ચેટી રહેતી ચીકાશ જેટલા લેશમાત્ર સ`ગ્રહ પણ સચમીએ ન કરવા. પક્ષી જેમ પાંખને સાથે લઈ ને ઊડે તેમ મુનિ પણ પેાતાનું પાત્ર લઈ ને નિરપેક્ષપણે વિહરે. ૧ ૧૫ એષણામિતિવાળા (આહાર ગ્રહણ કરવામાં ધાર્મિ ક સુર્યા૬ એ જાળવનાર) અને લજ્જામય–સંયમી એવા તે અનિયતપણે ગામ અને નગરેશમાં વિચરે, મત્તોમાં અપ્રમત્ત એવા તે આહારની ગવેષણા કરે. ૧૬ એ પ્રમાણે અનુત્તરજ્ઞાની, અનુત્તરદશી, અનુત્તર જ્ઞાનદર્શનધારી અને જ્ઞાતપુત્ર ભગવાન વૈશાલિકે વ્યાખ્યાન કરીને કહ્યુ છે. એ પ્રમાણે હું કહુ છું. ૧. મૂળમાં આ પદ્યનુ બીજી ચરણ વલી પર્સ સમાવાય નિવેદનો ન્ત્રિણ । એમાં વત્ત ( સ. વન્ત્ર અથવા પત્ર ) ઉપર શ્લેષ છે, કેમકે વત્તના ‘પાંખ’તેમ જ પાત્ર' એવા બે અર્થ થાય છે. 9 ૨. ભગવાન મહાવીર. તેએ વૈશાલી પાસેના કુંડગ્રામના હતા, તેથી એમને ‘વશાલિક’ (પ્રા. વૈતાહિકા)—વૈશાલીવાસી કહેલા છે. सन्निहिं च न कुव्विज्जा' लेवमायाए संजए । पक्खी पत्तं समादाय निरवेक्खो परिव्वए सणासमिओ लज्जू गामे अणियओ चरे । १५ १६ 'अप्पमत्तो पत्ते पिण्डवायं गवेसए एवं से उदाहु अणुत्तरनाणी अणुत्तरदंसी अणुत्तरनाण दंसणधरे अरहा नायपुत्ते भगवं वेसालिए वियाहिए । त्ति बेमि ॥ ૨. જ્યેષ્ના. આ Page #63 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ૭. એલક [ઘ ] અતિથિને ઉદ્દેશીને (તેને ખવરાવવા માટે) કેઈ ઘેટાને ઉછેરે અને ચેખા તથા ઘાસચારો આપીને પિતાને આંગણે પાળે. ૧ ' - પછી પુષ્ટ, સમર્થ, જાડે, મોટા પેટવાળ, સંતુષ્ટ અને વિપુલ દેહવાગે થયેલે એ ઘેટે જાણે અતિથિની પરિકાંક્ષા કરતે ન હોય એવું દેખાય છે) ! ૨ - જ્યાં સુધી અતિથિ ઘેર આવે નહિ ત્યાં સુધી જ એ બિચારો જીવે છે; અતિથિ આવે એટલે તે માથું કાપી નાખીને તેને આહાર કરવામાં આવે છે. ૩ જેવી રીતે એ ઘેટો અતિથિને માટે તૈયાર થાય છે તેવી રીતે અધમી બાલ જીવ નરકના આયુષ્ય માટે ઈચ્છા કરે છે. ૪ ૧. મળ માઈલ (સં. મહેશ). એનો અર્થ ટીકાકારે આમ સમજાવે છે જે આવે ત્યારે પરિજનોને વિવિધ કાર્યો કરવા માટે આદેશ આપવામાં આવે તે આદેશ અર્થાત અતિથિ. जहाऽएसं समुदिस्स कोइ पोसेज्ज एलयं । ओदणं जवसं देज्जा पोसेज्जा वि सयङ्गणे तओ से पुढे परिखूढे जायमेए महोदरे । पीणिए विउले देहे आएसं परिकङ्खए जाव न एइ आएमे ताव जीवइ सो दुही । अह पतमि आएसे सीसं छेत्तण भुज्जइ जहा से खलु उरब्भे आएसाए समीहिए । एवं बाले अहम्मिटे ईहई नरयाउयं ૨. ગોળ સા Page #64 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ૭] પદ્મ હિંસક, જૂઠું ખેલનાર, માર્ગમાં લૂંટ કરનાર, ખીજાએ આપ્યા વિનાની વસ્તુ હરી લેનાર, ચાર, કપટી, ‘કાની વસ્તુ હુ હરી લઉં” એવા હમેશાં વિચાર કરનાર, શ, સ્ત્રી અને વિષયામાં આસકત, મહાઆરભ અને મહાપરિગ્રહવાળા, સુરા અને માંસ વાપરનાર, (શરીરમાં રુધિમાંસ વધવાને કારણે) વૃદ્ધિ પામેલા શરીરવાળા, પરને પીડા આપનાર, સારી રીતે પકાવેલું બકરાનું માંસ ખાનાર, ૨ ફાંદવાળે, અને જેણે શરીરમાં લેાહી જમાવ્યું છે એવા મૂખ જીવ, અતિથિની રાહ જોતા (ઉપર્યુક્ત) ઘેટાની જેમ, નરકનું આયુષ્ય બાંધવા કાંક્ષા કરે છે. ૫-૭ આસન, શયન, વાહન, ધન અને વિષયે ભાગવીને, મુશ્કે ૧. મૂળમાં ક્રં તુ હરે પા છે; શાન્તિસૂરિની ટીકામાં દુરે પાઠ સ્વીકારેલા છે. તેમચન્દ્રમાં નુāરે છે. બન્ને ટીકાકારોએ અથ તે ઉપર પ્રમાણે જ કરેલા છે. ત્રણ વિભિન્ન શબ્દ મળીને આ એક શબ્દ બનેલે છે. ૨. મૂળમાં અચરોફ્ (સ. મોગો) છે. શાન્તિસૂરિએ તેને અં આમ સમજાવેલે છે: લગ:-છાસ વનવવું મધ્યમાળ રાયતે તત્ત્વેદ પ્રસ્તાવાત્ મેટ્રોન્તુતિવયન વામાંાં તદ્નોની વા (પત્ર ૨૭૫). ૧ ૩ हिंसे वाले मुसावाई अद्वाणम्मि' विलोवए । अन्नदत्तहरे तेणे माई कं नु हरे सढे इत्थीविसयगिद्धेय महारम्भपरिग्गहे । भुजमाणे सुरं मंसं परिवृढे परंद मे अककरभोई य तुन्दिल्ले चियलोहिए । आउयं नरए कङ्के जहाएस व एलए आसणं सयणं जाणं वित्तं कामाणि भुंजिया । दुस्साहडं धणं हिच्चा बहुं संचिणिया रयं तओ कम्मगुरू जन्तू पच्चुप्पन्नपरायणे । ૬ " व्व आगयो से मरणन्तम्मि सोयई ૨. અઘ્ધાનિ. શા॰ । ૨. સુંદિš. શા॰ | आ० । ૪ મેય. ર૦) હું, અન્ય. શા૦૫ ૬. સોયÇ બાર! રૂ.સોનિ. Page #65 -------------------------------------------------------------------------- ________________ [ ઉત્તરાધ્યયન સૂત્ર લીએ એકત્ર કરેલા ધનનો ત્યાગ કરીને તથા ઘણી કર્મજ સંચિત કરીને કર્મથી ભારે બનેલે જીવ, અતિથિ આવી પહોંચતાં બકરો શેક કરે તેમ, મરણ સમયે શોક કરે છે. ૮-૯ પછી આયુષ્ય ક્ષીણ થતાં, વિવિધ પ્રાણીઓની હિંસા કરનારા તથા અજ્ઞાનથી અવશ થયેલા તે મૂર્ખ જ આસુરી દિશા–નરકગતિને પામે છે. ૧૦ - જેમ કાકિણી-કેડીને માટે મનુષ્ય હજાર (કાર્ષા પણ) હારી જાય છે અને અપથ્ય કેરી ખાઈને રાજા જેમ રાજ્ય હારી જાય ૧. મળમાં મu (સં. :) શબ્દ છે, પણ ચાલુ સન્દર્ભને અનુસરીને એને અહીં ઘેટા અર્થ કર જઈએ. ૨. ટીકાકાર નેમિચન્દ “જિળ્યા.' કાશીતિતમમાચાઃ (પત્ર ૧૧૮) એમ કહીને કાકીણીને રૂપિયાના એંશીમા ભાગ બરાબર ગણી છે. ૩. અહીં ટીકાકારે નીચેનું દૃષ્ટાંત ટાંકે છે. કોઈ ગરીબ માણસે એક હજાર કાષપણુ ભેગા કર્યા હતા. તે સાર્થની સાથે પોતાને ઘેર આવતા હતા. રસ્તામાં તેણે રૂપિયો વટાવી કાકિણીઓ લીધી. દરરોજ એક એક કાકિણી વાપરી તે ભોજન કરતા હતા. એક વાર ખાવા બેઠો હતો ત્યાં એક કાકિણી ભૂલી ગયે. હવે મારે રૂપિયા વટાવવો પડશે' એવા ડરથી પિતાના રૂપિયાની વાંસળી એક સ્થળે દાટી દઈને તે કાકિણી લેવા પાછા ગયે પેલી કાકિણી તો કોઈ લઈ ગયું હતું અને દાટેલી વાંસળી પણ કોઈએ કાઢી લીધી. तओ आउपरिक्खीणे चुया देहविहींसगा । आसुरीयं दिन बाला गच्छन्ति अवसा तमं जहा कागिणिए हेउं सहस्सं हारई' नरो । अपच्छं अम्बगं भोच्चा राया रज्जं तु हारए . દવે નાજુમાં રજામાં લેવામાં વત્તા ! सहसगुणिया भुज्जो आउ' कामा य दिबिया ૨. હા. ર૦ / ૨. આ૩. રૂા. ! Page #66 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ૭ ]. છે. તેમ મનુષ્ય માનવભવ હારી જાય છે. એ પ્રમાણે મનુષ્ય સંબંધી વિષયે દેવસંબંધી વિષયેની આગળ તુરછ છે, દિવ્ય આયુષ્ય અને વિષયો (માનવ આયુષ્ય અને વિષયે કરતાં) અનેક સહસગણું છે. ૧૧-૧૨ પ્રજ્ઞાવાનું–દેવેનું આયુષ્ય ઘણાં નયુત વર્ષનું હોય છે; મૂખ મનુષ્ય સો વર્ષ કરતાં યે ઓછા જીવનમાં કેટલાં બધાં વર્ષ હારી જાય છે ! ૧૩ જેમાં ત્રણ વાણિયા મૂલ-મૂડી લઈને નીકળ્યા, તેમાંથી એક લાભ મેળવે છે, એક માત્ર મૂડી લઈને પાછો આવે છે, અને એક ૧. અહીં ટીકાકારે નીચેનું દષ્ટાન્ત ટાંકે છે. કોઈ રાજાને કેરીનું અજીર્ણ થવાથી વિપૂચિકા થઈ હતી. વૈદ્યોએ ચિકિત્સા કરીને કહ્યું કે હવે તમારે કેરીઓ ખાવી નહિ.' તેને કેરીઓ બહુ જ ભાવતી હતી, પણ સ્વદેશમાં તેણે બધા આંબા ઉખડાવી નાખ્યા હતા. એક વાર ઘેડા ઉપર બેસી અમાત્યની સાથે તે બહાર નીકળ્યો હતે. ઘેડે તેને દૂર દેશમાં ખેંચી ગયો. ત્યાં અમાત્ય વારવા છતાં એક વનખંડમાં આંબા નીચે રાજા બેઠો. ત્યાં કેરીઓ પડેલી હતી. રાજાએ એ લીધી, સૂંઘી અને અમાત્ય વારવા છતાં તે ખાધી, એટલે તે મરણ પામે. ૨. નયુત એ એક વિશિષ્ટ કાળસંખ્યા છે તેની સમજુતી આ પ્રમાણે છેઃ ૮,૪૦૦,૦૦૦ લાખ વર્ષ = ૧ પૂર્વાગ ૮,૪૦૦,૦૦૦ લાખ પૂર્વાગ = ૧ પૂર્વ ૮,૪૦૦,૦૦૦ લાખ પૂર્વ = ૧ નયુતાંગ ૮,૪૦૦,૦૦૦ નયુતાંગ = ૧ નયુત अणेगवासानउया जा सा पन्नवओ ठिइ । जाणि जीयन्ति दुम्मेहा ऊणवाससयाउए जहा य तिन्नि वाणिया मूलं घेत्तण निग्गया । एगोत्थ लहए' लाभं एगो मूलेण आगओ ૨. શિ . ૪ Page #67 -------------------------------------------------------------------------- ________________ [ઉત્તરાધ્યયન સૂત્ર વાણિયે મૂડી પણ હારીને આવે છે. આ વ્યાવહારિક ઉપમા છે, ધર્મની બાબતમાં પણ એમ જ જાણવું. ૧૪-૧૫ મનુષ્યત્વ એ મૂલ–મૂડી છે, અને દેવગતિ એ લાભ છે, એ મૂલને નાશ થવાથી જી નારક અને તિર્યંચ તરીકે ઉત્પન્ન થાય છે ૧૬ આ પ્રમાણે બાલ જીવની (નારક અને તિર્યંચ એમ) બે પ્રકારની ગતિ થાય છે; અને ત્યાં વધ આદિ આપત્તિઓ તે ભેગવે છે. એ લાલચુ શઠ દેવત્વ અને મનુષ્યત્વ બન્ને હારી જાય છે. ૧૭ એ રીતે હારી ગયા પછી સદા તેની બે પ્રકારની દુર્ગતિ થાય છે; અને લાંબે કાળે પણ એમાંથી બહાર નીકળવાનું દુર્લભ થઈ પડે છે. ૧૮ આ પ્રમાણે થતી હારને વિચાર કરીને તથા બાલ અને પંડિતની તુલના કરીને જેઓ મૂલ-મૂડી સાચવી રાખે છે તેઓ માનવનિમાં આવે છે. ૧૯ एगो मूलं पि हारित्ता आगो तत्थ वाणिओ । ववहारे उवमा एसा एवं धम्मे वियाणह माणुसनं भवे मूलं लाभो देवगई भवे । मूलच्छेएण जीवाणं नरगतिरिक्खचणं धुवं दुहओ गई बालस्स आवई वहमूलिया । देवनं माणुसनं च जं जिए लोलयासढे तओ जिए सई' होई दुविहं दोग्गई गए । दुल्लहा तस्स उम्मुग्गा अद्धाए सुइरादवि एवं जियं सहाए तुलिया बालं च पण्डियं । मलियं से पवेसन्ति माणुसि जोणिमेन्ति जे ૨. ર૬ રોડ. શts Page #68 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ૭ ] વિવિધ પ્રકારની શિક્ષાએ વડે જે પુરુષો ગૃહસ્થાશ્રમમાં સદાચાર પાળે છે તેઓ માનવ યાનિમાં આવે છે; પ્રાણીએ કર્માંનાં કુલ અવશ્ય ભાગવે છે. ૨૦ ૧ જેમની પાસે વિપુલ શિક્ષા છે તે શક્તિવાન, વિશિષ્ટ અને અદીન જના પેાતાની મૂડીને ઓળ ંગી જઈ ને (મનુષ્યત્વથી યે ઊંચે જઇને) દેવત્વને પામે છે. ૨૧ ૫૫ આમ ભિક્ષુ અથવા ગૃહસ્થને અદ્દીન બનેલા જાણીને મનુષ્ય આ રીતે જિતાતી પેાતાની જાતને કેમ ન જાણે ? (અર્થાત્ સાવધ કેમ ન થાય ?) ૨૨ જેવી રીતે દર્ભની અણી ઉપર રહેલા જબિન્દુને સમુદ્ર સાથે સરખાવીએ તેમ દેવી ભાગે આગળ માનવભાગાનું સમજવું. ૨૩ ૧, શાન્તિસૂરિ અને નેમિયન્ત્ર એ બન્ને ટીકાકારે। અહી નીચેનું પ્રાકૃત અવતરણ ટાંકે છેઃ પર્ફે ટાળેરૢિ નીવા મનુયાયં યંતિ, તે નદ્દા—પાયમદ્યા પાનિળીચયા સોસયા! અમરિયયાર્ત્તિ । અર્થાત્ નીચેનાં ચાર સ્થાના વડે જીવે મનુષ્યઆયુષ્ય બાંધે છે—પ્રકૃતિભદ્રતા, પ્રકૃતિવિનીતતા, સાનુક્રોશતા-કરુણા અને અમત્સર. मायाहि सिक्खाहिं जे नरा गिहिया | उवेन्ति माणुस जोणिं कम्मसच्चा हु पाणिगो जेसिं तु विउला सिक्खा मूलियं ते अइच्छिया । सीलवन्ता सवीसेसा अदीणा जन्ति देवयं एवमद्दीर्णवं भिक्खु आगारिं च वियाणिया । कण्णु जिचमेलिक्खं जिच्चमाणो न संविदे जहा कुसग्गे उदगं समुद्देण समं मिणे । एवं माणुस्सगा कामा देवकामाण अन्तिए २० २१ २२ २३ Page #69 -------------------------------------------------------------------------- ________________ [ ઉત્તરધ્યયન ક્ષેત્ર .. કામભેગે જે દર્ભની અણું ઉપર કહેલા જલબિન્દુ જેવા (ચંચળ) છે તે આ ટૂંકા આયુષ્યમાં શા માટે યોગક્ષેમ-કલ્યાણના માગને ન જાણ? ૨૪ કામેથી નિવૃત્ત નહિ થયેલે મનુષ્ય પોતાના આત્માના અર્થને–આત્મોન્નતિને નાશ કરે છે, કેમકે ન્યાયપપન્ન માર્ગનું શ્રવણ કર્યા પછી પણ તે વારંવાર ભ્રષ્ટ થાય છે. ૨૫ કામેથી જે નિવૃત્ત થયેલ છે તે મનુષ્ય પોતાના આત્માના અર્થને–આત્મોન્નતિને નાશ કરતે નથી, અને આ અપવિત્ર દેહને ત્યાગ કરીને તે દેવ થાય છે, એમ મેં સાંભળ્યું છે. ૨૬ ' એ જીવ જ્યાં ધૃતિ, યશ, કન્તિ, આયુષ્ય અને પુષ્કળ ઉત્તમ સુખ હોય છે એવા મનુષ્યમાં ઉત્પન્ન થાય છે. ૨૭ - બાલ–અજ્ઞનું બાલવ–અજ્ઞત્વ તે જુઓ કે અધર્મને સ્વીકાર કરી, ધર્મને ત્યાગ કરી અધમી એવો તે નરકમાં ઉત્પન્ન થાય છે. ૨૮ સત્યધર્મને અનુસરનારા ધીરનું ધીરત્વ તે જુઓ કે તે અધર્મનો ત્યાગ કરી, ધર્મિષ્ઠ થઈ દેવમાં ઉત્પન્ન થાય છે. ૨૯ कुसग्गमेत्ता इमे कामा सन्निरुद्धम्मि आउए । कस्स हेउं पुराकाउं जोगक्खेमं न संविदं इह कामाणियदृस्स अत्तहे अवरज्झई । सोचा नेयाउयं मग्गं जं भुज्जो परिभस्सई इह कामनियट्टस्स' सत्तट्रे नावरज्झई । पूइदेहनिरोहेणं भवे देवे त्ति मे सुयं इडी जुई जसो वण्णो आउं सुहमणुत्तरं । भुजो जत्थ मणुस्सेसु तत्थ से उववजई बालस्स पस्स बालत्तं अहम्मं पडिवज्जिया । चिच्चा धम्मं अहम्मिटे नरए उपवजई धीरस्स पस्स धीरतं सच्चधम्माणुवत्तिणो । चिच्चा अधम्मं धम्पिटे देवेसु उववजई ૨. "fજયકુશ Page #70 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ૭] પંડિત મુનિ ખાલભાવ અને અમાલભાવની તુલના કરીને તથા ખાલભાવના ત્યાગ કરીને અખાલભાવને સેવે છે. ૩૦ એ પ્રમાણે હું કહું છું. तुलियाण बालभाव अबाल चेत्र पण्डिए । चऊण बालभावं अबालं : सेवए' છુ, શ્વે. શા। मुणि ત્તિ નેમિ ॥ ૫૭ ३० Page #71 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ૮ કપિલીય [‘કપિલને લગતું] અધવ, અશાશ્વત, અને દુઃખથી ભરેલા આ સંસારમાં એવું કયું કર્મ હશે જે કરવાથી હું દુર્ગતિ ન પામું? ૧ ૧. ચૂર્ણિ તેમજ ટીકાઓમાં આ અધ્યયનની પ્રસ્તાવનારૂપે નીચેની કથા આપેલી છે? કપિલ એ કૌશાંબીના કાશ્યપ નામે બ્રાહ્મણના પુત્ર હતા. કાશ્યપ તે નગરના રાજાના સંમાનિત હતા. તેઓ કપિલને નાની ઉમરને મૂકીને મરણ પામ્યા, એટલે તેમનું સ્થાન બીજા એક બ્રાહ્મણને આપવામાં આવ્યું. એની સમૃદ્ધિ જોઈને કપિલની માતા યશ રેવા લાગી. કપિલે પૂછયું, એટલે તેણે પિતાના પતિની સમૃદ્ધિની વાત કરી. એટલે પિતાની જેમ વિદ્યાસંપન્ન થવા માટે કપિલ પિતાના પિતાના મિત્ર ઈન્દ્રદત્ત નામે બ્રાહ્મણ પાસે શ્રાવસ્તીમાં ગયા. ત્યાં શાલિભદ્ર નામે ઇભ્ય (અર્થાત अधुवे असासयंभि संसारंमि दुक्खपउराए । किं नाम होज्ज तं कामयं जेणाहं दोग्गइं न गच्छेज्जा १ Page #72 -------------------------------------------------------------------------- ________________ અને ૮ ] પૂર્વના સંબંધને ત્યાગ કરીને, કયાંય પણ નેહ ન કરે. હ કરનારાં-સંબંધીઓ પ્રત્યે પણું સ્નેહ વિનાને એ ભિક્ષુ દેષ અને પ્રદેષથી મુક્ત થાય છે. ૨ અતિસમૃદ્ધ શેડ) ને ઘેર ઈન્દ્રદત્તે એને માટે રહેવા અને જમવાની વ્યવસ્થા કરી. ત્યાં કપિલ એક દાસીના પ્રેમમાં પડ્યા. એક વાર દાસીઓને ફૈત્સવ આવ્યો ત્યારે એ દાસી પાસે પત્રપુષ્પાદિ માટે ધન નહિ હોવાથી તે રડવા લાગી. એ નગરમાં ધન નામે એક શેઠ પ્રભાતે જે પહેલે આવીને પિતાને વધાવે તેને બે માસા સુવર્ણ આપત હતે, એની પાસે જવાનું દાસીએ કપિલને કહ્યું. લેભ અને ઉત્સુક્તાને કારણે કપિલ રાત્રે જ નીકળે, એટલે તેને નગરરક્ષકોએ પકડીને રાજા પાસે રજૂ કર્યો. રાજાએ પૂછયું, એટલે તેણે સાચી વાત કહી. એથી પ્રસન્ન થઈને રાજાએ તેને ઈચ્છિત વસ્તુ માગવાનું કહ્યું. આથી તે ઉદ્યાનમાં જઈને કેટલું માંગવું એને વિચાર કરવા લાગે. લેભને કારણે તેને એક કટિ માંગવાના વિચારથી પણ સંતોષ થયો નહિ. એટલામાં શુભ ધ્યાનમાં આરૂઢ થયેલા તે પૂર્વજન્મનું સ્મરણ કરીને તથા પોતાના પાપાચારથી વિરક્ત થઈને સ્વયંભુદ્ધ થયે, અને પિતાને હાથે કેચ કરી રાજા પાસે આવ્યો. રાજાએ પૂછયું એટલે તેમણે કહા હો તદા તીર્ણો એ પદ્ય (જુઓ સૂત્ર ૧૭) ઉચ્ચાર્યું, અને “ધર્મલાભ” કહીને ત્યાંથી ચાલ્યા ગયા. છ માસ પછી તેમને કેવલ જ્ઞાન થયું. , હવે, રાજગૃહ નગરથી અરાઢ જિન દૂર આવેલી એક અટવીમાં રહેતા પાંચસે ચોરો પ્રતિબોધ પામશે એમ નથી જાણીને કપિલે ત્યાં ગયા. ચારે એમને બાંધીને પિતાના સેનાપતિ પાસે લઈ ગયા. પછી ત્યાં તેઓએ ગમત ખાતર કપિલને નૃત્ય કરવા કહ્યું કપિલ બેલ્યા: “પણું કોઈ બજાવનાર નથી.” પાંચસો યે ચોર તાળી પાડવા લાગ્યા, અને કપિલે મધુ અનાસમિ. એ પલ (સૂત્ર ૧) ગાયું. એ સાંભળીને કેટલાક ચોર પ્રતિબંધ પામ્યા. એ પછી આગળનું પ્રત્યેક પદ્ય ગાતાં તેઓ ઉપર્યુક્ત મધુવે વાળું પદ્ય ધ્રુવપદ તરીકે ગાવા લાગ્યા, અને એમ કરતાં સર્વ ચેરે विजहित्तु पुव्वसंजोग' न सिणेहं कहिंचि कुव्वेज्जा । असिणेह सिंणेहकरेहिं दोसपओसेहि मुच्चए भिक्खू २ ૨. સં . રૂાવ Page #73 -------------------------------------------------------------------------- ________________ tઉત્તરાધ્યયન સૂત્ર કે પછી સંપૂર્ણ જ્ઞાન અને દર્શનથી યુક્ત તથા વતહ એવા તે મુનિવર સર્વ જીવેના હિત અને કલ્યાણને માટે તથા તેઓની મુકિતને અર્થે કહેવા લાગ્યા. ૩ - તે પ્રકારની સર્વ ગ્રન્થિઓ અને કલહને ભિક્ષુએ છોડી દેવાં. સર્વ પ્રકારના કામસમૂહને જેવા છતાં ત્રાથી–પિતાના આત્માની રક્ષા કરતો એ તે એમાં લપાતો નથી. ૪ ભેગરૂપી આમિષના દોષમાં ડૂબેલે અને હિતકારી મેક્ષમાર્ગથી જેની બુદ્ધિ વિમુખ થયેલી છે એ મૂર્ખ, મંદ અને મૂઢ જીવ, બળખામાં માખીની જેમ, સંસારમાં બંધાય છે. ૫ - આ દરત્યય કામગોનો ત્યાગ અધીર પુરુષે સહેલાઈથી કરી શકતા નથી. સુવ્રત સાધુઓ એ દસ્તર કામભેગને, વણિક દુસ્તર સમુદ્રને પાર જાય છે તેમ, તરી જાય છે. ૬ પ્રતિબોધ પામ્યા. ' વૈરાગ્યપ્રધાન ઉપદેશ આપનાર આ કપિલને સાંખ્ય દર્શનવાળા કપિલ સાથે કંઈ સંબંધ છે કે કેમ એ તપાસવું જોઈએ. તેરાસિય' નામે જે નિહનવ (સત્યને અપલાપ કરનાર મત)નું વર્ણન જૈન ગ્રન્થમાં છે તે ઉપર વૈશેષિક દર્શનની સ્પષ્ટ અસર છે. જેની સાથે સાંખ્યને સંબંધ વિશેષ વિચારણા માગી લે છે. , ૧. મૂળમાં તેલ વિમોક્ષળા (=તેષાં વિમોક્ષાર્થમ્) એ શબ્દો છે. તેઓની મુક્તિને અર્થે ' એટલે “પાંચસો ચોરની મુક્તિને અર્થે ” એવી સમજૂતી ટીકાકારે આપે છે. तो नाणदंसणसमग्गो हियनिस्सेसाए' सव्व जीवाणं । तेर्सि विमोक्खणट्ठाए भासई मुणिवरो विगयोमोहो सव्वं गन्थं कलहं च विप्पजहे तहाविहं भिक्खू । सव्वेसु कामजाएसु पासमाणो न लिप्पई ताई भोगामिसदोस विसन्ने हियनिस्सेयसबुद्धिवोच्चत्थे । बाले य मन्दिए मूढे यज्झई मच्छिया, व खेलम्सि दुपरिच्चया इमे कामा नो सुजहा अधीरपुरिसेहिं । 'अह सन्ति सुव्वया साहू जे तरन्ति अतरं वणिया वा ६ ૨. વાય. શs Page #74 -------------------------------------------------------------------------- ________________ અધ્યયને ૮ ]. “અમે શ્રમણે છીએ" એમ કહેનારા કેટલાક પશુવતુ અજ્ઞાનીએને જીવહિંસાની (જીવહિંસાથી થતા ૫ પની) જાણ નથી. એ મંદ અને મૂર્ખ અને પોતાની પાપી માન્યતાઓથી નરકમાં જાય છે. ૭ પ્રાણિવધને કદી અનુદન પણ ન આપવું. (એમ કરવાથી) કોઈ કાળે સર્વ દુઃખોથી મુક્ત થઈ શકાય છે. જેમણે આ સાધુધર્મ નિરૂપે છે એ આર્યોએ આ પ્રમાણે કહ્યું છે. ૮ ત્રાથી–અહિંસક એ જે પ્રાણાતિપાત–હિંસા કરતા નથી તે સમિતિવાળા કહેવાય છે, અને પછી ઊંચા સ્થાનમાંથી પાણી ચાલ્યું જાય છે તેમ, એનામાંથી અશુભ કર્મ ચાલ્યું જાય છે. ૯ 1. યાકેબીની વાચનામાં સમાન વર્માના પાઠ છે, જ્યારે શક્તિસૂરિ તેમ જ નેમિચન્દ્રની ટીકાઓમાં સમળા તુ વયમાળા છે. બીજે પાઠ વધારે ચઢિયાત અર્થ આપે છે એમ મને લાગે છે. ૨. સમિતિ એટલે એગ્ય આચરણ. જૈન દર્શનમાં પાંચ સમિતિઓ કહી છે: ઈસમિતિ, ભાષાસમિતિ, એષણ સમિતિ, આદાનનિક્ષેપસમિતિ અને ઉચ્ચારસમિતિ. કઈ જીવને કષ્ટ ન થાય તેમ સાવધાનપણે ચાલવું તે ઈસમિતિ; સભ્ય, હિતકારી, પરિમિત અને અસંદિગ્ધ બોલવું તે ભાષાસમિતિ; જીવનયાત્રામાં આવશ્યક હોય એવાં નિર્દોષ સાધને સાવધાનપૂર્વક મેળવવાં તે એષણસમિતિ; વસ્તુ માત્રને જોઈતપાસી લેવીમૂકવી તે આદાનનિક્ષેપસમિતિ; નિર્જીવ સ્થાનમાં અનુપયોગી વસ્તુઓ જોઈતપાસીને નાખવી તે ઉચ્ચારસમિતિ. समणानुएगे' वदमाणा' पाणवहं मिया अयाणन्ता । मन्दा निरयं गच्छन्ति बाला पावियाहि दिट्ठीहिं न हु पाणवहं अणुजाणे मुच्चेज्ज कयाइ सब दुक्खाणं एवारिएहिं अक्खायं जेहिं इमो साहुधम्मो पन्नत्तो पाणे य नाइवाएज्जा से समीए त्ति वुचई ताई । तभा से पावयं कम्मं निज्जाइ उदगं व थालाउ । ૨. મુ . શાવ૨. વરમાળા. ર૦. રૂ. થાન. શs | Page #75 -------------------------------------------------------------------------- ________________ tઉત્તરાધ્યયન સૂત્ર જગતમાં રહેલા ત્રસ (જંગમ) અને સ્થાવર જીવે ઉપર મન, વચન અને કાયાથી દંડ આરંભ નહિ (અર્થાત્ તેમની હિંસા મ કરવી). ૧૦ શુદ્ધ ભિક્ષાને જાણીને ભિક્ષુ તેમાં પિતાના આત્માને સ્થાપે– તે સ્વીકારે, સંયમયાત્રાને માટે જ ભિક્ષાનો ગ્રાસ સ્વીકારે અને રસમાં આસક્ત ન થાય. ૧૧ ભિક્ષુએ નીરસ અને ઠંડા આહાર, જૂના અડદના બાકળા અથવા બુકસ અને પુલાક જેવાં અસાર ખાધો સ્વીકારવાં તથા શરીરનિર્વાહ અર્થે મંથુ બેરકૂટા)નું પણ સેવન કરવું. ૧૨ જેઓ લક્ષણશાસ્ત્ર (સામુદ્રિક), સ્વપ્નશાસ્ત્ર અને અંગવિદ્યાને પ્રવેગ કરે છે તેઓ સાધુ ગણતા નથી–એવું આચાર્યોએ કહેલું છે. ૧૩ ૧. શરીરનાં અંગ ફરકે તે ઉપરથી શુભાશુભ ફળ જાણી લેવાનું શાસ્ત્ર. લક્ષણ, સ્વમશાસ્ત્ર અને અંગવિદ્યાનો વિગતથી ખ્યાલ આપતાં સંસ્કૃત-પ્રાકૃત અવતરણ કાઈ પ્રાચીન ગ્રંથમાંથી નેમિચન્દ્રની ટીકામાં આપેલાં છે. સાસુદિક ઉપરથી મનુષ્યની પ્રકૃતિ કહેવાની તથા સ્વો અને અંગોના ફરકવા ઉપરથી ભવિષ્ય કહેવાની જે એક પરંપરા હતી તે એમાંથી જાણવા મળે છે. લક્ષણશાસ્ત્રને લગતો ભાગ અનુપમાં છે, જ્યારે સ્વપ્રશાસ્ત્ર અને અંગવિદ્યા વિશેનાં અવતરણો અનુક્રમે ચૌદ અને સાત પ્રાકૃત ગાથાઓમાં છે जगनिस्सिएहि भृएहिं तसनामेहिं थावरेहिं च । नो तेसिमारभे दण्डं मणसा वयसा कायसा चेय १० सुद्धसणाउ नच्चाण तत्थ ठवेज्ज भिक्खू अप्पाणं । जायाए घासमेसेज्जा सगिद्धे न सिया भिक्खाए पन्ताणि चेव सेवेज्जा सीयपिण्डं पुराणकुम्मासं । अदु बकस पुलागं वा जवणट्टाए निसेवए मंधु जे लक्रवणं च सुमिण' अगविज्जं च जे पउञ्जन्ति ।। न हु ते समणा बुचन्ति एवं आयरिएहिं अक्खायं १३ ૨. વિ. શાક / Page #76 -------------------------------------------------------------------------- ________________ અપ્રિય ૯ ] આ સંસારમાં જેઓ જીવનને નિયમમાં રાખતા નથી અને કામગમાં આસક્ત થઈને સમાધિયોગથી ભ્રષ્ટ થાય છે તેઓ આસુરી યોનિમાં ઉત્પન્ન થાય છે. ૧૪ - ત્યાંથી પણ નીકળોને તેઓ સંસારમાં ઘણા સમય સુધી પરિભ્રમણ કરે છે. ઘણુ કર્મના લેપથી લેપાયેલા તેઓને બોધિ ઘણી દુર્લભ છે. ૧૫ કેઈ આ પરિપૂર્ણ જગત એક માણસને આપી દે તોપણ એનાથી તે સંતુષ્ટ થાય નહિ. આ જીવ એટલે દુપૂર છે. ૧૬ જેમ લાભ થાય છે તેમ લેભ થાય છે. લાભથી લેભ વધે છે; જેમાં બે માસ પૂરતા થઈ પડે એ કાર્ય એક કરોડથી પણ પૂરું ન થયું. ૧૭ અનેમાં ચિત્તવાળી અને વક્ષ:સ્થળ ઉપર માંસના લેચાવાળી રાક્ષસીઓ (સ્ત્રીઓ)માં આસક્ત થવું નહિ; જેઓ પુરુષને લેભાવીને પછી તેમની સાથે જાણે તેઓ દાસ હોય તેમ ખેલે છે. ૧૮ અનગારે સ્ત્રીઓમાં લુબ્ધ થવું નહિઃ સ્ત્રીથી તે દૂર જ इहजीवियं अणियमेत्ता पब्भट्ठा समाहिजोएहिं । ते कामभोगरसगिद्धा उववजन्ति आसुरे काए तत्तो वि य उव्यट्टित्ता संसारं बहुं अणुपरियडन्ति । बहुकम्मलेवलित्ताणं बोही होइ सुदुल्लहा तेसिं ૨ कसिणं पि जो इमं लोयं पडिपुण्णं दलेज्ज इक्कस्स । तेणावि से न संतूसे इइ दुप्पूरए इमे आया जहा लाहा' नहा लोहो' लाहा लोहो पबड्डई । दोमासकयं कज्जं कोडीए वि न निट्ठियं नो रक्खसीसु गिज्झेज्जा गण्डवच्छासु sणेगचित्तासु । जाओ पुरिसं पलोभित्ता खेलन्ति जहा व दासेहिं ९८ नारीसु नोवगिज्झेज्जा इत्थी विप्पजहे अणगारे । धम्मं च पेसलं नच्चा तत्थ ठविज्ज भिक्खु अप्पाणं १९ ૨. ઢોમાં તોમ. સા. . ૨. બળાપરે. શાહ રૂ. m. I Page #77 -------------------------------------------------------------------------- ________________ [[ઉત્તરાધ્યયન સત્ર રહે ધર્મને સુન્દર જાણીને ભિક્ષુએ એમાં પિતાના આત્માને સ્થિર કર ૧૯ - એ પ્રમાણે વિશુદ્ધ પ્રજ્ઞાવાળા કપિલે આ ધર્મ કહ્યો છે. જેઓ એ ધર્મ આચરશે તેઓ તરી જશે અને તેઓએ બન્ને લેક આરાધ્યા છે એમ સમજવું. ૨૦ એ પ્રમાણે હું કહું છું. इइ एस धम्मे अक्खाए कविलेणं च विसुद्धपन्नणं । तरिहिन्ति जे उ काहिन्ति तेहिं आराहिया दुवे लोग २० ઉત્તમ | Page #78 -------------------------------------------------------------------------- ________________ 'અધ્યયન કરી નમિત્રજ્યા |*નમિ રાજાનો ચહત્યાગ”] દેવકમાંથી આવીને મનુષ્યલેકમાં ઉત્પન્ન થયેલા (નમિરાજા) મોહનીય કર્મ શાન્ત થવાથી પૂર્વજન્મને સંભારવા લાગ્યા. ૧ ૧. મિથિલાનાં રાજા નમિ (જેમને વિશેનું આ અધ્યયન છે) ઉપરાંત કલિંગને કરકંડુ રાજા, પાંચાલને કિંમુખ રાજા, અને ગાંધારને નગઈ (નગતિ-નગ્નજિત) રાજા–એ રાજાઓ પ્રત્યેકબુદ્ધ, ‘સહસંબુદ્ધ અથવા સ્વયંસંબુદ્ધ' કહેવાય છે. ગુરુના ઉપદેશ વિના કે તપશ્ચર્યા વિના જીવનના કઈ તીવ્ર પ્રસંગે જેમને એકાએક જ્ઞાનપ્રાપ્તિ થાય છે તેઓ “સ્વયં બુદ્ધ તરીકે ઓળખાય છે. चइऊण देवलोगाओ उववन्नो माणुसमि' लोगंमि । उवसन्तमोहणिजो सर ई पोराणय जायं { "eifમ શ૦ . ર. વોશિં . શs / રૂ. ૧. શo | Page #79 -------------------------------------------------------------------------- ________________ [ ઉત્તરાધ્યયન સત્ર પૂર્વજન્મનું સ્મરણ કરીને તે ભગવાન નમિ રાજ ઉત્તમ ધર્મને વિશે સ્વયંસંબુદ્ધ થયા, અને પુત્રને રાજ્ય ઉપર સ્થાપીને તેમણે અભિનિષ્ક્રમણ કર્યું-દીક્ષા લીધી. ૨ આ અધ્યયનમાં છે કે નમિ રાજાની વાત છે, તે પણ પ્રાસંગિક ગ્યતાને કારણે ટીકાકારે અહીં ઉપયુક્ત ચાર રાજાઓને વૃત્તાન્ત વિસ્તારથી આપે છે. એ વૃત્તાન્તને સાર નીચે પ્રમાણે છે: કરસંડુ રાજાને પોતાના પ્રિય અને બળવાન વાછડાને ઘરડો થયેલ જોઈને વસ્તુઓની પરિણામશીલતાનું જ્ઞાન થયું હતું. દ્રિમુખ રાજાને ઈન્દ્રમહત્સવમાં પૂજાયેલા ઇન્દ્રવજને દંડને કયરામાં રગદોળાતે જોઈને વૈભવની અનિત્યતાનું જ્ઞાન થયું હતું. અમિરાજાને હજ્વર થયો હતો અને બધી રાણીઓ ચંદન ઘસવા બેઠી હતી ત્યારે એ સર્વનાં કંકણને અવાજ રાજા માટે અસહ્ય થઈ પડો, એટલે રાણીઓએ હાથ ઉપર એક કંકણ રાખીને ચંદન ઘસવા માંડયું, એથી રાજાને શાન્તિ મળી. આમ જ્યાં અનેક છે ત્યાં ઘોંઘાટ છે, અને એક છે ત્યાં શાન્તિ છે-એ પ્રમાણે ગૂઢ ચિંતનને પરિણામે નમિ રાજાને પૂર્વજન્મનું સ્મરણ થયું અને નિસંગતાની શાન્તિનું જ્ઞાન થયું. પિતાના સૈન્ય સાથે નીકળેલા નઈ રાજાએ ખીલેલા મરવાળા એક આંબાની મંજુરી મંગલચિહન તરીકે તેડી. એના સૈનિકેએ પણ આ જોઈને એકએક મંજરી તેડવા માંડી અને આંબાનું ઠુંઠું બની ગયું. આ જોઈને રાજાને રિદ્ધિની ચંચળતાનું જ્ઞાન થયું. દીક્ષા લીધા પછી આ ચારે પ્રબુદ્ધો ક્ષિતિપ્રતિષ્ઠિત નગરમાં એક દેવકુલમાં પરસ્પરને મળ્યા હતા. મહાભારતના જનક વિદેહી અને “ઉત્તરાધ્યયન’ના નમિના વૃત્તાન્ત તથા પાલિ જાતકનું “મહાજનક’ (પ૩૯) એ ત્રણે મૂળ એક જ કથાનાં વિભિન્ન સ્વરૂપ જણાય છે. जाई सरित्तु भयवं सहसंबुद्धो अणुत्तरे धम्मे ।। पुत्तं ठवेत्तु रज्जे अभिणिक्खमई नमी राया Page #80 -------------------------------------------------------------------------- ________________ अध्ययन શ્રેષ્ઠ અંતઃપુરમાં રહીને, દેવલોક સમાન ઉત્તમ ભોગે ભેગવીને-બુદ્ધ બનેલા નમિરાજા એ ભેગેને ત્યાગ કરે છે. ૩ નગરો અને જનપદે સહિત મિથિલા નગરી, સેના, અંત:પુર અને સર્વ પરિજનને ત્યાગ કરીને એ ભગવાને અભિનિષ્ક્રમણ કર્યું, અને એકાન્તમાં જઈને વાસ કર્યો. ૪ રાજર્ષિ નિમિએ પ્રવજ્યા લઈને અભિનિષ્ક્રમણ કર્યું ત્યારે મિથિલામાં કેલાહલ થઈ રહ્યો. ૫ ઉત્તમ પ્રવજ્યાસ્થાનમાં રહેલા રાજર્ષિને બ્રાહ્મણવેશધારી छन्द्र २॥ क्यन ४थु : १ “હે આર્ય! આજે મિથિલા શા કારણે કેલાહલથી ભરેલી છે, અને પ્રાસાદમાં તથા ગૃહમાંદારુણ શબ્દ શાથી સંભળાય છે?” ૭ એ વાત સાંભળીને હેતુ અને કારણથી પ્રેરિત થયેલા રાજર્ષિ નમિએ દેવેન્દ્રને આ પ્રમાણે કહ્યું: ૮ सो देवगलोसरिसे अन्तेउरवरगो वरे भए । भुजित्तु नमी गया बुद्धो भोगे परिच्चयइ । मिहिलं सपुरजगवयं बलमोरोहं च परियणं सम्बं । चिच्चा अभिनिश्वन्तो एगन्तमहिडिओ भयवं कोलाहलसंभूयं आसी मिहिलाए पव्वयन्तंमि । तईया रायरिसिं मि नमिमि अभिणिक्खमन्तं मि अब्भुट्टियं रायरिसिं पव्वज्जाठाणमुत्तमं । सक्को माहणवेसेणं इमं क्यणमब्बवी किण्णु भो अज्ज मिहिला कोलाहलगसंकुला । सुव्वन्ति दारुणा सद्दा पासाएसु गिहेसु य एयमढे निसामित्ता हेऊकारणचोइओ । तओ नमी रायरिसी देवेन्द" इणमब्बवी १. से. शा० । २. . शा० । ३. गभूयं. शा० । ४. रूवेण. शा० । ५ देविन्दं. शा०। Page #81 -------------------------------------------------------------------------- ________________ [ ઉત્તરાધ્યયન, યત્ર “મિથિલામાં શીતળ છાયાવાળું, મનહર, પત્ર. પુષ્પ અને ફળથી યુક્ત તથા બહુજેનેને સદાકાળ બહુગુણ કરનારું ચિત્ય. વૃક્ષ છે. ૯ હે ભાઈ! એ મનોરમ ચિત્યવૃક્ષ વાયુ વડે હરાઈ જતું હોવાથી દુઃખી, અશરણ અને આર્ત આ પક્ષીઓ આકદ કરી રહ્યાં છે.” ૧૦ એ વાત સાંભળીને હેતુ અને કારણથી પ્રેરિત થયેલા ઇન્દ્ર, નમિ રાજર્ષિને આ પ્રમાણે કહ્યું : ૧૧ “આ અગ્નિ અને વાયું છે, તમારું ભવન બળી રહ્યું છે. હે ભગવન ! તમે અંત:પુરની સામે કેમ જતા નથી ?” ૧૨ એ વાત સાંભળીને હેતુ અને કારણથી પ્રેરિત થયેલા નમિ રાજર્ષિએ દેવેન્દ્રને આ પ્રમાણે કહ્યું : ૧૩ જેનું કંઈ જ નથી એવા અમે સુખેથી વસીએ છીએ અને જીવીએ છીએ. મિથિલા બળતી હોવા છતાં એમાં મારું કંઈ मिहिलाए चेइए वच्छे सीयच्छाए. मणोरमे । पत्तपुप्फफलोवेए बहूण बहुगुणे सया.... वाएण होरमाणमि चेइयंमि मणोरमे । .. . ક્રિયા શાળા શા હ અતિ મો વના, एयमहूँ निसा मित्ता हेऊकारणचोइओ। तओ नमिं रायरिसिं देविन्दो इणमब्बवी .. एस अग्गी य वाऊ य एवं डजइ मन्दिर । भयवं अन्तेउरं तेणं कीस णं नावपेक्खह ... एयम निसामित्ता हेऊकारणचोइओ। तो नमी रायसिी देवेन्द' इणमब्बी सुहं वसामो जीवामो जेसि मो नत्थि किंचण । मिहिलाए डज्झमाणीए न मे डज्झइ किंचण ૨. વિ. રાવ ! Page #82 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન દ્ધ ] ; બળતું નથી.. ૧૪ . પુત્રકલત્રથી મુક્ત થયેલા અને નિર્ચા પાર ભિક્ષુને સંસારમાં કશું પ્રિય નથી કે કશું અપ્રિય નથી. ૧૫ “ગૃહત્યાગી, સર્વ બંધનથી મુક્ત અને “હું એકલું છું, મારું કઈ નથી” એવી એકત્વભાવના ભાવતા ભિક્ષુને ખરેખર સર્વત્ર વિપુલ સુખ છે.” ૧૬ . આ વાત સાંભળીને હેતુ અને કારણથી પ્રેરિત થયેલા દેવેન્દ્ર રાજર્ષિ નમિને આ પ્રમાણે કહ્યું ઃ ૧૭ “કિલે દરવાજાઓ, કેઠા, ખાઈ અને શતદની (સેંકડો માણસને મારે એવાં કિલા ઉપર રાખેલાં યંત્રો) કરાવીને પછી હે ક્ષત્રિય ! તું જજે.” ૧૮ આ વાત સાંભળીને હેતુ અને કારણથી પ્રેરિત થયેલા રાજર્ષિ નમિએ દેવેન્દ્રને આ પ્રમાણે કહ્યું: ૧૯ ૧. આ પઘ નજીવા પાઠાન્તર સાથે જાતક' (૩૯) “સંયુત્તનિકાય” (૧, ૫. ૧૧૪) “મહાવંસ (૩, ૫ ૪૫૩) એ પાલિ ગ્રન્થમાં તથા મહાભારત” (શાન્તિપર્વ, અધ્યાય ૨૧૯, શ્લોક ૫૦)માં મળે છે. चत्तपुत्तकलत्तस्स निव्वावारस्स भिक्खुणो । पियं न विजई किंचि अप्पियं पि न विजई १५ बहुँ खु मुणिगोभ अणगारस्स भिक्खुणो । .. सव्वअ विप्पमुक्कस्स..पगन्तमणुपम्सओ । एयमहं निसामित्ता हेऊकारणचोइओ। तओ नमि रायरिसिं देविन्दों इणमब्बी पागारं कारइत्ताणं गोपुरट्टालगाणि य' । વસ્ત્રાલયથી તો, કચ્છસિ નિયા , एयम निसामित्ता हेऊकारणचोइओ । तओ नमी रायरिसी देवेन्दं इणमब्बवी. .. ૨. ૪. ર૦ / Page #83 -------------------------------------------------------------------------- ________________ [ ઉત્તરાધ્યયન સૂત્ર તપ અને સંવરરૂપી ભેગળવાળું, ક્ષમારૂપી સુન્દર કિલાવાળું, અને ત્રણ (મન, વચન અને કાયાની) ગુપ્તિ (રૂપી કેઠા, ખાઈ અને શતની) વડે દુજય એવું શ્રદ્ધારૂપી નગર બનાવીને પરાક્રમરૂપી ધનુષ્ય અને ઈર્યા વિવેકપૂર્વક ગમન)રૂપી પણછ કરીને, ધતિરૂપી મૂઠી કરીને સત્ય વડે એ ધનુષ બાંધવું. તપરૂપી બાણ વડે કર્મરૂપી બખતરને ભેદીને, જેના સંગ્રામને અત આવ્યા છે એ વિજયી મુનિ સંસારથી મુક્ત થાય છે.” ૨૦–૨૨ એ વાત સાંભળીને હેતુ અને કારણથી પ્રેરિત થયેલા દેવેન્દ્ર રાજર્ષિ નિમિતે આ પ્રમાણે કહ્યુંઃ ૨૩ ૧. મળમાં ધિરું = વેચળ દિન એ પ્રમાણે છે. એમાંના ચા (સં. જેતર) શબ્દનો અર્થ ટીકાકારે ધનુષ્યની મઠ-જ્યાં પણછ બંધાય તે એમ સમજાવે છે. “તને કૃમિઘધનુર્મ મામુષ્ટાત્મન ! सद्धं नगरं किच्चा तवसंवरमग्गलं । खन्ती' निउणपागारं तिगुत्तं दुप्पधंसयं धणु परक्कम किच्चा जीवं च इरियं सया । धिई च केयणं किच्चा सच्चेण पलिमन्थए तवनारायजुत्तेण भित्तूणं कम्मकञ्चुयं । . मुणी विगयसंगामो भवाओं परिमुच्चए। एयम निसामित्ता हेऊकारणचोइओ । तओ नमि रायरिसिं देविन्दो इणमब्बी ૬. હન્તિ રાવ / Page #84 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ૯] i પ્રાસાદો, વધુ માનગૃહા ! અને માલાદ્મપેાતિકાર કરાવીને પછી હું ક્ષત્રિય ! તું જજે.” ૨૪. એ વાત સાંભળીને હેતુ અને કારણથી પ્રેરિત થયેલા રાષિ નમિએ દેવેન્દ્રને આ પ્રમાણે કહ્યુ: ૨૫ “જે રસ્તામાં ઘર બનાવે છે તે ખરેખર સશય કરે છે (અર્થાત્ સંકટ વધારે છે. જ્યાં જવાની ઇચ્છા હાય ત્યાં જ પેાતાનું નિવાસસ્થાન મનાવવુ.” ૨૬ એ વાત સાંભળીને હેતુ અને કારણથી પ્રેરિત થયેલા દેવેન્દ્ર નમિ રાષિને આ પ્રમાણે કહ્યુ: ૨૭ ૧. વમાનગૃહે એટલે શિલ્પશાસ્ત્ર અનુસાર ઉત્તમ પ્રકારનાં ગૃહેા. એના વન માટે જુએ વરાહમિહિરની બૃહત્સંહિતા' ૧૩-૩૬. ૨. ટીકાકારાએ આ શબ્દને ‘દેશીપદ' તરીકે ગણ્યા છે, અને ‘વલભી’ (અગાશી એવા એના અ કર્યાં છે. જો કે ૫. હરગોવિન્દદાસના પ્રાકૃત કાશમાં તેના અર્થોં ‘સરોવરની મધ્યમાં બાંધેલા મહેલ' એવા આપ્યા છે, પણ ત્યાં એ અ માટે કાઈ આધાર ટાંક્યા નથી, પરન્તુ ચૂર્ણિમાં (પૃ. ૧૮૩) આ શબ્દના અર્થ સંબંધમાં àવિવાદુ:-નો, બાળાસતલ મળ્યે ઘુ ઞો પાસવો તિ એવા એક મત ટાંકવામાં આવ્યે છે, જે ટીકાકારાના અને અનુમાન આપે છે. पासाए कारत्ताणं वद्धमाणगिहाणि य । वालग्गपोईयाओ य तओ गच्छसि खत्तिया एयम निसामित्ता हेऊकारण चोहओ । तओ नमी रायरिसी देवेन्दं इणमब्बवी संसयं खलु सो कुणई जो मग्गे कुणई घरं । जत्थेव गन्तुमिच्छेज्जा तत्थ कुव्वेज्ज सासयं एयम निसामित्ता ऊकारणचोइओ । तओ नाम रायरिसिं देविन्दो इणमब्बवी २४ २५ २६ २७ Page #85 -------------------------------------------------------------------------- ________________ SR [ ઉત્તરાધ્યય સૂત્ર કાપનારા, અને ચારાનું --1194-ધાડપાડુ, લૂંટારા,૧ (ધનની માં નિવારણુ કરીને નગરને કુશળ અનાવ્યા પછી હું ક્ષત્રિય ધાતુ ૨” ૨૮ એ વાત સાંભળીને હેતુ અને કારણથી પ્રેરિત થયેલા રાજષિ નમિએ દેવેન્દ્રને આ પ્રમાણે કહ્યુ : ૨૯ “ઘણી વાર મનુષ્યો મિથ્યા દડના પ્રયોગ કરે છે, એમાં કરનારાઓ બંધાય છે અને કરનારા છૂટી (અપરાધ) ન જાય છે.” ૩૦ એ વાત સાંભળીને હેતુ અને કારણથી પ્રેરિત થયેલા દેવેન્દ્ર મિ રાષિને આ પ્રમાણે કહ્યુ: ૩૧ ૧. મૂળમાં હોમરે શબ્દ છે. એને શબ્દાતા શરીરને વાળ સુધ્ધાં લૂટી લેનારા' એવા થાય. ટીકાકારા એના અર્થ સોમહારા, પ્રાળāારા: એ પ્રમાણે સમજાવે છે. • ૨. મૂળમાં બ્ઝિમેત્તુ (સ'. અસ્થિમેવાઃ) છે. ગ્રન્થિ ના અ ધન અથવા કીમતી ચીજોની ગાંડ-પોટલી' એવા લેવાય; પાછળથી કોથળી’. ટીકાકાર તેનેયન્દ્ર એ શબ્દ આમ સમાવે છે: પ્રસ્થિમેવા ચે યુનિસિ कादिना ग्रन्थि भिन्दन्ति । ૧ आमोसे लोमहारे य गण्ठिभेए य तक्करे । नगरस्स खेमं काऊण' तओ गच्छसि खत्तिया एयम निसामित्ता ऊकारणचोइ ओ । aa नमी रायरसी देवेन्दं इणमव्ववी असहं तु मणुस्सेहिं मिच्छा दण्डो पजुज्जई । अकारिणोऽत्थ बज्झन्ति मुधई कारओ जणो एयमट्टं निसामित्ता हेऊंकारणचाइओ ! तओ नमिं रायरिसिं देविन्दो इणमब्बवी છુ. જાવળ, રચાવ । २८ २९ ३० ३१ Page #86 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ૯] જે રાજાએ તને નમતા ન હોય તેમને વશ કરીને પછી હે ક્ષત્રિય! તું જજે.” ૩૨ એ વાત સાંભળીને હેતુ અને કારણથી પ્રેરિત થયેલ રાજર્ષિ નમિએ દેવેન્દ્રને આ પ્રમાણે કહ્યું: ૩૩ દશ લાખ દ્ધાઓને દુર્જય સંગ્રામમાં કઈ જીતે, એના કરતાં પિતાની જાતને જીતે એ ઉત્તમ જય છે. તારી જાતની સાથે જ યુદ્ધ કર; બહારના શત્રુ સાથે લડીને શું કામ છે? જાતે જ પિતાની જાત ઉપર વિજય મેળવનાર મનુષ્ય સુખ પામે છે. પાંચ ઈન્દ્રિયે, ક્રોધ, માન, માયા તેમજ લેભ તથા દુર્જય એવી પિતાની જાત એ સર્વ, આત્માને જીતતાં જિતાઈ ગયું૩૪–૩૬ એ વાત સાંભળીને હેત અને કારણથી પ્રેરિત થયેલા દેવેન્દ્ર નમિ રાજર્ષિને આ પ્રમાણે કહ્યું : ૩૭ ૧. પદ્ય ૩૬ને પૂર્વાધ આર્યામાં અને ઉત્તરાર્ધ અનુષ્ણુપમાં છે. जे केइ पत्थिवा तुझं नानमन्ति नराहिवा । बसे ते ठावइत्ताणं तओ गच्छसि खत्तिया ।। एयम निसामित्ता हेऊकारणचोइओ। तो नमी रायरिसी देवेन्दं इणमब्बवी जो सहस्सं सहस्साणं संगामे दुज्जए जिणे । एगं जिणेज अप्पाणं एस से परमो जो अप्पाणमेव जुज्झाहि किं ते जुज्झेण बज्झओ। अप्पाणमेवमप्पाणं जइत्ता सुहमेहए पश्चिन्दियाणि कोहं माणं मायं तहेव' लोहं च । दुज्जयं चेव अप्पाणं सव्वं अप्पे जिए जियं एयमहं निसामित्ता हेऊकारणचोइओ। तओ नमि रायरिसिं देविन्दो इणमब्बवी ૨. તા. ૩૦ | Page #87 -------------------------------------------------------------------------- ________________ [ ઉત્તરાધ્યયન સૂત્ર - આટા ચ કરીને, શ્રમણ-બ્રાહ્મણોને જમાડીને, દાન આપીને, ભેગ ભેળવીને તથા યજન કરીને પછી, હે ક્ષત્રિય ! તે જજે.” ૩૮ એ વાત સાંભળીને હેતુ અને કારણથી પ્રેરિત થયેલા રાજર્ષિ નમિએ દેવેન્દ્રને આ પ્રમાણે કહ્યું : ૩૯ પ્રતિમાસે કેઈ દશ લાખ ગાયનું દાન આપે તેના કરતાં "પણું કશું નહિ આપનારને માત્ર સંયમ શ્રેયસ્કર છે” ૪૦ એ વાત સાંભળીને હેતુ અને કારણથી પ્રેરિત થયેલા દેવેન્દ્ર નમિરાજાને આ પ્રમાણે કહ્યું: ૪૧ “કઠિન ગૃહસ્થાશ્રમ છેડીને તું બીજા આશ્રમની ઈચછા કરે ૧. મૂળમાં પોરાણા (સં. ઘોરાકણ) શબ્દ છે, અને ટીકાકાર નેમિચન્દ્ર એને અર્થ ઘો: ગાયત્તરગુજર ત રાણાવાશ્રમય “ઘોરાત્ર શાસ્ત્રનું એ પ્રમાણે કરે છે. ગૃહસ્થાશ્રમને “ઘર” આશ્રમ કહેવાને શો અર્થ? ગૃહસ્થાશ્રમ પ્રત્યેને જેને લેખકને અણગમો એ શબદમાંથી વ્યક્ત થાય છે એ તર્ક યાકોબીએ કર્યો છે, પરંતુ આ શબ્દ ગૃહત્યાગ કરવા ઇચ્છનાર નમિરાજર્ષિના મુખમાં નહિ, પણ નમિને ગૃહવાસમાં રહેવા માટે પ્રેરનાર દેવેન્દ્રના મુખમાં મૂકેલા છે એ ભૂલવું ન જોઈએ. સંસ્કૃત ટૂ પ્રાકૃત ઘર, એને કઈ બોલીવિશેષમાં થોર ઉચ્ચાર થતો હોય અને તે ઉપરથી ઘોત્રમ (‘ગુહાશ્રમ) શબ્દ ન બને ? આ પણ એક તર્ક જ છે. जइत्ता विउले जन्ने भोइत्ता समणमाहणे । दत्ता भोच्चा य जिहा य तओ गच्छसि खत्तिया एअमटं निसामित्ता हेऊकारणचोइओ । तओ नमी रायरिसी देवेन्दं इणमब्बवी जो सहस्सं सहस्साणं मासे मासे गवं दए। तस्सा वि' संजमो सेओ अदिन्तस्स वि किंचण एयमढे निसामित्ता हेऊकारणचोइओ। तओ नमि रायरिसिं देविन्दो इणमब्बवी घोरासमं चइत्ताणं अन्नं पत्थेसि आसमं । इहेव पोसहरओ भवाहि मणुयाहिवा ૨ તા વિ. ફાઇs | Page #88 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ૯ ]. છે હે મનુજાધિપ! તું અહીં (ગૃહસ્થાશ્રમમાં) જ પૌષધરક્ત થા (અર્થાત્ ગૃહસ્થની જેમ પર્વતિથિઓએ પૌષધ કરો. ૪ર એ વાત સાંભળીને હેત અને કારણથી પ્રેરિત થયેલા રાજર્ષિ નમિએ દેવેન્દ્રને આ પ્રમાણે કહ્યું : ૪૩ કઈ મૂખે જન માસે માસે માત્ર કુશના અગ્રભાગ જેટલું ભજન કરે, તે પણ સાચા ચરિત્રીની સેમી કળાને પાત્ર નથી.” ૪૪ આ વાત સાંભળીને હેતુ અને કારણથી પ્રેરિત થયેલા દેવેન્દ્ર નમિ રાજર્ષિને આ પ્રમાણે કહ્યું: ૫ “ચાંદી, સુવર્ણ, મણિમુક્તા, કાંસાનાં વાસણે, ઉત્તમ વસ્ત્રો અને વાહન તથા કોશમાં વૃદ્ધિ કરીને પછી, હે ક્ષત્રિય! તે જજે” ૪૬ એ વાત સાંભળીને હેતુ અને કારણથી પ્રેરિત થયેલા દેવેન્દ્ર નમિ રાજર્ષિને આ પ્રમાણે કહ્યું: ૪૭ “સેના અને રૂપાને કૈલાસ જેવડા મોટા અસંખ્ય પર્વતે एयम8 निसामित्ता हेऊकारणचोइओ। तओ नमी रायरिसी देवेन्दं इणमब्बवी मासे मासे तु जो बालो कुसग्गेणं तु भुञ्जए । न सो सक्खायधम्मस कलं अग्घइ सोलसिं एयमढे निसामित्ता हेऊकारणचोइ भो । तो नमि रायरिसिं देविन्दो इणमब्बवी हिरणं सुवण्णं मणिमुत्तं कंसं दूसं च वाहणं । कोसं वड्ढावइत्ताणं तओ गच्छसि खत्तिया एयमदं निसामित्ता हेऊकारणचोइओ। तओ नमी रायरिसी देवेन्दं इणमब्धवी सुवण्णरुप्पस्स उ पव्यया भवे. सिया हु केलाससमा असंखया । नरम्स लुद्धस्स न तेहि किंचि इच्छा उ आगाससमा अणन्तिया Page #89 -------------------------------------------------------------------------- ________________ [ ઉત્તરાધ્યયન સત્ર હોય તે પણ તે લેભી પુરુષ માટે કંઈ જ નથી. ઈચ્છા તે આકાશની જેમ અનંત છે. ૪૮ - “ખા, યવ, સુવર્ણ અને પશુઓ સહિત પૃથ્વી એ બધું એક મનુષ્યને સંતોષવા માટે પૂરતું નથી એમ સમજીને તપશ્ચર્યા કરવી.” ૪૯ એ વાત સાંભળીને હેતુ અને કારણથી પ્રેરિત થયેલા દેવેન્દ્ર નમિ રાજર્ષિને આ પ્રમાણે કહ્યું: ૫૦ હે રાજા! આ વિદ્યમાન) અદ્દભુત ભેગેને તે ત્યાગ કરે છે, અને જે નથી એવા કામેની–સુખેની ઈચ્છા કરે છે. તારા સંકલ્પથી તે છેતરાય છે.” પ૧ એ વાત સાંભળીને હેતુ અને કારણથી પ્રેરિત થયેલા દેવેન્દ્ર રાજર્ષિ નમિને આ પ્રમાણે કહ્યું : પર કામ શલ્ય છે, કામભેગે વિષ છે, અને કામ ઝેરી નાગ જેવા છે. કામની પ્રાર્થના કરતા છે, તેમને પામ્યા વિના જ દુર્ગતિમાં જાય છે. પ૩ पुढवी साली जवा चेव हिरण्णं पसुभिस्सह । पडिपुण्णं नालमेगस्स इइ विज्जा तवं चरे एयमढे निसामित्ता हेऊकारणचोइओ। तओ नमि रायरिसिं देविन्दो इणमब्बवी अच्छेरयं अब्भुदए भोए चयसि पत्थिवा । असन्ते कामे पत्थेसि संकप्पेण विहन्नसि एयमढे निसामित्ता हेऊकारणचोइओ। तलो नमी रायरिसी देवेन्दं इणमब्बी सल्लं कामा विसं कामा कामा आसीविसोवमा । कामे ये पत्थेमाणा अकामा जन्ति दोग्गइं - ૨. દિ . શાહ . ૨. (ન). ઝાર ! Page #90 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ૯] “ ક્રોધથી જીવ અધેાગતિમાં જાય છે, માનથી પણુ અધમ ગતિ થાય છે, માયાથી સદ્ગતિમાં વિન્ન થાય છે, અને લાભથી અન્ને રીતે (આ લેાકમાં અને પરલેાકમાં) ભય થાય છે. "" ૫૪ પછી બ્રાહ્મણનું રૂપ છોડી દઈને પેાતાનું ઇન્દ્રરૂપ ધારણુ કરી ઇન્દ્ર આ પ્રમાણે મધુર વચનાથી સ્તુતિ કરતા (નમિને) વન્દેન કરવા લાગ્યા : ૫૫ のの “ અહા ! તે ક્રોધને જીત્યું છે ! અહા ! તેં માનના પરાજય કર્યા છે ! અહા! તેં માયાને દૂર કરી છે ! અહા ! તે લાભને વશ કર્યો છે! ૫૬ “ અહા ! તારુ સાધુ આજ વ ! અહા ! તારું' સાધુ મા વ` ! અહા ! તારી ઉત્તમ ક્ષમા ! અહા ! તારી ઉત્તમ મુક્તિ ! ૫૭ “હું ભદત, તમે આ લેાકમાં ઉત્તમ છે, અને પછી પશુ ૧. મૂળમાં આ પંકિત~~ अहो ते अज्जवं साहु, अहो ते साहु मद्दवं । એ પ્રમાણે છે. યાકાખીએ એમાંના સાદુ શબ્દને સખાધન ગણીને ‘હું સાધુ !’ એવા અ` કર્યો છે, પણ ટીકાકારાએ તેને ‘સુન્દર-સારું' (શોમન) અર્થ કર્યા છે, એ મને અહીં વધારે ચેાગ્ય લાગે છે. अहे व कोहेणं माणेणं अहमा गई । माया गडिग्घाओ लोभाओ दुहओ भयं अवउज्झिऊण माहणरूवं विउरुविण इन्दत्तं । वन्द अभित्युन्तो इमाहि महुरौहि वग्गूहिं अहो ते निज्जिओ कोहो अहो माणो पराजिओ । अहो ते निरकिया माया अहो लोभो वसीकओ अहो ते अज्जवं साहु अहो ते साहु महवं । अहो ते उत्तमा खन्ती अहो ते मुत्ति उत्तमा इहं सि उत्तमो मन्ते पच्छा होहिसि उत्तमो ! लोगुत्तमुत्तमं ठाणं सिद्धिं गच्छसि नीरओ ५४ ५५ ५६ ५७ ૧૮. ૧. થયન્તિ. શા૦૫૨.રૂં પ°. ચા૦ । ર્, વિકયિાળ. A1૦ { ૪. દ. ૦ Page #91 -------------------------------------------------------------------------- ________________ [ઉત્તરાધ્યયન સૂત્ર ઉત્તભ થશે. (કર્મ) રજ વિનાના બનીને લેકમાં ઉત્તમ એવા ઉત્તમ સ્થાનરૂપ સિદ્ધિને તમે અવશ્ય પામશે.” ૫૮ એ પ્રમાણે ઉત્તમ શ્રદ્ધાથી રાજર્ષિની સ્તુતિ કરે તથા તેમની પ્રદક્ષિણુ કરતે ઇન્દ્ર તેમને ફરી ફરી વન્દન કરવા લાગ્યા. ૧૯ પછી ચક્ર અને અંકુશથી અંકિત થયેલાં મુનીશ્વરનાં ચરમાં વંદન કરીને દેલાયમાન લલિત કુંડલ તથા મુકુટને ધારણ કરનાર ઈન્દ્ર આકાશમાં ઊડો. ૬૦ સાક્ષાત્ શક વડે પ્રેરાયેલે નમિ પિતાની જાતને નમાવે છે. વિદેહીએ (વિદેહના રાજાએ) ઘરને ત્યાગ કરીને શ્રમણપણું સ્વીકાર્યું. ૬૧ જ્ઞાની, પંડિત અને વિચક્ષણ પુરુષે આ પ્રમાણે કરે છે. એ નમિ. રાજર્ષિની જેમ તેઓ કામભેગેથી નિવૃત્ત થાય છે. ૬૨ એ પ્રમાણે હું કહું છું. एवं अमित्थुणन्तो रायरिसिं उत्तमाए सद्धाए । पायोहिणं करेन्तो पुणो पुणो वन्दई सक्को तो वन्दिऊण पाए चक्कङ्कुसलकखणे मुणिकरस्स । आगासेणुऽप्पइओ ललियबलकुण्डलतिरीडी. नमी नमेइ अप्पाणं सरखं सक्केण चोइओ। चइऊण गेइं च वेदेही सामण्णे पन्जुवटियो एवं करेन्ति संबुद्धा पण्डिया पवियवखणा । विणियन्ति भोगेसु जहा से नमी सयरिसि त्ति बेमि ૨, પથ રાજ૦ | ૨. શાહ. મારા રૂ. યતિ. રા. | Page #92 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ૧૦ મપત્રક [ ‘ વૃક્ષનું પત્ર ' ] ૧ જેમ પીળું પાંદડું રાત્રિના સમૂહો પસાર થતાં ( સમય વીતતાં) પડી જાય છે તેમ મનુષ્યના જીવનનું પણ સમજવું, માટે હું ગૌતમ! એક સમયના પણ પ્રમાદ ન કર. ૧ દુલ્હના અગ્રભાગ ઉપર પડેલું ઝાકળનું બિન્દુ જેમ ઘેાડી જ વાર રહી શકે છે તેમ મનુષ્યના જીવનનું પણ સમજવું. માટે હે ગૌતમ! એક સમયના પણ પ્રમાદ ન કર. ૨ માટે નશ્વર અને ઘણાં વિધ્નાથી ભરેલા જીવનમાં પૂર્વીકૃત (ક) રજને ખ ંખેરી નાખ. હે ગૌતમ ! એક સમયના પણ પ્રમાદ ન કર. ૩ ૧. ભગવાન મહાવીરે પોતાના પટ્ટશિષ્ય ઇન્દ્રતિ ગૌતમને આપેલા ઉપદેશ આ અધ્યયનમાં છે. આ અધ્યયનના પ્રત્યેક પદ્યના અંતિમ ચરણમાં સમય નોયમ મા પમાયણ એ પ્રમાણે ગૌતમસ્વામીને ઉદ્દેશૌને થયેલા સંમે ધનનું ધ્રુવપદ છે. આ ઉપદેશ ગૌતમસ્વામીને કયારે અને ક્રમ આપવામાં આન્યા એની વિસ્તૃત કથા ટીકામાં આ અધ્યયનના પ્રારંભમાં આપેલી છે. ગૌતમસ્વામીને ભગવાન મહાવીર ઉપર ઘણા મેાહ હતા, અને તે કારણથી તેમના પછી દીક્ષિત થયેલા કેટલાક મુનિઓને કેવલજ્ઞાન થયું, પણ ગૌતમને થયું નહાતુ. તું વિષાદ કરીશ નહિ; તારા રાગ ક્ષીણ થતાં શૈડા સમયમાં જ તને કેવલજ્ઞાન થશે' એ પ્રમાણે ગૌતમને આશ્વાસન આપીને મહાવી તેમને આ અધ્યયનના ઉપદેશ કર્યાં હતા ૨. કાળના સૂક્ષ્મતમ વિભાગ તે સમય. दुमपत्तर पण्डयए जहा निवडइ राइगणाण अच्चए । एवं मणुयाण जीवियं समयं गोयम मा पमायए कुसग्गे जह ओसबिन्दु थोवं चिट्ठइ लम्बमाणए । एवं मणुयाण जीवियं समयं गोयम मा पमायए इइ इत्तरियम्मि आउए जीवियए बहुपचवायए । विहुणाहि रयं पुरे कड़े समय गोयम मा पमायए Page #93 -------------------------------------------------------------------------- ________________ * [ ઉત્તરાધ્યયન સૂત્ર આ મનુષ્યભવ સર્વ પ્રાણીઓને માટે ચિર કાળે પણ દુર્લભ હોય છે, કેમકે કર્મને વિપાક ગાઢ હોય છે. માટે હે ગૌતમ! એક સમયને પણ પ્રમાદ ન કર. ૪ પૃથ્વીકાયમાં ગયેલે જીવ ઉત્કૃષ્ટ પદે (પૃથ્વીકાયમાં વધુમાં વધુ ભવ કરે તે) અસંખ્યાત કાળ સુધી ત્યાં રહે છે. માટે ગૌતમ ! એક સમયને પણ પ્રમાદ ન કર. ૫ જળકાયમાં ગયેલે જીવ ઉત્કૃષ્ટ પદે અસંખ્યાત કાળ સુધી ત્યાં રહે છે. માટે હે ગૌતમ ! એક સમયને પણ પ્રમાદ ન કર. ૬ અગ્નિકાયમાં ગયેલે જીવ ઉત્કૃષ્ટ પદે અસંખ્યાત કાળ સુધી ત્યાં રહે છે. માટે હે ગૌતમ! એક સમયને પણ પ્રમાદ ન કર. ૭ ૧. સંખ્યાતીત અથવા અસંખ્યાત કાળની સમજુતી જેને માન્યતા અનુસાર નીચે પ્રમાણે છે – એક યોજન ઊડે, એક યોજન પહોળા ગોળ ખાડો એકથી સાત દિવસની વયનાં બાળકોના વાળથી ભરવામાં આવે અને પછી દર સે વર્ષે એક એક વાળ કાઢવામાં આવે એ રીતે ખાડો ખાલી થતાં જે સમય લાગે તે વ્યવહાર૫લ્ય. એવા અસંખ્ય વ્યવહાર પલ્ય= ઉદ્ધારપત્ય. અસંખ્ય ઉદ્ધાર૫લ્ય= અદ્ધાપલ્ય. ૧૦ ૪ (૧ કરોડ x ૧ કરોડ) અદ્ધાપલ્ય= સાગરોપમ. ૧૦ ૪ (૧ કરોડ x ૧ કરોડ) સાગરોપમની એક ઉત્સર્પિણ અને તેટલાં જ વર્ષની એક અવસર્પિણી. એવી અસંખ્ય ઉત્સર્પિણીઓ અને અવસર્પિણીઓ વીતી જાય ત્યારે સંખ્યાતીત અથવા અસંખ્ય કાળ થયો કહેવાય. दुल्लहे खलु माणुसे भवे चिरकालेण वि सव्वपाणिणं । गाढा य विवाग कम्मुणो समयं गोयम मा पमायए पुढविकायमइगओ उक्कोसं जीवो उ संबसे । कालं संखाईयं समयं गोयम मा पमायए आउकायमइगओ उक्कोस जीवो उ संवसे । कालं संखाईयं समय गोयम मा पमायए तेउकायमइगओ उक्कोसं जीवो उ संबसे । कालं संखाईयं समयं गोयम मा पमायए Page #94 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ૧૦ ] વાયુકામાં ગયેલે જીવ ઉત્કૃષ્ટ પદે અસંખ્યાત કાળ સુધી ત્યાં રહે છે. માટે હે ગૌતમ! એક સમયને પણ પ્રમાદ ન કર. ૮. વનસ્પતિકાયમાં ગયેલે જીવ ઉત્કૃષ્ટ પદે અનંત કાળ સુધી ત્યાં રહે છે અને ત્યારપછી પણ તેના દુઃખને અંત આવતે નથી. માટે હે ગૌતમ! એક સમયને પણ પ્રમાદ ન કર. ૯ દ્વીન્દ્રિય (ત્વચા અને જીભ એ બે ઈન્દ્રિયયુક્ત) કાયમાં ગયેલે જીવ ઉત્કૃષ્ટ પદે ત્યાં સંખ્યય કાળ સુધી રહે છે. માટે છે ગૌતમ ! એક સમયને પ્રભુ પ્રમાદ ન કર, ત્રીન્દ્રિય (ત્વચા, જીભ અને નાસિકાયુક્ત) કાયમાં ગયેલે જીવ ઉત્કૃષ્ટ પદે ત્યાં સંગેય કાળ સુધી રહે છે. માટે હે ગૌતમ ! એક સમયને પણ પ્રમાદ ન કર. ૧૧ ચતુરિન્દ્રિય (ત્વચા, જીભ, નાસિકા, અને ચક્ષુયુક્ત) કાયમાં ગયેલે જીવ ઉત્કૃષ્ટ પદે ત્યાં સંખેય કાળ સુધી રહે છે. માટે છે ગૌતમ! એક સમયને પણ પ્રમાદ ન કર. ૧૨ ૧. અનંતકાળ એટલે અનંત ઉત્સપિણુઓ અને અવસર્પિણીઓ વ્યતીત થાય એટલે કાળ. ૨. સંખેય કાળ એટલે વધુમાં વધુ એક કોડ પૂર્વ. “પૂર્વની સમજુતી માટે જુઓ પૃ. ૫૩, ટિ. ૨. वाउकायमइगओ उक्कोस जीवो उ संबसे । काल संखाईयं समयं गोयम मा पमायए वणस्सइकायमइगओ उक्कोसं जीवो उ संवसे । कालमणन्तदुरन्तयं समयं गोयम मा पमायए बेंन्दियकायमइगओ उक्कोसं जीवो उ संवसे । कालं संखिजसन्नियं समय गोयम मा पमायए तेन्दिकायमइगओ उक्कोस जीवो उ संवसे । कालं संखिज्जसन्नियं समयं गोयम मा पमायए चउरिन्दियकायमइगओ उक्कोसं जीवो उ संवसे । कालं संखिज्जसन्नियं समय गोयम मा पमायए ૧૧ Page #95 -------------------------------------------------------------------------- ________________ (ઉત્તરાયયન સત્ર - પંચેન્દ્રિય (ત્વચા, જીભ, નાસિકા, ચક્ષુ અને કાનયુક્ત) કાયામાં ગયેલા જીવ ઉત્કૃષ્ટ પદે ત્યાં સાત કે આઠ ભવ સુધી રહે છે. માટે હે ગૌતમ! એક સમયને પણ પ્રમાદ ન કર. ૧૩ દેવ અને નારકના ભવમાં ગયેલે જીવ ઉત્કૃષ્ટ પદે ત્યાં એકએક ભવ સુધી રહે છે. માટે હે ગૌતમ ! એક સમયને પણ પ્રમાદ ન કર. ૧૪ શુભાશુભ કર્મોને કારણે, પ્રમાદબહલ જીવ આ પ્રમાણે આ ભવરૂપી સંસારચક્રમાં ભમે છે. માટે હે ગૌતમ! એક સમયને પણ પ્રમાદ ન કર. ૧૫ મનુષ્યત્વ પ્રાપ્ત કર્યા પછી પણ આર્યત્વ દુર્લભ છે. દસ્તુઓ ૧. આર્યત્વ એટલે આયે દેશમાં જન્મ “નૃહત્કઃપસૂત્ર' (ઉ. ૧, સૂત્ર ૫૦)માં જેને માન્યતા અનુસાર આર્યક્ષેત્રની સીમા નીચે પ્રમાણે આપી છે-પૂર્વમાં અંગ-મગધા, દક્ષિણુમાં કૌશાંબી, પશ્ચિમમાં પૂર્ણ વિષય, અને ઉત્તરમાં કુણાલા. અન્યત્ર સાડી પચીસ આર્ય દેશોની પણ એક સૂચિ મળે છે, જેમાં ઉપર જણાવેલ આર્યક્ષેત્ર બહારના પણ દેશો છે. ટીકાકારએ છે કે અહીં 'આર્ય'ને દેશવાચક અર્થ ઘટાવ્યું છે, પણ “આર્ય'ને ઉમદા” એ જે અર્થ બ્રાહ્મણ, જૈન તેમજ બૌદ્ધ પરંપરામાં એકસરખો વ્યાપક હતો, તેનું સુચન અહીં મૂળ લેખકને ઉદ્દિષ્ટ જણાય છે. पश्चिन्दियकायमइगओ उक्कोस जीवो उ संवसे । सत्तभवगहणे समय गोयम मा पमायए देवे नेरइए यमइगओ उक्कोसं जीवो उ संवसे । इक्केकभवगहणे समयं गोयम मा पमायए एवं भवसंसारे संसरइ सुहासुहेहि कम्मेहिं । जीवो पमायवहुलो समयं गोयम मा पमायए रद्धण वि माणुसत्तणं आयरिअत्त पुणरावि दुल्लहं। .. बहवे दसुया मिलक्खुया समयं गोयम मा पमायए ૨. આરિમૉ. રસાવા Page #96 -------------------------------------------------------------------------- ________________ ૩ v ཚྭ་ અધ્યયન ૧૦] અને મ્લેચ્છે ઘણા છે. માટે હૈ ગૌતમ ! એક સમયના પણુ પ્રમાદ ન કર. ૧૬. આત્વ પ્રાપ્ત કર્યા પછી પણ અખંડ પૉંચેન્દ્રિયત્વ ૪ ભ છે. (ઘણી વાર ) વિકલેન્દ્રિયતા દેખાય છે. માટે હે ગૌતમ! એક સમયના પણ પ્રમાદ ન કર. ૧૭ પાંચ ઇન્દ્રિયે અખંડ પ્રાપ્ત થાય છતાં ઉત્તમ ધર્મોનું શ્રવણુ દુર્લભ છે, કેમકે લેાકસમૂહ કુતીથી એનું–પાખ’ડી ધર્મોપદેશકનું સેવન કરે છે. માટે હે ગૌતમ! એક સમયના પ પ્રમાદ ન કર. ૧૮ ઉત્તમ ધર્માંશ્રવણુ પ્રાપ્ત થયા પછી પણ એમાં શ્રદ્ધા થવી દુલ ભ છે, કેમકે લેાકસમૂહ મિથ્યાત્વનું સેવન કરે છે. માટે હે ગૌતમ ! એક સમયના પણ પ્રમાદ ન કર. ૧૯ ધર્મીમાં શ્રદ્ધા કરવા છતાં તેને કાયાથી સ્પર્શ કરવા—અર્થાત્ ધર્માચરણ કરવું દુર્લભ છે, કેમકે આ જગતના જીવા કામભેગાથી लढण बि आयरियणं अहीणपञ्चेन्दिथया हु दुल्लहा । विगलिन्दियया हु दीसई समयं गोयम मा पमायए अहीणपञ्चेन्दियत्तं पि से लहे उत्तमधम्मसुई हु दुलहा । कुतित्थिनिसेवर जणे समयं गोयम मा पमायए लडूण वि उत्तमं सुई सद्दहणा पुणरावि दुलहा । मिच्छत्तनि सेवए जणे समय गोयम मा पमायए धम्मं पि हु सद्दहन्तया दुल्लइया कारण फासया । इह कामगुणेहि मुच्छिया समयं गोयम मा पमायए ૧. આયિત્તી, ૦। ૧. ટીકાઓમાં ‘ દસ્યુ'ના અ` દેશતી સરહદે રહેનાર ચારા,' અને • મ્લેચ્છ 'ના અથ ‘ અવ્યક્ત વાણીવાળા પરદેશીએ-શકા, યવનેા વગેરેજેમનું ખેાલવું આર્યો સમજી શકતા નથી' એવા આપ્યા છે અને અના જાતિઓનાં નામ ગણાવતી કેટલીક ગાથા ઉતારી છે. १७ १८ १९ २० Page #97 -------------------------------------------------------------------------- ________________ [ ઉત્તરાખ્યયન સૂત્ર મહિત થયેલા છે. માટે હે ગૌતમ! એક સમયને પણ પ્રમાદ ન કર. ૨૦ તારું શરીર જીર્ણ થાય છે, તારા કેશ સફેદ થાય છે, અને કાનનું એ બળ ક્ષીણ થાય છે. માટે હું ગોતમ! એક સમયને પણ પ્રમાદ ન કર. ૨૧ તારું શરીર જીર્ણ થાય છે, તારા કેશ સફેદ થાય છે, અને ચક્ષુનું એ બળ ક્ષીણ થાય છે. માટે હે ગૌતમ! એક સમયને પણ પ્રમાદ ન કર. ૨૨ તારું શરીર જીર્ણ થાય છે, તારા કેશ સફેદ થાય છે, અને નાસિકાનું એ બળ ક્ષીણ થાય છે. માટે હે ગૌતમ! એક સમયને પણ પ્રમાદ ન કર. ૨૩ તારું શરીર જીર્ણ થાય છે, તારા કેશ સફેદ થાય છે, અને જિહ્વાનું એ બળ ક્ષીણ થાય છે. માટે હે ગૌતમ! એક સમયને પણ પ્રમાદ ન કર. ૨૪ તારું શરીર જીર્ણ થાય છે, તારા કેશ સફેદ થાય છે, અને સ્પર્શેન્દ્રિયનું એ બળ ક્ષીણ થાય છે. માટે હે ગૌતમ! એક સમયને પણ પ્રમાદ ન કર. ૨૫ परिजूरइ ते सरीरयं केसा पण्डुरया हवन्ति ते । से सोयबले य हायई समयं गोयम मा पयायए परिजूरइ ते सरीरयं केसा पण्डुरया इवन्ति ते । से चक्खुबले य हायई समयं गोयम मा पमायए परिजूरइ ते सरीरयं केसा पण्डुरया हवन्ति ते । से घाणबले य हायई समयं गोयम मा पमायए परिजूरइ ते सरीरयं केसा पण्डुरया हवन्ति ते । से जिब्भवले य हायई समयं गोयम मा पमायए - ૨૪ परिजूरइ ते सरीरयं केसा पण्डुरया हवन्ति ते । से फासबले य हायई समयं गोयम मा पमायए Page #98 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ૧૦] તારું શરીર ક્ષીણ થાય છે, તારા કેશ સફેદ થાય છે, અને સર્વ ઈન્દ્રિયેનું એ બળ ક્ષીણ થાય છે. માટે હે ગૌતમ! એક સમયને પણ પ્રમાદ ન કર. ૨૬ અરતિ–બેચેની ગૂમડાં, વિસૂચિકા આદિ વિવિધ રે તારા ઉપર આક્રમણ કરે છે. તારું શરીર એથી ઘસાય છે અને ક્ષીણ થાય છે. માટે હે ગૌતમ! એક સમયને પણ પ્રમાદ ન કર. ૨૭ શરદ વ્રતુનું કુમુદ જેમ પાણીને દૂર કરે છે તેમ, તું તારી આસક્તિને દૂર કર. એમ સર્વ પ્રકારની આસક્તિથી અલગ થઈને, હે ગોતમ ! એક સમયને પણ પ્રમાદ ન કર. ૨૮ - ધન અને ભાયોનો ત્યાગ કરીને તે અનગાર તરીકે દીક્ષા લીધી છે. એ વમેલાનું ફરી પાન કરીશ નહિ. હે ગૌતમ! એક સમયને પણ પ્રમાદ ન કર. ૨૯ મિત્રો, સંબંધીઓ અને વિપુલ ધનને ત્યાગ કર્યા પછી હવે બીજી વાર એ વસ્તુઓની શોધ કરીશ નહિ. હે ગૌતમ! એક સમયને પણ પ્રમાદ ન કર. ૩૦ અત્યારે જિન દેખાતા નથી, પણ તેમને બહુમાન પામેલે परिजूरइ ते सरीरयं केसा पण्डुरया हवन्ति ते । से सव्वबले य हायई समयं गोयम मा पमायए अरई गण्डं विसूइया आयङ्का विविहा फुसन्ति ते । विहडइ विद्धंसइ ते सरीरयं समयं गोयम मा पमायए वोच्छिन्द सिणेहमप्पणो कुमुयं सारइयं व पाणियं । से सव्वसिणेहवज्जिए समयं गोयम मा पमायए चिच्चाण धणं च भारियं पव्वइओ हि सि अणगारियं । मा वन्तं पुणो वि आइए समयं गोयम मा पमायए अवउज्झिय मित्तवन्धवं विउलं चेव धणोहसंचयं । मा तं बिइयं गवेसए समयं गोयम मा पमायए न हु जिणे अन्ज दिस्सई बहुमए दिस्सइ मग्गदेसिए । संपइ नेयाउए पहे समयं गोयम मा पमायए Page #99 -------------------------------------------------------------------------- ________________ [ ઉત્તરાખ્યયન સૂત્ર માર્ગોપદેશ તે દેખાય છે. અત્યારે તું એ ન્યાયેચિત માર્ગ ઉપર છે. માટે હે ગૌતમ! એક સમયને પણ પ્રમાદ ન કર. ૩૧ કાંટાળા માર્ગને ત્યાગ કરીને તે ઘેરી માર્ગ ઉપર આવ્યો છે. સાચે માર્ગ કયે છે એને નિશ્ચય કરીને તું જાય છે. માટે હે ગૌતમ! એક સમયને પણ પ્રમાદ ન કર. ૩૨ નિર્બળ ભારવાહક વિષમ માર્ગ ઉપર ચઢી જઈને પછી પશ્ચાત્તાપ કરે છે, એવું તારે વિષે ન થાય. હે ગૌતમ! એક સમયને પણ પ્રમાદ ન કર ૩૩ મહાસાગરને તરી ગયા પછી હવે કાંઠા આગળ આવીને કેમ ઊભે રહ્યો છે? આ પાર આવી જવા માટે ત્વરા કર. હે ગૌતમ! એક સમયને પણું પ્રમાદ ન કર. ૩૪. અજન્મા સિદ્ધ પુરુષોની શ્રેણિને અનુસરી (અથવા ક્ષપક શ્રેણિ-કર્મોના નાશની પરિપાટી ઉપર આરૂઢ થઈને) હે ગૌતમ! તું ક્ષેમ, શિવ અને અનુત્તર એવા સિદ્ધિલેકમાં-મુક્તિમાં જઈશ. હે ગૌતમ! એક સમયને પણ પ્રમાદ ન કર. ૩૫ બુદ્ધ અને પરિનિવૃત સંયમી મુનિએ ગામ અને નગરમાં अवसोहिय कण्टगापहं ओइण्णो सि पहं महालयं । गच्छसि मग्गं विसोहिया समयं गोयम मा पमायए अवले जइ भारवाहए मा मग्गे विसमे वगाहिया । पच्छा पच्छाणुतावए समयं गोयम मा पमायए .. ३३ तिष्णो हु सि अण्णवं महं किं पुण चिट्ठसि तीरमागओ। अभितुर पारं गमित्तए समयं गोयम मा पमायए अकलेवरसेणिमूसिया सिद्धि गोयम लोयं गच्छसि । खेमं च सिवं अणुत्तरं समयं गोयम मा पमायए । बुद्धे परिनिवुडे चरे गामगए नगरे व संजए । सन्तीमग्गं च बूहेए समयं गोयम मा पमायए ૨. તા. ૨૦ ૩ર. Page #100 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ૧૦] વિચરવું, અને શાન્તિમાર્ગની વૃદ્ધિ કરવી. હે ગૌતમ! એક સમયને પણ પ્રમાદ ન કર. ૩૬ સુકથિત અર્થપદે વડે શોભાયમાન, બુદ્ધનું કથન સાંભળીને, રાગ અને દ્વેષને છેદીને ગૌતમ સિદ્ધિગતિમાં ગયા. ૩૭ એ પ્રમાણે કહું છું. ૧. અહીં “બુદ્ધ' શબ્દ તીર્થકરના અર્થમાં વપરાય છે એ નેધપાત્ર છે. આ અર્થમાં જૈન સાહિત્યમાં અન્યત્ર પણ તે મળે છે. “બુદ્ધ” અર્થાત “જ્ઞાની'ના અર્થમાં પણ તે વપરાય છે (જુઓ કડી ૩૬). બૌદ્ધ ધર્મ માં બુદ્ધ' શબ્દ વિશેષનામ તરીક-ધર્મના સંસ્થાપક શોષમુનિના અર્થમાં છે, જ્યારે અહીં તે સામાન્ય નામ તરીકે છે. વળી જુઓ પૃ ૪, ટિપ્પણ. बुद्धस्स निसम्म भासियं सुकहियमपओवसोहियं । रागं दोसं च छिन्दिया सिद्धिगई गए गोयमे ત્તિ કિ . . Page #101 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ૧૧ બહુશ્રુત [ ‘જ્ઞાની’ ] સચેાગ–આસક્તિથી વિશેષપણે મુક્ત થયેલા, ગૃહત્યાગો ભિક્ષુના આચાર હું પરિપાટીપૂર્ણાંક પ્રકટ કરું છું. મને સાંભળેા. ૧ જે નિવિદ્ય, અહંકારી, લેાભી, અસયમી તથા વારંવાર અસંબદ્ધ ભાષણ કરનાર હાય છે તે અવિનીત અને અબહુશ્રુત અજ્ઞાની કહેવાય છે. ૨ જે પાંચ સ્થાન-કારણેાથી શિક્ષા (ઉપદેશ) મળી શકતી નથી તે આ પ્રમાણે છે–માન, મેહ,· પ્રમાદ, રાગ અને આલસ્ય. ૩ આઠ સ્થાન–કારણેાથી મનુષ્ય શિક્ષાશીલ કહેવાય છે—હાસ્ય નહિ કરનાર, સદા ઇન્દ્રિયાનું દમન કરનાર, (બીજાનાં) છિદ્રો ખુલ્લાં નહિ કરનાર, અશીલ નહિ એવા તથા વિષમશીલ નહિ ૧. પેન્ટિયરની વાચના પ્રમાણે તેમજ શાન્તિસૂરિ અને નૈમિચન્દ્રની ટીકાએ પ્રમાણે આ અઘ્યયનનું નામ બહુશ્રુતપૂજા’ છે. · ૨. શાપેન્ટિયરની વાચનામાં તેમજ શાન્તિસૂરિ અને નેમિચન્દ્રની ટીકાઓમાં આ સ્થળે ક્રોધ ' ( યોદ્દા ) પાઠ છે. संजोगा विमुकस्स अणगारस्स भिक्खुणो । आयारं पाकरिस्सामि आणुपुवि सुणेह मे जे यावि होइ निव्विज्जे थद्धे लुद्धे अणिग्गदे । अक्खिणं उल्लवई अविणीए अबहुस्सुए अह पञ्चहिं ठाणेहिं जेहिं सिक्खा न लब्भई । थम्भा मोहो पमाएणं रोगेणालस्सएण य अह अहिं ठाणेहिं सिक्खोसीले ति बुचई । अहस्सिरे सया दन्ते न य मम्ममुदाहरे ૨. જોયા. સા૦ | ૨°ફ઼ીહિ. ચાo १ Page #102 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ૧૧ ] એ, અતિ લુપ નહિ એ, અક્રોધી અને સત્યમાં અનુરક્ત હોય તે શિક્ષાશીલ કહેવાય છે. ૪-૫ નીચેનાં ચોદ સ્થાનમાં રહેલે તપસ્વી અવિનીત કહેવાય છે, અને તે નિર્વાણ પામી શકતું નથી. ૬ જે વારંવાર ક્રોધ કરે છે, એ ક્રોધને પ્રબન્ધ કરે છેટકાવી રાખે છે, કઈ મિત્રભાવ વ્યક્ત કરે તેને તિરસ્કાર કરે છે, શાસ્ત્રજ્ઞાન મેળવીને અભિમાની બને છે, કેઈની ખલના જોઈને તેને તિરસકાર કરે છે, વળી મિત્ર ઉપર પણ કપાયમાન થાય છે, સુપ્રિયા મિત્રનું પણ એકાન્તમાં ભૂંગૂં બેલે છે, (અમુક વસ્તુ આમ જ છે मेम) प्रतिज्ञापू मासे छे, रेवाडी, पानी, बोली, सयभी, અસંવિભાગી (બીજાને આપ્યા વિના ભેગવનાર) અને અપ્રીતિકારી डाय छे ते अविनात वाय छे. ७-८ નીચેનાં પંદર સ્થાનેથી સુવિનીત કહેવાય છે-જે નમ્ર, અચપલ, नासीले न विसीले न सिया अइलोलए। अकोहणे सच्चरए सिक्खासीले त्ति वुच्चई अह चउद्दसहि ठाणेहिं वट्टमाणे उ संजए । अविणीए वुचई सो उ निव्याणं च न गच्छइ अभिक्षणं कोही भवई पबन्धं च पकुठचइ । मेत्तिज्जमाणो वमइ सुयं लद्धण मञ्जई अवि पावपरिक्खेवी अवि मित्तेसु कुप्पई । सुप्पियस्सावि मित्तस्स रहे भासइ पाय पइन्नवाई दुहिले थद्धे लुद्धे अनिग्गहे। असंविभागी अवियत्त अविणीए त्ति वुच्चई अह पनरसहि ठाणेहिं सुविणीए ति वुच्चई । नीयावती अचवले अमाई अकुऊहले १. चौदसहिं शा० । २. हवइ. शा०। ३ पक्कुबई. शा०। ४. पावगं. आ०। ५ ण. शा०। ६. °णि. शा०। ७. पन्नरसपाहि. आ० । ८. वि. आ० । ९. 'तुह. आ० । Page #103 -------------------------------------------------------------------------- ________________ | ઉત્તરાધ્યયન સુત્ર અમારી-સરલ, અને અકુતુહલી હોય છે, જે કેઈ ને તિરસ્કાર કરતું નથી, જે ક્રોધને ટકાવી રાખતા નથી, કઈ મિત્રભાવ વ્યક્ત કરે તે સામે ઉપકાર કરે છે, શાસ્ત્રજ્ઞાન મેળવીને જે મદ કરતે નથી, કેઈની ખલના જોઈ ને જે તિરસ્કાર કરતું નથી, જે મિત્ર ઉપર કાપ કરતું નથી, અપ્રિય મિત્ર માટે પણ જે એકાન્તમાં સારું બેલે છે, જે કલહ અને ઘંઘાટનું વજન કરે છે, જે બુદ્ધ-જ્ઞાની, અભિજાત, લજજાશીલ અને શાન્ત છે તે સુવિનીત કહેવાય છે. ૧૦-૧૩ - જે નિત્ય ગુરુકુલમાં વસે છે, એગ અને ઉપધાન તપશ્ચર્યાયુક્ત છે તથા પ્રિયંકર અને પ્રિયવાદી છે તે શિક્ષા પ્રાપ્ત કરવાને યોગ્ય છે. ૧૪ ૧. મૂળમાં આ સ્થળે મળ્યું અદિત્તિવરુ (સં અમેક્ષિત) એમ પાઠ છે. “અલ્પશબ્દ અભાવવાચક પણ છે એમ જણાવીને ટીકાકારો એને ઉપર મુજબનો અર્થ કરે છે. ૨. “ગુરુકુલને અર્થ ટીકાકાર “આચાર્યાદિનું કુળ–ગુચ્છ' એમ સમજાવે છે. ગુરુકુલમાં વસવું એટલે આચાર્યાદિની આજ્ઞા ગ્રહણ કરવી તે. પ્રાચીન ભારતીય શિક્ષણ પ્રણાલીમાં સામાન્યપણે વ્યાપક અને શબ્દ અહીં સહેજ અર્થપરિવર્તન સાથે પ્રયોજાયો છે એમ ગણવું જોઈએ. अप्पं च अहिक्खिवइ पबन्धं च न कुव्वई। मेत्तिज्जमाणो भयई सुयं लटुं न मजई। न य पावपरिक्खेवी न य मित्तेमु कुप्पई । अप्पियस्सावि मित्तस्स रहे कल्लाण भासई कलहडमरवजिए बुद्धे अभिजाइगे। हिरिमं पडिसंलीणे सुविणीए ति बुच्चई वसे गुरुकुले निचं जोगवं उवहाणवं । पियंकरे पियवाई से सिक्खं लद्धमरिहई ૨. બી . આર૨. ૦૫, ૨૦| Page #104 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ૧૧] જેવી રીતે શંખમાં મૂકેલું દૂધ બે પ્રકારે શેભે છે (દેખાવમાં સારું લાગે છે અને બગડતું પણ નથી) તેમ બહુશ્રુત ભિક્ષુનાં તપ, કીતિ અને જ્ઞાન શેભે છે. ૧૫. .. જેમ કેબેજ દેશને જાતવાન અને કંથકો અશ્વ વેગમાં પ્રવર હોય છે એવા બહુશ્રુત મુનિ હોય છે. ૧૬. જેમ જાતવાન ઘોડા ઉપર આરૂઢ થયેલે દઢ પરાકમવાળે શૂરવીર બને બાજૂ વાગતાં બાર પ્રકારનાં વાઘોથી શોભે છે એવા બહુશ્રુત મુનિ હોય છે. ૧૭. ૧. કંજ એટલે પ્રાચીન અફઘાનિસ્તાન. કંબેજ, ઈરાન, અરબસ્તાન, તે ખારિસ્તાન વગેરે દેશોમાંથી પ્રાચીન કાળમાં હિન્દમાં જાતવાન ઘેડાઓની આયાત થતી. ૨. મૂળમાં લગાવળ (સં. શાઝીf) શબ્દ છે. “આકર્ણિ” એટલે વ્યાપ્ત. ટીકાકારે એને અર્થ ગુણોથી વ્યાપ્ત’ એવો કરે છે. ૩. મૂળમાં થg (સં. થa:) શબ્દ છે. બુદ્ધના ઘડાનું નામ “કંથક હતું. ટીકાકારે એને અર્થ કોઈ પ્રકારના અવાજથી નહિ ભડકનાર ઉત્તમ ઘોડો' એવો કરે છે. સન્દર્ભ પણ સુચવે છે કે અહીં “કંથક શબ્દ વિશેષનામ તરીકે નહિ, પણ સામાન્યનામ તરીકે વપરાયેલ છે. ઉત્તમ અશ્વ માટે કંથક’ શબ્દ વપરાતો હશે. ૪. મૂળમાં વરિપોળ શબ્દ છે. નંદિશ એટલે ટીકાકારોના મત મુજબ, બાર પ્રકારનાં વારિત્રોને ઘેષ. जहां सङ्घम्मि पयं निहियं दुहओ वि विराया। एवं बहुस्सुए भिक्खू धम्मो कित्ती तहा सुयं जहा से कम्बोयाणं आइण्णे कन्थए सिया। आसे जवेण पपरे एवं हवइ बहुस्सुए जहाइण्णसमारूढे सूरे दढपरकमे । उभो नन्दिघोसेणं एवं हवइ बहुस्सुए .. ૨. જ્ઞદા રે. . ! Page #105 -------------------------------------------------------------------------- ________________ [ ઉતરાધ્યયન સૂત્ર જેમ હાથણીઓથી વીંટળાયેલે સાઠ વર્ષને હાથી બળવાન અને દુધ હોય છે એવા બહુશ્રુત મુનિ હોય છે, ૧૮. જેમ તીણ શિંગડા અને મજબૂત ખૂધવાળો યૂથને અધિપતિ વૃષભ વિરાજે છે એવા બહથત મુનિ હોય છે. ૧૯ તીણ દાઢવાળે, ઉગ્ર અને દુધર્ષ સિંહ તમામ વનપશુઓમાં મુખ્ય હોય છે એવા બહુશ્રત મુનિ હોય છે. ૨૦ શંખ, ચક્ર અને ગદાને ધારણ કરનાર વાસુદેવ જેમ અપ્રતિત સામર્થ્યવાળા સુભટ છે એવા બહુશ્રુત મુનિ હોય છે. ૨૧ (હાથી, ઘોડા, રથ અને પદાતિની) ચાર સેનાઓવાળો, મહાન ત્રાદ્ધિવાળો અને ચૌદ રત્નને અધિપતિ ચક્રવર્તી શોભે છે એવા બહુશ્રુત મુનિ હોય છે. ૨૨ ૧. મૂળમાં સક્રિડાળે (સં. વૃષ્ટટ્ટારર) શબ્દ છે. મહાભારતમાં તથા કેટલાક બૌદ્ધ ગ્રંથમાં સાઠ વર્ષના હાથી માટે આ શબ્દ વાપરેલો છે. જો કે કૌટિલ્યના અર્થશાસ્ત્ર(૧૩૬=૧૫માં ચોવીસ વર્ષના હાથીને ઉત્તમ કહેલો છે. ૨. જૈન પરંપરા અનુસાર, ચક્રવત પાસે સેનાપતિ, ગૃહપતિ, પુરોહિત, હસ્તી, અશ્વ, સુથાર (વર્ધકી), સ્ત્રી, જ, છત્ર, ચામર, મણિ, કાકિણી, ખર્શ અને દંડ એ ચૌદ રત્ન હોય છે બૌદ્ધ પરંપરા અનુસાર સામાન્ય રીતે, ચક્ર, હસ્તી, અશ્વ, મણિ, સ્ત્રી, ગૃહપતિ અને સેનાપતિ એ સાત હોય છે. जहा करेणुपरिकिण्णे कुअरे सहिहायणे। बलवन्ते अप्पडिहए एवं हवइ बहुस्सुए जहा से तिकवसिङ्गे जायखन्धे विरायई । वसहे जूहाहिबई एवं हवइ बहुस्सुए जहा से तिक्खदाढे उदग्गे दुप्पहंसए । सीहे मियाण पवरे एवं हवइ बहुस्सुए जहा से वासुदेवे सङ्खचक्कगदोधरे । अपडिहयबले जोहे एवं हवइ बहुस्सुए जहा से चाउरन्ते चक्कवट्टो महड्ढिएँ । चोदसरयणाहिबई एवं हवइ बहुस्सुए Page #106 -------------------------------------------------------------------------- ________________ ૯૩ અધ્યયન ૧૧ ] સહસ્ર આંખવાળ, વજ પાણિ, પુરંદર, દેવાધિપતિ ઈન્દ્ર જેમ શોભે છે એવા બહુશ્રુત મુનિ હોય છે. ૨૩ અંધકારને નાશ કરનાર, ઊગતા સૂર્ય જાણે તેજથી જાવત્યમાન હેય એમ પ્રકાશે છે એવા બહુશ્રુત મુનિ હોય છે. ૨૪ નક્ષત્રોથી વીંટાયેલે ઉડુપતિ ચંદ્ર પૂર્ણિમાએ જેમ પૂર્ણ થઈને પ્રકાશે છે એવા બહુશ્રુત મુનિ હોય છે. ૨૫ સહિયારી મિલકત રાખનાર સામાજિકના સુરક્ષિત છેઠા જેમ વિવિધ ધાન્યથી પરિપૂર્ણ હોય છે એવા બહુશ્રુત મુનિ હોય છે. ૨૬ | (જંબદ્વીપના અધિપતિ) આણાઢિય દેવનું સુદર્શન નામે જંબુવૃક્ષ વૃક્ષમાં શ્રેષ્ઠ છે એવા બહુશ્રત મુનિ હોય છે. ર૭. ૧. મૂળમાં સામાવાળા શબ્દ છે. ટીકાકારો એનો અર્થ આમ સમ જાવે છે–સમાનઃ સમૂહર્ત સમવરિત સામાન-સમૂહગ્રતય સ્ત્રોવાર્તામાં ૨. આ નામનું “અનાદત’ એવું સંસ્કૃત રૂપ આપવામાં આવે છે, પણ ડો. યાકેબી તેને શંકાસ્થિત ગણે છે. મૂળ પ્રાકૃત નામના “આણાઢિય” અણાઢિય” એ બે પાઠમાંથી તેઓ આણઢિય ને સ્વીકાર કરે છે, અને તેની સંસ્કૃત છાયા માજ્ઞાતિ સૂચવે છે. ૩. આ જંબુક્ષ ઉપરથી જ બુદીપ નામ પડેલું છે. जहा से संहस्सक्खे वज्जपाणी पुरन्दरे । सक्के देवाहिवई एवं हवइ बहुस्सुए जहा से तिमिरविद्धंसे उत्तिटेन्ते दिवायरे । जलन्ते इव तेएण एवं हवइ बहुस्सुए जहा से उडुबई चन्दे नक्खत्तपरिवारिए । पडिपुण्णे पुण्णमासीए एवं हवइ बहुस्सुए जहा से सामाइयाणं कोहागारे सुरक्खिए । नाणाधनपडिपुण्णे एवं हवइ बहुस्सुए जहा सा दुमाण पवरा जम्बू नाम सुदंसणा। आणौढियस्स देवस्स एवं हवइ बहुस्सुए ૨. “ જા ! ૨. અગા. સાવ ! Page #107 -------------------------------------------------------------------------- ________________ ૮૪ [ ઉત્તરાયન સૂત્ર નીલવંત પર્વતમાંથી નીકળીને રાગર તરફ જનારી સીતા નદી જેમ નદીઓમાં શ્રેષ્ઠ છે એવા બહુશ્રુત મુનિ હોય છે. ૨૮ વિવિધ પ્રકારની ઔષધિઓથી પ્રકાશમાન મંદરગિરિ પર્વતામાં શ્રેષ્ઠ છે એવા જ્ઞાનરૂપી ઔષધિથી પ્રકાશમાન બહુશ્રુત મુનિ હોય છે. ૨૯ અક્ષય જળવાળે સ્વયંભૂરમણ સમુદ્ર જેમ વિવિધ પ્રકારનાં રત્નથી પરિપૂર્ણ છે એવા જ્ઞાનરત્નથી પરિપૂર્ણ બહુશ્રુત મુનિ હોય છે. ૩૦ . સમુદ્ર જેવા ગંભીર, જેને પરાજય ન થઈ શકે એવી બુદ્ધિવાળા, કેઈથી પણ ચકિત નહિ થનારા, દુધષ, વિપુલ શાસ્ત્રજ્ઞાનથી પૂર્ણ તથા દુર્ગતિમાંથી તારનારા એ બહુશ્રત મુનિએ કર્મને ક્ષય કરીને ઉત્તમ ગતિમાં ગયા છે. ૩૧ તે માટે ઉત્તમ અર્થની ગવેષણ કરનારે શ્રતને આશ્રય લે, જેથી પિતાને તેમજ અન્યને સિદ્ધિ પ્રાપ્ત થાય. ૩૨ એ પ્રમાણે હું કહું છું. जहा सा नईण पवरा सलिला सागरंगमा । सीया नीलवन्तपवहा एवं हवइ बहुस्सुए जहा से नगाण पवरे सुमहं मन्दरे गिरी । नाणोसहिपजलिए एवं हवइ बहुस्सुए जहा से सयंभूरमणे उदही अक्खओदए । नाणारयणपडिपुण्णे एवं हवइ बहुस्सुए समुद्दगम्भीरसमा दुरासया ગશિયા સુuપા ! . सुयस्स पुण्णा विउलस्स ताइणो खवित्तु कम्मं गइमुत्तमं गया तम्हा सुयमहिद्विज्जा उत्तमहगवेसए। ... जेणप्पाणं परं चेव सिद्धि संपाउणेज्जसि - ત્તિ વૈ િ Page #108 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ૧૨ હરિકેશીય [ “ચાંડાલ જાતિના મુનિને લગતું' ચાંડાલ કુળમાં ઉત્પન્ન થયેલા, ઉત્તમ ગુણેને ધારણ કરનાર મુનિ હરિકેશ બેલ નામે જિતેન્દ્રિય ભિક્ષુ હતા. ૧. ૧. આ અધ્યયનના મુખ્ય પાત્ર હરિકેશીય બલ વિશેની એક વિસ્તૃત આખ્યાયિકા ટીકાઓમાં આપેલી છે, જેને સાર આ પ્રમાણે છે : ગંગાના કિનારે હરિકેશ (ચાંડાલ લોકે)ને અધિપતિ બલકે રહેતે હો ગૌરી નામે પત્નીથી તેને બલ નામે પુત્ર થયું હતું. એક પ્રસંગે પૂર્વસંસ્કાર જાગ્રત થતાં બલે મુનિ પાસે દીક્ષા લીધી અને તપશ્ચર્યા કરી તે મટે ત્રાષિ થયો. એક વાર વિહાર કરતાં બલ ઋષિ વારાણસીમાં તિંદુકાનમાં આવી પહોંચ્યા અને ત્યાં યક્ષ વડે અધિષ્ઠિત હિંદૂકવૃક્ષની નીચે ઊતર્યા. એમના માહાસ્યથી યક્ષ પણ એમની સેવાસ્તુતિ કરવા લાગ્યો એક વાર રાજકન્યા ભદ્રા પિતાની સખીઓ સાથે યક્ષની પૂજા કરવા આવી. ગંદા જેવા દેખાતા મુનિ પ્રત્યેની પિતાની સૂગ વ્યક્ત કર્યા સિવાય તે રહી શકી નહિ. આથી ક્રોધ કરીને યક્ષે રાજકન્યાના શરીરમાં આવેશ કર્યો, અને તે ગાંડા જેવી થઈ ગઈ. એને સાજી કરવા માટેનો રાજાનો કોઈ પણ ઉપાય કારગત ન નીવડ્યો ત્યારે કન્યાના શરીરમાં આવિષ્ટ થયેલે યક્ષ બોલ્યા કે આ કન્યા મુનિને આપવામાં આવે તે જ હું તેને મુકત કરું.' કન્યાને જિવાડવાની ઇચ્છાથી રાજાએ આ શરત સ્વીકારી, એટલે કન્યા સાજી થઈ ગઈ. રાજાએ તેને મુનિ પાસે મોકલી, પરંતુ મુનિએ તેને સ્વીકાર ન કર્યો. છેવટે પુરોહિત રદ્રદેવે રાજાને કહ્યું કે “દેવ! આ ઋષિપત્ની છે. ઋષિએ એને ત્યાગ કર્યો છે, માટે હવે એ બ્રાહ્મણની થાય પછી રાજાએ એ કન્યાને પુરોહિત સાથે પરણવી. પછી એક વાર પુરોહિતે યજ્ઞ કર્યો અને ભદ્રાને યજ્ઞપત્ની બનાવી. એ સમયે માસોપવાસને અંતે પારણ માટે ભિક્ષાર્થે ફરતા બલ મુનિ પુરોહિતના યજ્ઞવાડામાં પ્રવેશ્યા. એ પછી વૃત્તાન્ત આ અધ્યયનમાં આવે છે. सोवागकुलसंभूओ गुणुत्तरधरो मुणी। हरिएसबलो नाम आसि भिक्खू जिइन्दिओ . १५ Page #109 -------------------------------------------------------------------------- ________________ [ ઉત્તરાધ્યયન સૂત્ર ઈર્યા, એષણા, ભાષા, ઉચ્ચાર તથા આદાન-નિક્ષેપ એ સમિતિઓમાં સંયમી અને ઉત્તમ સમાધિવાળા, તથા વચન અને કાયાની ગુપ્તિવાળા તથા જિતેન્દ્રિય એવા તે ભિક્ષા માટે બ્રહ્મયજ્ઞમાં યજ્ઞવાડે આવી ઊભા રહ્યા. ૨-૩ તપથી સંસાયેલા તથા જીણું ઉપાધિ અને ઉપકરણવાળા તેઓને જોઈને અનાર્યો હસવા લાગ્યા. ૪ જાતિમદથી ગર્વિષ્ઠ થયેલા, હિંસક, અજિતેન્દ્રિય અને અબ્રહ્મચારી મૂખે આ પ્રમાણે વચન બોલ્યા : ૫ બીભત્સ રૂપવાળો, કાળે, વિકરાળ, કદરૂપા નાકવાળે, ચથરિયાં વસ્ત્રવાળો, રોટીને કારણે પિશાચ જે દેખાતે, ગળા ઉપર ગંદું વસ્ત્ર વીંટાળીને આ કોણ આવે છે? ૬. આ અદર્શનીય તું કેણ છે? કઈ આશાથી અહીં આવ્યા છે? ચીંથરિયાં વસ્ત્રવાળા અને રજોટીથી પિશાચરૂપ થયેલા! તું જા, નીકળ! કેમ અહીં ઊભે છે?” ૭ इरिएसणभासाए उच्चारसमितीसु य । जओ आयाणनिक्खेवे संजो सुसमाहिओ मणगुत्तो वयगुतो कायगुत्तो जिइन्दिओ । भिक्खडा बम्भइज्जम्मि जन्नवाडमुवडिओ तं पासिऊणं एजन्तं तवेण परिसोसियं । पन्तोवहिउवगरणं उवसन्ति अणारिया जाईमयपडिथद्धा हिंसगा अजिइन्दिया । अबम्भचारिणो बाला इमं वयणमब्बवी कयरे आगच्छइ दित्तरूवे काले विगराले फोकनासे। ओमचेलए पंसुपिसायभूए संकरसं परिहैरिय कण्ठे ६ कथरे तुम इय अदंसणिज्जे काए व आसा इहमागओ सि । ओमचेलेंगा पंसुपिसायभूया, गच्छ क्खलाहि किमिहं ठिओ सि ७ ૨. fમ શાવે છે . વારે શro | રૂ, જિ . શા ? છે. જો કે તૂર્વ ર૦ / ૧. ૨૦થા. શા. 1 જ જ છે કે Page #110 -------------------------------------------------------------------------- ________________ ટૂંક અધ્યયન ૧૨] એ પ્રસંગે એ મહામુનિ પ્રત્યે અનુક પા ધરાવનાર તિન્દુકવૃક્ષવાસી યક્ષ પેાતાનું શરીર ગુપ્ત રાખીને આ વચન એલ્યે : ૮ 66 ‘હું શ્રમણ છું, સ ંયમી છું, બ્રહ્મચારી છું; ધન, રસોઇની ક્રિયા અને પરિગ્રહથી વિરક્ત થયેલે છું. ખીજાં માટે ધાયેલા આ અન્નને અર્થે ભિક્ષા સમયે હું આવ્યે છું. ૯ તમારું આ અન્ન ઘણું અપાય છે, ખવાય છે અને ભાગવાય છે. મને તમે ભિક્ષાજીવી જાણેા. માટે વધ્યુંઘટયુ હાય તે આ તપસ્વીને ભલે મળે.” ૧૦ (બ્રાહ્મણેા ખેલ્યા :) “ બ્રાહ્મણા માટે ભાજન તૈયાર કરવામાં આવેલું છે. માત્ર અમારા પોતા માટે જ તે રાંધેલું હાઈ અમારે એકલાએ જ તે વાપરવાનું છે. આવું અન્નપાણી અમે તને આપવાના નથી. શા માટે અહી ઊભા છે? ” ૧૧ ૧. ટીકાકારા અહીં ઉમેરે છે કે મુનિના શરીરમાં પ્રવેશીને યક્ષ આ વચન મેલો, પણ ઔચિત્યની દૃષ્ટિએ એ વસ્તુ સંગત થતી 'નથી. પદ્મ ૩૨ ઉપરથી સ્પષ્ટ છે કે યક્ષ અથવા યક્ષા મુનિથી અલગ રહીને જ ખેલતા હતા ሪ क्रेवो तहिं तिन्दुर्ग रुक्खवासी, अणुकम्पओ तस्स महामुणिस्स । पच्छायइत्ता नियगं सरीरं इमाई वयणाइमुदाहरित्था समणो अहं संजओ बम्मयारी विरओ घणपयणपरिग्गदाओ । परपवित्तस्स उ भिक्खकाले अन्नस्स अट्ठा इहमागओमि वियरिज्जइ खज्जई भुज्जई ये अन्नं पभूयं भवयाणमेयं । जाहि मे जयणजीविणो त्ति सेसावसेसं लभऊ तवस्सी १० वक्खड भोयण माहणाणं अत्तद्वियं सिद्धमिहेगपक्खं । नऊ वयं एरिसमन्नपाणं दाहामु तुज्झं किमिहं ठिओसि ११ ૨. સર્વે ર૦ | ૨. વષૅ શા૰ ! રૂ. ૫ (નથી) ચા॰ | ૪. જ્ઞાનેદ. સા । . °વિનુ ૦ | ૧૩ Page #111 -------------------------------------------------------------------------- ________________ [ ઉત્તરાધ્યયન સૂત્ર (યક્ષ) “સ્થલે તેમજ નિગ્ન સ્થાનમાં કૃષિકારે આશાથી બીજ વાવે છે. એ શ્રદ્ધાથી મને આપે. આ (મુનિ) પુણ્યક્ષેત્ર છે; એની આરાધના કરે.” ૧૨. (બ્રાહ્મણે: “જ્યાં (દાનરૂપી બીજ) વેરવાથી પુણ્યરૂપે ઊગી નીકળે છે એવાં ક્ષેત્રે આ લેકમાં અમે જાણીએ છીએ. જાતિ અને વિદ્યાથી યુક્ત બ્રાહ્મણ જ એવાં સુન્દર ક્ષેત્રે છે.” ૧૩ (યક્ષ) “ક્રોધ, માન, હિંસા, અસત્ય, અદત્ત અને પરિગ્રહ જેમનામાં છે એવા બ્રાહ્મણે જાતિ અને વિદ્યાથી રહિત હોઈ પાપને વધારનારાં ક્ષેત્રે છે. ૧૪ અરે! તમે વાણુને ભાર ધારણ કરનારા છે, કેમકે વેદ ભણ્યા છતાં તેના અર્થને તમે જાણતા નથી. મુનિઓ ઊંચાં તેમ જ નીચાં ઘરોમાં ભિક્ષાળે જાય છે. તેઓ જ સુન્દર ક્ષે છે.” ૧૫ (બ્રાહાણે: “(અમારા) અધ્યાપકેની વિરુદ્ધ બોલનાર ! તું અમારી સમક્ષ આ શું બેલે છે? હે નિર્ગસ્થ ! આ અન્નપાણી ભલે નાશ પામી જાય, પણ અમે તે તેને તે નહિ જ આપીએ.” ૧૬ थलेसु बीयाइ ववन्ति कासगा तहेव निभेसु य आससाए । एयाए सद्धाए दलोहि मज्झं आराहए पुण्णमिणं खु खित्तं १२ खेत्ताणि अम्हं विदियोणि लोए जहिं पकिण्णा विरुहन्ति पुण्णा । जे माहणा जाइविज्जोववेया ताई तु खेत्ताइ सुपेसलाई १३ कोहो य माणो य वहो य जेसि मोसं अदत्तं च परिग्गहं च । ते माहणा जाइविज्जाविहूणा ताई तु खेत्ताइ सुपावयाई १४ तुम्भे त्य भो मारधरा गिराणं अटुं न जाणोह अहिज्ज वेए। उच्चावयाई मुणिणो चरन्ति ताई तु खेत्ताइ सुपेसलाई १५ अज्झावयाणं पडिकूलभासी पमाससे किं तु सगासि अम्हं ।। अवि एतं विणस्सउ अन्नपाणं न य णं दाहामु तुमं नियण्ठा १६ ૨. ફસ્ટાદ. ૦ ૨. વિનિ . શાહ. ૩. જાદ. શr | ક, પય. રા . Page #112 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ૧૨] (યક્ષ :) “સમિતિઓથી સમાધિસ્થ, ગુપ્તિઓથી ગુપ્ત અને જિતેન્દ્રિય એવા મને આવું એષણીય-શુદ્ધ (અન્નાદિ, નહિ આપે તે આ યજ્ઞથી તમે શો લાભ મેળવશે?” ૧૭ (બ્રાહ્મણે ) “અહીં કેઈ ક્ષત્રિય, અગ્નિહોત્રીએ અથવા શિવે સહિત અધ્યાપકે છે કે નહિ, જેઓ દંડ અથવા બિલ્વાદિ) ફળ વડે આને મારીને, ગળું પકડીને બહાર કાઢી મૂકે?” ૧૮ અધ્યાપકનું વચન સાંભળીને ઘણું કુમારે ત્યાં દોડી આવ્યા તથા દંડથી, નેતરથી અને ચાબૂકેથી તે ઋષિને મારવા લાગ્યા. ૧૯ ત્યાં કૌશલિક રાજાની અનિન્દિત અંગે વાળી ભદ્રા નામે પુત્રી એ સાધુને પ્રહાર પામતા જોઈને, ક્રોધાયમાન થયેલા કુમારોને શાત પાડવા લાગી : ૨૦ “દેવના અભિયેગથી પ્રેરાયેલા પિતાએ જેને મારું દાન કર્યું હતું, પણ જેણે મનથી પણ મારું ચિન્તન કર્યું હતું અને મારે ત્યાગ કરી દીધું હતું તે જ, નરેન્દ્રો અને દેવેન્દ્રોથી વંદાયેલા આ ઋષિ છે. ૨૧ समितीहि' मज्झं सुसमाहियस्स गुत्तीहि गुत्तस्स निति न्दियस्स । जइ मे न दाहित्य अहेसणिज्जं किमित्य जन्नाण लहित्य लाहं १७ के एत्थ खत्ता उवजोइया वा अझावया वा सह खण्डिएहिं । एयं तु दण्डेण फलेणं हन्ता कण्ठम्मि घेत्तण खलेज जो गं १८ अज्झावयाणं वयणं सुणेत्ता उद्धाइया तत्थ बहू कुमारा। दण्डेहि वित्तेहि कसेहि चेव समागया तं इसि तालयन्ति १९ रन्नो तहि कोसलियस्स धूया भ६ ति नामेण अणिन्दियगी । तं पासिया संजय हम्ममाणं कुद्ध कुमारे परिनिव्ववेह २० देवाभिओगेण निओइएणं दिन्ना मु रन्ना मणसा न झाया। नरिन्ददेविन्दभिवन्दिएणं जेणामि वन्ता इसिणा स एसो २१ શ. દિ. જા૨. . શાહ : રૂ. fમક શાવે છે. તુ (નર) શાક પણ. ૯1 . . ૨૦૩ ૭. રોકિ - Page #113 -------------------------------------------------------------------------- ________________ [ ઉત્તરાધ્યયન સૂત્ર આ તે જ ઉગ્ર તપશ્ચર્યાવાળા, જિતેન્દ્રિય, સંયત, બ્રહ્મચારી મહાત્મા છે, જે મારા પિતા સ્વયં કૌશલિક રાજા મારું દાન કરતા હતા તાપણુ મને ઇચ્છતા નહેાતા. ૨૨ 100 '' મટકાઢ્યા. ૨૪ આ મહાનુભાવ મહાયશસ્વી, ઉગ્રવ્રતવાળા અને ઉગ્ર પરાકી છે. અતિસ્કરણીય એવા તેમના તમે તિરસ્કાર ન કરશેા, રખે પેાતાના તેજથી તેએ તમને સ`ને ખાળી નાખે !” ૨૩ આ પ્રમાણે (રુદ્રદેવ પુરોહિતની ) પત્ની ભદ્રાનાં આ સુન્દર વચના સાંભળીને ઋષિની સેવાથે રહેલા યોાએ કુમારીને ઘેાર રૂપવાળા તે અસુરે આકાશમાં રહીને ત્યાંથી એ લાકાને મારવા લાગ્યા. જેમના ઢેડ ભાંગી ગયા છે એવા તથા રુધિર એકતા તેમને જોઈને ભદ્રા ફરી વાર આ પ્રમાણે બેલી : ૨૫ “ તમે આ ભિક્ષુની અવજ્ઞા કરે છે તે નખથી પંત ખાદ્યવા જેવું, દાંતથી લાદું ચાવવા જેવું અને પગથી અગ્નિને મારવા જેવું છે. ૨૬ ૧. ભદ્રાના શબ્દો સાંભળીને તેના પતિ રુદ્રદેવપુરાહિત કુમારાનું વારણ કરે એવી અપેક્ષા અહીં રહે છે. પણ મૂળમાં અહીં નવા પાઠ હાવાથી આજ અર્થ કરવા પડશે. एसो हु सो उग्गतवो महप्पा जितिन्दिओ संजओ बम्भयारी | जो में तया नेच्छ दिज्जमाणि पिउणा सयं कोसलिएण रन्ना २२ महाजसो एसो महोभावो घोरव्वओ घोरपरकमो य । २४ मा एवं हीलेह अहीलणिज्जं मा सब्वे तेएण भे निद्दहेज्जा २३ एयाई तीसे वयणाइ सोच्चा पत्तीइ भद्दाइ सुहासियाई । इसिस्स वेयावडियट्टयाए जक्खा कुमारे विणिवारयन्ति ते घोररूवा ठिय अन्तलिक्खे असुरा तहिं तं जण तालयन्ति । ते भिन्नदेहे रुहिरं वमन्ते पासितु भद्दा इणमाहु भुज्जो गिरिं नहिं खणह अयं दन्ते हि खायह । जायतेय पाएहि हह जे भिक्खं अवमन्नह २५ ૬. આમો. ચા॰ | ૨. ચાતું. ચા° | २६ Page #114 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ૧૨] ૧૦૧ '' “ ઉગ્ર તપશ્ચર્યાવાળા તથા ઉગ્ર વ્રત અને ઉગ્ર પરાક્રમવાળા આ મહિષના ક્રોધ સર્પ જેવા ભય'કર છે. ભિક્ષુને ભિક્ષાકાળે તમે મારા છે, તેથી અગ્નિ ઉપર કૂદી પડતા પત`ગિયાંના ટોળાની જેમ તમે નાશ પામશે. ૨૭ “જો ધન અને જીવિત ઇચ્છતા હો તા સ જના સહિત મસ્તક નમાવીને તેમને શરણે જાએ. કુપિત થયેલા તેઓ આખા લેાકને પણ ખાળી નાખશે. ” ૨૮ પછી વાંકાં વળી ગયેલાં પીઠ અને મસ્તકવાળા, પહેાળા થઈ ગયેલા બાહુવાળા, કમ અને ચેષ્ટા વિનાના, જેમની આંખામાંથી પાણી અતું હતું એવા, રુધિર એકતા, ઊંચાં થઈ ગયેલાં મુખવાળા, જેમનાં જીભ અને નેત્ર અહાર નીકળી ગયાં હતાં એવા તથા કાષ્ઠ જેવા થઈ ગયેલા એ શિષ્યાને જોઇને તે બ્રાહ્મણ ખિન્ન અને ઉદાસ થઈ ગયા, અને પેાતાની પત્ની સાથે ઋષિને પ્રસન્ન કરવા લાગ્યા કે હે ભદન્ત ! તિરસ્કાર અને નિન્દા માટે ક્ષમા કરો. હે ભદન્ત ! મૂઢ અને અજ્ઞાની માળકેએ આપના જે તિરસ્કાર કર્યાં તેની ક્ષમા કરો. ઋષિએ મહાકૃપાળુ હાય છે. ખરેખર, મુનિએ ક્રોધશીલ હાતા નથી . ૨૯–૩૧ आसीवसो उग्गतवो महेसी घोरव्वओ घोरपरक्कमो य । अगणिं व पक्खन्द पयङ्गसेणा जे भिक्खुयं भत्तकाले वहेह २७ सीसेण एयं सरणं उवेह समागया सव्वजणेण तुम्भे । २९ जइ इच्छह जीवियं वा धणं वा लोगं पि एसो कुविओ डहेज्जा २८ अवहेडिय पिडिसउत्तमङ्गे पसारिया बाहु अकम्मट्ठे | निज्झेरियच्छेरुहिरं वमन्ते उद्धमुद्दे निग्गयजीहनेते ते पासिया खण्डिय कट्टभूए विमणो विसष्णो अह माहणो सो । इसिं पसाएइ समारियाओ हीलं च निन्दं च खमाह भन्ते ३० बालेहि मूढेहि अयाणएहि जं हीलिया तस्स खमाह भन्ते । महप्पसाया इसिणो हवन्ति न हु मुणी कोवपरा इवन्ति ३१ Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ [ ઉત્તરાધ્યયન સૂત્ર (મુનિ :) “પૂર્વકાળે, હમણાં કે ભવિષ્યમાં મારા મનમાં કઈ પ્રકારને દ્વેષ નથી. યક્ષે મારી સેવા કરે છે અને તેઓએ જ આ કુમારોને માર્યા છે.” ૩૨ (પુરેહિત) “અર્થ અને ધર્મને જાણનારા તથા દયામય બુદ્ધિવાળા તમે કદી કે પાયમાન થતા નથી. સર્વજનેની સાથે અમે તમારા ચરણના શરણમાં આવીએ છીએ. ૩૩ હે મહાભાગ! અમે તમારી પૂજા કરીએ છીએ. તમારું એવું કંઈ પણ નથી, જેની પૂજા અમે ન કરીએ. વિવિધ વ્યંજન મસાલાથી યુક્ત આ ઉત્તમ ભાત આપ જમે. ૩૪ આ મારું પુષ્કળ ભેજન છે. મારા ઉપર અનુગ્રહ કરવા માટે તે જમે. તે મહાત્માએ “ભલે એમ કહીને મા ખમણના પારણામાં એ ભજન સ્વીકાર્યું. ૩૫ એ સમયે ગધાદક અને પુષ્પની વર્ષા થઈ તથા દિવ્ય વસુધાર દ્રવ્યની વૃષ્ટિ થઈ. દેવોએ દુંદુભિ વગાડી અને આકાશમાં “અહો ! દાન!” એવી ઘેષણ કરી. ૩૬ पुचि च इण्डिं च अणागयं च मणप्पदोसो न मे अस्थि कोइ । जक्खा हु वेयावडियं करेन्ति तम्हा हु एए निहया कुमारा ३२ अत्यं च धम्मं च वियाणमाणा तुम्भे न वि कुप्पह भूइपना । तुभं तु पाए सरणं उवेमो समागया सव्वजणेण अम्हे ३३ अञ्चेमु ते महाभाग न ते किंचि न अचिमो। भुञ्जाहि सालिमं कूरं नाणावजणसंजुयं इमं च मे अत्थि पभूयमन्नं तं भुनम् अम्म अणुग्गहट्ठा । बाढं ति पडिच्छइ भत्तपाणं मासस्स ऊ पारणए महप्पा ३० तहियं गन्धोदयपुष्फवासं दिव्या तहि वसुहारा य बुट्टा । पहयाओ दुन्दुहीओ सुरेहिं आगासे अहो दाणं च धुट्ट ३६ Page #116 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ૧૨ ] ૧૦૩ (બ્રાહ્મણો:) “આ તપની વિશેષતા સાક્ષાત્ દેખાય છે; જાતિની વિશેષતા કઈ દેખાતી નથી. ચાંડાલના પુત્ર હરિકેશ સાધુને જુઓ કે જેમની આવી માહાભ્યયુક્ત ઋદ્ધિ છે”. ૩૭ | (મુનિ:) “હે બ્રાહૃાણે! અગ્નિને આરંભ કરીને પછી જળ વડે બાહ્ય શુદ્ધિ શા માટે શોધી રહ્યા છે ? આ જે તમે બાહ્ય શુદ્ધિ શોધી રહ્યા છે તેને કુશલ પુરુષે ડહાપણુ ગણતા નથી. ૩૮ “હે મંદ જને ! દર્ભ, ચૂપ-યજ્ઞસ્તંભ, તૃણ, કાષ્ઠ અને અગ્નિને ઉપગ કરીને તથા સવારે અને સાંજે પાણીને સ્પર્શ કરીને પ્રાણે અને ભૂતને દુઃખ આપતા તમે વારંવાર પાપ કરી રહ્યા છો. ૩૯ (બ્રાહ્મણ :) “હે ભિક્ષુ ! અમે કેવી રીતે યજ્ઞ કરીએ? પાપકર્મોને કેવી રીતે દૂર કરીએ? હે યક્ષપૂજિત સંયમી ! કુશલ પુરુષો કેવા યજ્ઞને સારે યજ્ઞ કહે છે તે અમને કહે.” ૪૦ (મુનિ ) “છ છવકાયની હિંસા નહિ કરનારા, અસત્ય અને ૧, “પ્રાણ' એટલે દ્વીન્દ્રિયાદિ પ્રાણીઓ-પરા વગેરે અને ભૂતો” એટલે વૃક્ષો, એવો અર્થ ટીકાકાર નેમિચન્દ્ર સમજાવે છે. ૨. પૃથ્વીકાય, જલકાય, અગ્નિકાય, વાયુકાય, વનસ્પતિકાય એ પાંચ પ્રકારના સ્થાવર જીવો અને ત્રસ એટલે જંગમછ-એ પ્રમાણે છ અવકાય. सक्खं खु दीसइ तवोविसेसो न दीसई जाइविसेस कोई । सोवागपुत्तं हरिएससाहुं जस्से रिसा इढि महाणुभावा ३७ किं माहणा जोइसमारभन्ता उदएण सोहिं बहिया विमग्गह। जं मग्गहा वाहिरियं विसोहिं न तं मुंदिटुं कुसला वयन्ति ३८ कुसं च जूवं सणकट्टमगि सायं च पायं उदगं फुसन्ता। पाणाइ भूयाइ विहेडयन्ता भुज्जो वि मन्दा पगरेह पावं ३९ कहं च रे भिक्खु वयं जयामो पावाइ कम्माइ पुणोल्लयामो । अक्खाहि नो संजय जक्खपूइया कहं सुजटुं कुसला वयन्ति ४० छज्जीवकाए असमारभन्ता मोसं अदत्तं च असेवमाणा । परिग्गरं इथिओ माण मायं एवं परिनाय चरन्ति दन्ता ४१ ૨. વર રાવ . ૨. દુ૬િ શાહ I wા , Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ [ ઉત્તરાધ્યયન સૂત્ર અદત્તનું સેવન નહિ કરનારા દાન્ત પુરુષો પરિગ્રહ, સ્ત્રીએ, માન અને માયાને એ પ્રમાણે જાણીને (તેમના ત્યાગ કરીને) વિહરે છે. ૪૧ “ પાંચ સંવર-મહાવ્રતા વડે સંવૃત–સુરક્ષિત, આ જીવનની `પણુ આકાંક્ષા નહિ રાખનાર, કાર્યોત્સર્ગ કરનાર, શુચિ તથા કાયાની આસક્તિથી રહિત પુરુષ મહાવિજયી શ્રેષ્ઠ યજ્ઞ આદરે છે.”જર. ( બ્રાહ્મણેા :) “ તમારા અગ્નિ કર્યા છે? અગ્નિસ્થાન કર્યું છે? ( અગ્નિમાં ઘી નાખવા માટેની ) ચાઓ–કડછીઓ કઇ છે ? છાણાં કયાં છે ? ઈંધણાં કયાં છે ?! એ અગ્નિમાં તમે કયા હામ કરે છે ? ”૪૩ ( મુનિ : ) તપ એ અગ્નિ છે, જીવાત્મા અગ્નિસ્થાન છે, '' 66 ૧. મૂળમાં પદ્દા ય તેવરા મંત્તિ પાઠ છે; એની સસ્કૃત છાયા ધાઃ ૨ તે તા: સન્તિ એવી થઇ શકે, જેને અનુવાદ ઉપર આપ્યા છે. યાકાખીએ પણ એ રીતે અનુવાદ કર્યાં છે એમ જણાય છે. પણુ અભયદેવસૂરિ, નૈમિચન્દ્ર વગેરે ટીકાકારોએ ‘તમારાં ઈધણાં કર્યાં છે?” એવા અ કર્યા પછી સંતિને અથ પ્રક્રમથી તમારા શાન્તિપાઠ કયા છે’ એવા બેસાડયા છે, જે દૂરાકૃષ્ટ લાગે છે. ઉપર આપ્યા છે એ અર્થ વધારે સ્વાભાવિક લાગે છે. ચૂર્ણિકારને પણ એ જ અર્થ ઉદ્દિષ્ટ હાવા જોઈ એ. જો કે ૪૩મા પદ્મના આ વાકયખંડનું વિવેચન ચૂર્ણમાં નથી, પણ એના ઉત્તરરૂપે આવતા ૪૪મા પદ્મના ભાગને ચૂણિકારે જે અથ કર્યાં છે, તે ઉપરથી એ સ્પષ્ટ થાય છે— कम्र्मेधाः कर्म द्रष्टव्यं संयमयागाश्व शान्तिः सर्वजीवानां आत्मनश्व एतद् ફોર્મ જીદ્દોન્ચઢું (પત્ર ૨૧૨). અહીં શાન્તિ'ના શાન્તિપા' અર્થ નથી. सुसंकुडो पञ्चहि संवरेहिं इह जीवियं अणवकङमाणो । aagin इचदेहो महाजयं जयेति जन्नसि के ते जोई के य. ते जोइठाणे का ते सुया कं च ते कारिसङ्गं । एहाय ते करा सन्ति भिक्खू कयरेण होमेण हुणासि जोई ४३ तवो जोई जीवो जोइठाणं जोगा सुया सरीरं कारिसङ्ग । कम्मेहा संजम जोगसन्ती होम हुणामि इसिणं पसत्थं ४२ ૨. °૪૪. શા૦। ૨ °બા. શા૦ । રૂ. હ્રાક્, A[ ! "" ,, य ने बदले “व સાબુ ફ્શા॰ / ૬, જિ. યાઃ । પિ. આ ત ני ४४ ૪. દા. ૦ । '. Page #118 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ૧૨] ૧૦૫ (મન, વચન અને કાયાને) વેગ એ કડછીએ છે, શરીર એ (તપરૂપી) અગ્નિ સળગાવવા માટેનું સાધન છે, કર્મ રૂપી ઈધણાં છે. એ પ્રમાણે ઋષિઓએ વખાણેલે સંયમ, યોગ અને શાતિરૂપી હેમ હું કરું છું.” ૪૪. (બ્રાહ્મણે :) “તમારે સ્નાન કરવા માટે) હુદ-ધરે કર્યો છે? તમારું શાન્તિતીર્થ–પુણ્યક્ષેત્ર કયું છે? કયાં સ્નાન કરીને તમે કમરજને ત્યાગ કરે છે? હે યક્ષપૂજિત સંયમી ! આ વસ્તુઓ અમને કહે. તમારી પાસેથી અમે તે જાણવા ઈછીએ છીએ.” ૪૫ (મુનિ :) “ધર્મ એ મારે હદ છે, મલરહિત તથા જે વડે આત્માની લેશ્યા' શુદ્ધ થાય છે એવું મારું શક્તિતીર્થ એ બ્રહ્મચર્ય છે, જેમાં સ્નાન કરીને વિમલ, વિશુદ્ધ અને શીતલ થયેલે હું દેષને ત્યાગ કરું છું. ૪ આ સ્નાન કુશળ પુરુષોએ કહેલું છે. આ મહાસ્નાનને ષિએએ પ્રશસ્ત ગણેલું છે, જેમાં સ્નાન કરીને વિમલ અને વિશુદ્ધ, થયેલા મહર્ષિઓ ઉત્તમ સ્થાને પહોંચ્યા છે. ૪૭ એ પ્રમાણે હું કહું છું ૧. લેસ્યા એ જેને પારિભાષિક શબ્દ છે. એને સામાન્ય અર્થ આત્માને શુભ-અશુભ પરિણામવિશેષ એવો છે. ઊતરતી-ચડતી કોટિ પ્રમાણે લેસ્યાઓના છ વિભાગ પાડવામાં આવે છે. કૃષ્ણ, નીલ, કાપત, તેજ, પદ્મ અને શુકલ. આત્મિક વૃત્તિઓની દષ્ટિએ કૃષ્ણ લેયાવાળા નિકૃષ્ટ કોટિમાં છે. જ્યારે શુકલ લેસ્થાવાળે ઉત્તમ કોટિમાં છે. લેગ્યા વિશે વિગતથી વિવરણ આ ગ્રન્થના ૩૪ મા અધ્યયનમાં છે. के ते हरए के य ते सन्तितित्थे कहिं सिणाओ व रयं जहासि । आइक्व नो' संजय जक्वपूइया इच्छामो नाउं भवओ सगासे ४५ जहिं सिणाओ विमलो विसुद्धो सुसीइभूओ पजहामि दोसं ४६ एवं सिणाणं कुसलेहि दिदं महासिणाणं इसिणं पसत्थं । जेहिं सिणाया विमला विसुद्धा महारिसी उत्तमं ठाणं पत्तै ४७ ૨. . . . ૨. કહિ ૨૦ ૫ રૂ. પો. મા ! Page #119 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ૧૩ ચિત્રસંભૂતીય [ “ચિત્ર અને સંભૂતને લગતું ] પિતાની જાતિને કારણે અપમાન પામેલા સંભૂતે હસ્તિનાપુરમાં - ૧. ચિત્ર અને સંભૂતનાં જન્મજન્માક્તરોની એક લાંબી આખ્યાયિકા આ અધ્યયનના પ્રારંભમાં ટીકાકારોએ આપી છે. આ અધ્યયનનું વસ્તુ સમજવા માટે આવશ્યક એવે એને સારભાગ નીચે પ્રમાણે છે : - કાશીનગરમાં ચિત્ર અને સંભૂત નામે બે અંત્યજ ભાઈઓ રહેતા હતા. તેઓ સંગીતકળામાં પ્રવીણ હા, અને લેકે એમનું સંગીત સાંભળવા માટે તેમની આસપાસ એકત્ર થતા હતા, પણ તેઓ અંત્યજ છે એમ જાણ્યા પછી એમને તિરરકાર કરતા હતા. એથી ત્રાસીને તેઓ આત્મઘાત કરવા તૈયાર થયા, પણ એમાંથી એક સાધુએ તેમને બચાવ્યા અને દીક્ષા આપી. એક વાર તેઓ હસ્તિનાપુરમાં આવ્યા ત્યારે ત્યાંના રાજા સનકુમાર ચર્વતી પોતાની રાણી સુનંદા સાથે તેમને વંદન કરવા આવ્યા. ચક્રવર્તીને સ્ત્રીરત્નને જોઈને મેહિત થયેલા સંભૂત નિયાણું (પિતાની તપશ્ચર્યાનું અમુક ફળ મળે એવો સંકલ્પ) કર્યું કે “ આવતા જન્મમાં આવું સ્ત્રીરત્ન મને પ્રાપ્ત થાય.’ એ પછી બન્ને ભાઈઓ મરણ પામીને દેવનિમાં ગયા. ત્યાંથી ચવીને સંભૂત કાંપિલ્ય નગરમાં ચુલની માતાને પેટે બ્રહ્મદત્ત ચક્રવતી તરીકે જો તથા એવા સુંદર સ્ત્રીરત્નને પતિ થયો. ચિત્ર પુરિમતાલ નગરમાં એક ધનિક શ્રેણીને ઘેર જ જાતિસ્મરણ થતાં ચિત્ર એક મુનિ પાસે દીક્ષા લઈને સાધુ થયો. બ્રહ્મદત્ત ચક્રવતીને એક પ્રસંગે પુષ્પને દડે જોઈને પિતાના પૂર્વજન્મનું સ્મરણ થયું, અને તેણે મારિ રાસા નિ, હૃા વંડા મા ના (આપણે પૂર્વજન્મમાં દાસ, મૃગ, હંસ ચાંડાલ અને દેવ હતા) એ શ્લેકાર્ધ બનાવીને દેશાતરમાં મોકલ્યા, અને જાહેર કર્યું કે જે આ શ્લોક પૂર્ણ કરશે તેને અધું રાજ્ય મળશે. થોડા સમય પછી કાંપિલ્યનાં ઉદ્યાનમાં આવેલા ચિત્ર મુનિએ એ શ્લોકાર્ધ પૂરો કર્યો-મા નો દિયા કાર્ડ બન્નમને જ जाईपराइओ खलु कासि नियाणं तु हथिणपुरम्भि। . चुलणीए बम्भदत्तो उववन्नो पउमगुम्माओ ૨. “નrગામ. રાવ. . . , Page #120 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ૧૩] ૧૦૭ નિયાણું કર્યું; અને તેથી પદ્મગુમ વિમાનમાંથી ચવીને તે કાંપિલ્યપુરમાં ચુલની રાણીની કૂખે બ્રહ્મદત્ત રૂપે અવતર્યો. ચિત્ર પણ પુરિમતાલપુરમાં મોટા શ્રેષ્ઠીકુળમાં ઉત્પન્ન થયા, અને ધ સાંભળીને તેણે દીક્ષા લીધી. ૧-૨ ચિત્ર અને સ ંભૂત ખન્ને કાંપિલ્ય નગરમાં મળ્યા, અને તે સારાં અને નરસાં કર્મોના ફળવિપાક પરસ્પરને કહેવા લાગ્યા. ૩ મહર્ષિક અને મહાયશ બ્રહ્મદત્ત ચક્રવતી એ પેાતાના ભાઈને બહુ માનપૂર્વક આ વચન કહ્યું : ૪ આપણે અને પરસ્પરને વશ વનારા, પરસ્પરમાં અનુરકત અને પરસ્પરના હિતૈષી ભાઈએ હતા. પ (6 (જેમાં આપણે પરસ્પરથી છૂટા પડવા એવા આ છઠ્ઠો જન્મ છે. ) આ રીતે પૂર્વજન્મના બે ભાઇઓના પરસ્પરને પરિચય થયા. એમની વચ્ચેના સંવાદ આ અધ્યયનની ત્રીજી ગાથાથી શરૂ થાય છે. આ અધ્યયનમાં છે એને મળતું કથાનક જાતક-૪૯૮ ( ચિત્તસંભૂતક ગ્નતક )માં છે. ખીજી અનેક કથાઓ વિશે બન્યું છે તેમ, આમાં પણ કાઈ પ્રાચીન લાકકથાનુ જૈના તેમજ બૌદ્ધોએ પોતાના સંપ્રદાયને અનુસરg વિભિન્ન રૂપાન્તર કર્યુ હોય એમ જણાય છે. ૧. નિયાણા ’ વિશે જુએ પૃ. ૧૦૬, ટિ. ૧ कम्पले सम्भूओ चित्तो पुण जाओ पुरिमतालम्मि | सेकुलम्मि विसाले धम्मं सोऊण पत्रइओ कम्पिल्लुम्म य नयरे समागया दो वि चित्तसम्भूया । सुहदुक्खफल विवागं कहेन्ति ते इकेमिकल्स चकवट्टी महिड्डीओ बम्भदत्तो महायसो । भायरं बहुमाणेणं इमं वयणमब्बवी आसि मो भायरा दो वि अन्नमन्नवसाणुगा । अन्नमन्नमणूरत्ता अन्नमन्नहितेसिणो ' दासा दसणे आसी मिया कालिञ्जरे नगे । ૨. હીન્તિ. ૦૫ ૨, ૬. મે. ર૦ રૂ. આત્તિ મુ, સાળં ૪ °f૪૫° U૦૫ ૯. આલી મુ. પા॰1 Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૮ [ ઉત્તરાર્થના સૂત્ર " “આપણે દશાર્ણ દેશમાં દાસ હતા. કાલિંજર પર્વતમાં મૃગ હતા, મૃતગંગાના કિનારે હંસ હતા, કાશીભૂમિમાં ચાંડાલ હતા, અને દેવલોકમાં મહદ્ધિક દવે હતા. જેમાં આપણે પરસ્પરથી છૂટા પડ્યા એ આ છઠ્ઠો જન્મ છે ” ૬-૭ (ચિત્ર : ) “કર્મો નિયાણું કરવાથી બંધાય છે, અને તે રાજન ! તમે તેનું ચિન્તન કર્યું હતું (નિયાણું કર્યું હતું), તેના ‘ળવિપાથી આપણે વિયેગ પામ્યા હતા.” ૮ (બ્રહ્મદત્ત ) “સત્ય અને શૌચથી પ્રકટ થતાં કર્મો મેં પૂર્વે કર્યા હતાં તે હું અત્યારે ભગવું છું. ચિત્રની બાબતમાં પણ શું એમ જ છે? ૯ - “મનુષ્યનું સર્વ શુભ કર્મ સફળ થાય છે, કરેલાં કર્મોમાંથી (ભેગવ્યા વિના) મુક્તિ થતી નથી. આ અર્થ અને કામદ્વારા મારા આત્માને પુણ્યનું ફળ પ્રાપ્ત થયું છે. ૧૦ (ચિત્ર:) “હે સંભૂત! તારી જાતને જેમ તું મહાભાગ્યવાન, મહદ્ધિક અને પુણ્યફલથી યુક્ત માને છે તે જ પ્રમાણે, હે રાજન ! ફ્રા મફતરે વાળ પૂમિ देवा य देवलोगम्मि आसि अम्हे महिड्डिया। इमा नो छट्ठिया जाई अन्नमन्नेण जा विणा कम्मा नियाणपयडो तुमे राय विचिन्तिया । तेसि फलविवागेण विपओगमुवागया सच्चसोयप्पगडा कम्मा मए पुरा कहा। ते अज परिभुञ्जामो किं तु चित्ते वि से तहा सव्वं सुचिण्णं सफलं नराणं कडाण कम्माण न मोक्खो अस्थि । अत्येहि कामेहि य उत्तमेहिं आया भमं पुण्णफलोववेए १० जाणाहि संभूय महाणुभागं महिड्ढयं पुण्णफलोववेयं । पित्तं पि जाणाहि तहेव रायं इड्डी जुई तस्स वि य पभूया ११ ૨. ખારા. આ. ૨. મો. શાવે Page #122 -------------------------------------------------------------------------- ________________ ૧૦૯ અધ્યયન ૧૩] ચિત્રને પણ જાણું. તેની પાસે પણ પુષ્કળ સૃદ્ધિ થતિ હતી. ૧૧ “મહાન અર્થવાળી અને અ૫ શબ્દોવાળી એક ગાથા જનસમૂહોમાં ગવાય છે, તે (સાંભળીને) શીલ અને ગુણયુકત ભિક્ષુઓ. આમાં (ધર્મમાં) પ્રયત્નશીલ બને છે. (એ ગાથા સાંભળીને હું શ્રમણ થયે ” ૧૨ (બ્રહ્મદત્ત :) “ઉચ, ઉદય, મધુ, કર્મ અને બ્રહ્મ એ મારા પાંચ રમ્ય મહેલે સુપ્રસિદ્ધ છે. તે ચિત્ર ! પાંચાલ દેશની ઉત્તમ વસ્તુઓથી યુક્ત અને ધનથી ભરેલું આ ઘર તું ભગવ. ૧૩ હે ભિક્ષુ! નૃત્ય કરતી, ગીત ગાતી અને વાજિંત્ર વગાડતી સ્ત્રીઓથી વીંટાઈને આ ભેગો ભેગવ. એ જ મને ગમે છે. દીક્ષા તે દુઃખરૂપ જ છે.” ૧૪ પૂર્વ સ્નેહથી જેના પ્રત્યે અનુરાગ ઉત્પન્ન થયે હતું એવા તથા કામના ગુણમાં લુબ્ધ થયેલા તે રાજાને તેના હિતચિંતક તથા ધર્મશ્રિત એવા ચિત્ર મુનિએ નીચે પ્રમાણે વચન કહ્યું: ૧૫ “સર્વ ગીત એ વિલપિત છે, સવ નૃત્ય એ વિડંબના છે. સર્વ આભરણે એ ભાર છે, અને સર્વ ઈચ્છાએ દુઃખमहत्थरूवा वयणप्पभूया गाहाणुगीया नरसङ्घमझे । जं भिक्खुणो सीलगुणोववेया इहं जयन्ते समेणो मि जाओ १२ उचोयए महु कके य बम्भे पवेइया आवसहा य रम्मा। इमं गिहं चित्त धणप्पभूयं पसाहि पञ्चालगुणोववेयं नमुहि गोएहि य वाइएहिं नारीनणाई परिवारयन्तो। भुआहि भोगाइ इमाइ भिक्खू मम रोयई पव्वज्जा हु दुक्खं १४ तं पुन्चने हेण कयाणुरागं नराहिवं कामगुणेसु गिद्धं । । धम्मस्सिओ तस्स हियाणुपेही चित्तो इमं वयणमुदाहरित्या १५ सव्वं विलवियं गीयं सम्बं नर्से विडम्बियं । सम्वे आभरणा भारा सम्वे कामा दुहावहा ૨. . શાહ | ૨. “ના, પ૦ રૂ. ના re Page #123 -------------------------------------------------------------------------- ________________ [ ઉત્તરાધ્યયન સૂત્ર -- હે રાજન! કામગથી વિરક્ત થયેલા, તપોધન અને “શીલગુણેમાં રત એવા ભિક્ષુઓને જે સુખ છે તે સુખ અજ્ઞાનીએને જ મનહર લાગે એવા દુ:ખદાયક કામમાં નથી ૧૦ હે નરેન્દ્ર ! મનુષ્યમાં ચાંડાલ જાતિ અધમ છે, તેમાં આપણે કને જન્મ્યા હતા. બધા જેમને કષ કરતા હતા એવા આપણે એ જાતિમાં ચાંડાલેના નિવાસમાં રહેતા હતા. ૧૮ * “એ પાપજાતિમાં આપણે ચાંડાલેના નિવાસમાં રહેતા હતા અને સર્વ લેકે આપણી જુગુપ્સા કરતા હતા. આ લેકમાં પૂર્વ પ્રકૃત કર્મો (કારણભૂત) છે. ૧૯ હે રાજન ! અત્યારે તે મહાભાગ્યવાન અને મહદ્ધિક છે તે પુણ્યનું ફળ છે. માટે આ અશાશ્વત ભેગોને ત્યાગ કરીને ( ચારિત્ર્ય)પ્રાપ્તિને અર્થે અભિનિષ્ક્રમણ કર. ૨૦ ૧. ગુણુથની લુપ્ત “નૃહત્કથા”ના જૈન રૂપાન્તરપે પાંચમા સૈકા આસપાસ રચાયેલા પ્રાકૃત ગદ્યકથાગ્રન્થ વસુદેવ-હિંડી (પ્રથમખંડ)ના આ વિભાગમાં આ પઘ નજીવા પાઠાતર સાથે જોવામાં આવે છે. ત્યાં શ્રીકૃષ્ણના પુત્ર સાંબે પાળેલી મેનાના મુખમાં તે મુકાયેલું છે એ ઉપરથી તે લોકપ્રચલિત સુભાષિત તરીકે પ્રસિદ્ધ હોવાના કથનને અનુમોદન મળે છે. ' ' ૨મૂળમાં કાચા (સં. મહાનતો) શબ્દ છે. આવાનને અર્થ ટીકાકારોએ “ચારિત્રધર્મ” કર્યો છે. बालाभिरामेसु दुहावहेसु न तं सुहं कामगुणेसु रायं । विरत्तकामाण तवोहणाणं जं भिक्खुणं सीलगुणे रयाणं .१७ 'नरिंद जाई अहमा नराणं सोवागजाई दुहओ गयाणं । ... जहिं वयं सव्वजणस्स वेस्सा वसी य सोवागनिवेसणेसु १८ 'तीसे य जोईइ उ पापियाए वुच्छामु सोवागनिवेसणेसु । ..." सम्बस्स लोगस्स दुगंछणिजा इहं तु कम्माइ पुरे कडाई १९ "सो दाणि सिं राय महाणुभागो महिडिओ पुण्णफलोववेओ। चहत्तु भोगाइ असासयाई आदाणहेउं अभिणिक्खमाहि २० Page #124 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ૧૩] ૧૧ “હે રાજન! આ અશાશ્વત જીવનમાં જેણે પુષ્કળ પુણ્યકર્મો અને ધમાચરણ કર્યો નથી તે મનુષ્ય મૃત્યુના મુખમાં ગયા પછી પરલેાકમાં શેક કરે છે, ૨૧ “ જેમ સિંહુ મૃગને લઈ જાય તેમ મૃત્યુ મનુષ્યને અંતકાળે લઈ જાય છે. માતા અથવા પિતા અથવા ભાઈ તેના એક અ ંશનું પણ રક્ષણ કરી શકતાં નથી. ૨૨ ik સગાંસ’ખંધી, મિત્રવર્ગ, પુત્રો અને માંધવા એના દુ:ખમાં ભાગ પડાવતાં નથી; તે પાતે એકલે જ દુ:ખનો અનુભવ કરે છે. કર્તાની પાછળ જ ક્રમ જાય છે. ૨૩ 66 ‘દ્વિપદ અને ચતુષ્પદ, ક્ષેત્ર અને ગૃહ તથા સ ધનધાન્યના ત્યાગ કરીને માત્ર પેાતાના ક સહિત તે સુન્દર અથવા અસુન્દર પરભવમાં જાય છે. ૨૪ 66 ‘( મૃત્યુ થયા બાદ ) એ તુચ્છ શરીરને ચિતામાં અગ્નિથી ખાળીને ભાર્યો, પુત્રો અને સંબંધીઓ ખોજા પાલકની પાસે જાય છે. ૨૫ २१ इह जीविए राय असासयम्मि धणियं तु पुण्णाइ अकुच्वमाणो । से सोयई मच्होवणीए धम्मं अकाऊण परेम्मि लोए जह सीहो व मियं गहाय मच्चू नरं नेइ हु अन्तकाले । न तस्स माया व पिया व भाया कालम्मि तम्मंसहरा भवति २२ न तस्सदुक्खं विभयन्ति नाइओ न मित्तवरंगा न सुया न बंधवा । एको सयं पचणुहोइ दुक्खं कत्तारमेव अणुजाइ कम्मं २३ चेच्चा दुपयं च चउप्पयं च खेत्तं सिंहं घणधन्नं च सव्वं । सम्मबीओ अवसो पयाइ परं भवं सुंदरं पावगं वा तं एकं तुच्छसरीरगं से चिईगयं दद्दिय उ पावगेणं । भज्जा य पुत्ताविय नायओ य दायारमन्नं अणुसंकमन्ति २५ †, gżત્તિ, to i २४ Page #125 -------------------------------------------------------------------------- ________________ [उत्तरन्ययन .. पित अविरामपणे क्षय पातु जय छे. ३ सन् ! જરા મનુષ્યની કાન્તિને હરી લે છે. હે પાંચાલરાજ ! મારું વચન સાંભળ મહારંભવાળાં કાર્યો તું કરીશ નહિ”. ૨૬ (प्रात:) “साधु ! सारे पाय मोसो छ। तेहु पक्ष्य જાણું છું. આ ભોગે આસક્તિ કરાવનાર હોય છે, તે જે આર્ય! અમારા જેવા મનુષ્ય માટે દુર્જાય છે. ૨૭ હે ચિત્ર ! હસ્તિનાપુરમાં મહદ્ધિક રાજાને જોઈને કામભેગમાં આસક્ત એવા અમે અશુભ નિયાણું કર્યું હતું. ૨૮ એ નિયાણાને મેં ત્યાગ કર્યો નહિ તેનું આ ફળ છે કે ધર્મને જાણવા છતાં હું કામમાં આસક્ત થયેલ છું. ૨૯ કળણમાં ખેંચી ગયેલે હાથી કિનારે જેવા છતાં ત્યાં પહોંચતું નથી તેમ કામગમાં આસક્ત થયેલા અમે ભિક્ષતા भासन मनुसरत नथी." 30 (ચિત્ર:) “કાળ વીતે છે અને રાત્રિએ ત્વરાપૂર્વક ચાલી उवणिज्जई जीवियमप्पमायं वणं जरा हरइ नरस्स रोयं । पश्चालराया वयणं सुणाहि मा कासि कम्माइ महालयाई २६ अहं पि जाणामि जहेह साहू जं में तुम साहसि वकमेयं । भोगा इमे सङ्गकरा हवन्ति जे दुज्जया अजो अम्हारिसेहिं २७ इथिणपुरम्मि चित्ता दट्टणं नरवई महिडढियं । कामभोगेसु गिद्धेणं नियाणमसुहं कडं तस्स मे अपडिकन्तस्स इमं एयारिसं फलं । जाणमाणो वि जं धम्म कामभोगेसु मुच्छिओ नागो जहा पङ्कजलावसन्नो दलै थलं नाभिसमेइ तीरं । एवं वयं कामगुणेसु गिद्धा न भिक्खुणो मग्गमणुव्वयामो ३० अन्चेइ कालो तूरैन्ति राइभो न यावि भोगा पुरिसाण निच्चा । उविच भोगा पुरिसं चयन्ति दुमं जहा खीणफलं व पक्खी ३१ १. राय. शा० । २. 'ड्ढीय. शा० । ३. तरन्ति. शा० । Page #126 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ૧૩] ૧૧૩ જાય છે. મનુષ્યના કામભેગો પણ નિત્ય નથી. ક્ષીણ થયેલા ફળવાળા વૃક્ષને પક્ષીઓ ત્યજીને જાય તેમ ભેગો પણ આવીને પછી પુરુષને ત્યાગ કરે છે. ૩૧ “હે રાજન! જે તું ભેગોને ત્યાગ કરવા અશક્ત હોય તે આયકર્મો કર. ધર્મમાં રહીને સર્વ પ્રાણીઓ પ્રત્યે અનુકંપાવાળે થઈશ, તે અહીંથી (ઍવીને) વેકિય શરીરવાળે દેવ થઈશ. ૩૨ ભેગેને ત્યાગ કરવાની તારી ઈચછા નથી. આરંભ અને પરિગ્રહમાં તું આસકત થયેલ છે. આટલે પ્રલાપ મેં વૃક્ષા કર્યો. હે રાજન ! તારી વિદાય લઈને હું જાઉં છું.” ૩૩ . પાંચલરાજ બ્રહ્મદરે પણ તે સાધુનું વચન કર્યું નહિ, અને અનુત્તર કામગ ભેળવીને તે અનુત્તર નરકમાં ગયે. ૩૪ અને કામગોથી વિરકત થયેલા, ઉગ્ર તપ અને ચારિત્ર્યવાળા મહર્ષિ ચિત્ર પણ અનુત્તર સંયમ પાળીને સિદ્ધિગતિમાં ગયા. ૩૫ એ પ્રમાણે હું કહું છું. ૧. જેનાથી બીજું કંઈ સેંચું નથી એવા. સર્વોત્તમ. जइ त सि भोगे चइउं असत्तो अज्जाइ कम्माइ करेहि रायं । धम्मे ठिओ सव्वपयाणुकम्पी तो होहिसि देवो इओ विउन्धी ३२ न तुझ मोगे चइऊण बुद्धी गिद्धो सि आरम्भपरिग्गहेसु । मोहं को एत्तिउ विप्पलांवो गच्छामि रायं आमन्तिओ सि ३३ पञ्चालराया वि य वम्भदत्तो साहुस्स तस्स क्यणं अकाउं.।। अणुत्तरे भुञ्जिय कामभोगे अणुत्तरे सो नरए पविडो ३४ चित्तो वि कामेहि विरत्तकामो उदग्गचारित्ततवो महेसी। अणुत्तरं संजमं पालइत्ता अणुत्तरं मिद्धिगई गओ. ત્તિ Iિ ૨ ટાપુ 10 | ૧૫ Page #127 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ૧૪ ઇષુકારીય [ ‘પુકાર(વાસીએ)ને લગતુ'' ] ૧ પૂર્વ ભવમાં એક વિમાન(દેવભવન)વાસી દેવ થઈ તે પછી અવેલા કેટલાક (છ) જીવા પુરાણા, પ્રખ્યાત, સમૃદ્ધ અને સુરલેાક જેવા રમ્ય ઇષુકાર નામે નગરમાં, શેષ રહેલાં પૂર્વીકૃત કમેનિ કારણે, ઉચ્ચ કુળમાં જન્મ્યા. નિવેદ પામીને તથા સ ́સારના ભયને કારણે ( ભાગાદિના ) ત્યાગ કરીને તેમણે જિનેન્દ્રમાનું શરણુ સ્વીકાર્યું. ૧-૨ २ ( આ છ જીવ નીચે પ્રમાણે :) એ કુંવારા પુરુષા, પુરોહિત ( ભૃગુ ) અને તેની પત્ની યશા, વિશાલકીર્તિ રાજા ઇષુકાર અને તેની રાણી કમલાવતી. ૩ જન્મ, જરા અને મૃત્યુથી ત્રાસેલા, એની બહાર (મેાક્ષમાં) જવાની ચિત્તવૃત્તિવાળા તેઓ કામભેગાના ગુણ જોયા પછી સંસારચક્રમાંથી મુક્ત થવા માટે એથી વિરક્ત થયા. ૪ ૧. ચૂર્ણિ` અને ટીકાઓ પ્રમાણે, ğકાર નગર કુરુ જનપદમાં આવેલુ' હતું. ૨. આ એ કુંવારા પુરુષો તે પુરાહિત ભગુના બે કુમારી. देवा भविता पुरे भवम्मी केई चुया एगविमाणवासी । पुरे पुराणे उसुयारनामे खाए समिंदे सुरलोगरम्मे सकम्मसेसेण पुराकरणं कुलेमुदग्गेमु य ते पम्रया । निव्त्रिण संसारभया जहाय जिणिदमग्गं सरणं पवन्ना पुमत्तमागम्म कुमार दो वी पुरोहिओ तस्स जसा य पत्ती । विसाल कित्ती य तहोसुयारो रायत्थ देवी कमलावई य जाईजरा मच्चुभयाभिभूया बहिं विहाराभिनिविचित्ता | संसारचकरस विमोक्खणद्वा दट्टण ते कामगुणे विरत्ता ३ Page #128 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ૧૪] ૧૧૫ પિતાના કર્મમાં પરાયણ બ્રાહ્મણ પુરોહિતના અને પુત્રને પોતાના પૂર્વજન્મનું તથા પૂર્વજન્મમાં આચરેલાં તપ અને સંયમનું સ્મરણ થયું. એ માનવ તેમજ દિવ્ય કામમાં આસક્તિ વિનાના, મેક્ષાભિલાષી તથા જેમને શ્રદ્ધા ઉત્પન્ન થઈ છે એવા તે બે જણાએ પિતા પાસે જઈને આ પ્રમાણે કહ્યું: ૬ " “અનેક વિધ્રોવાળે (મનુષ્ય જીવનરૂપી) આ વિહારપ્રવાસ તથા અદીર્ઘ આયુષ્ય જોઈને અમે ગૃહજીવનમાં આનંદ પામતા નથી. માટે અમે રજા માગીએ છીએ. અમે મુનિવ્રત ધારણ કરીશું.” ૭ પછી પિતાએ તે (ભાવી) મુનિઓને તેમના તપમાં વિશ્વ કરનારી નીચેની વાત કહી : “વેદવિદ્ પુરુષે આ વચન કહે છે કે-અપુત્ર મનુષ્યને (ઉત્તમ) લેકની પ્રાપ્તિ થતી નથી. ૮ હે પુત્ર! વેદોનું અધ્યયન કરીને, બ્રાહ્મણને ભેજન આપીને, પુત્રને ઘરની વ્યવસ્થા પીને તથ સ્ત્રી એ. સથે ભેચ સેન્ટરીને પછી તમે અરણ્યવાસી પ્રશસ્ત મુનિઓ થજે.૯ पियपुत्तगा दोन्नि वि माहणस्स सकम्मसीलस्स पुरोहियस्स।. सरित्तु पोराणिय तत्थ जाई तहा मुचिण्णं तव संजमं च ५ ते कामभोगेसु असन्जमाणा माणुस्सएसुं जे यावि दिया। मोक्खाभिकंखी अभिजायसड्ढा तायं उवागम्म इमं उदाहु ६ असासयं दछु इमं विहारं बहुअन्तरायं न य दीहमाउं । तम्हा गिहंसि न रई लभोमो आमन्तयामो चरिस्सामु मोणं ७ अह तायगो तत्थ मुणीण तेसिं तबस्स.वाघायकरं वयासी।। इमं वयं वेयविओं वयन्ति जहा न होई असुयाण लोगो पर अहिज्ज वेए परिविस्स विप्पे पुत्ते परिदृप्प गिहंसि जाया । भोच्चाण भोए सह इत्थियाहिं आरण्णगा होह मुणी पसत्या" ९ ૨. . રાતo . ૨. વેરવિરો આવા Page #129 -------------------------------------------------------------------------- ________________ [ ઉત્તરાધ્યયન સૂત્ર પિતાના રાગાદિ ગુણરૂપી ઇંધણથી સળગતા અને મહરૂપી પવનથી અધિક પ્રજળતા કાગ્નિ વડે દાઝતા અને સંતાપ અનુભવતા, અનેક પ્રકારે દીન વાણી બોલતા, યુક્તિથી સમજાવતા, તથા પત્રને ધનથી અને ભૂગજન્ય સુખેથી લલચાવતા પુરોહિતને જોઈને કુમારેએ નીચે પ્રમાણે કહ્યું : ૧૦-૧૧ વેદનું (માત્ર) અધ્યયન કંઈ રક્ષણરૂપ થતું નથી, જેમને જમાડવામાં આવે છે તે બ્રાહ્મણે અંધકારથી વધુ અંધકારમાં લઈ જાય છે, જન્મેલા પુત્રે પણ રક્ષણરૂપ થતા નથી. (તમારી) આ વાત કેણ સ્વીકારશે ? ૧ર કામગે તે ક્ષણવાર સુખ અને બહુ કાળ દુ:ખ આપનારા, દુઃખuપૂર્ણ અને અલ્પ સુખદાયી, સંસારમાંથી મુક્ત થવામાં વિધનરૂપ અને અનર્થોની ખાણ છે. ૧૩ ૧. ડો. યાકેબીની વાચનામાં મુat ફિચા નિત તમે નમેળ એ પ્રમાણે પાઠ આ શ્લોકના બીજા ચરણને છે, એમાં તમે જમેળને અર્થ અસ્પષ્ટ રહે છે. ચૂર્ણિમાં તથા શાન્તિસૂરિ અને નેમિચન્દ્રની ટીકાઓમાં આ સ્થળે તને તમેન પાઠ છે તે મેં અહીં રવીકારીને અનુવાદ કર્યો છે. “ઉત્તરાધ્યયનના ડૉ. યાકેબીના અંગ્રેજી ભાષાન્તરમાં આ સ્થળે તમે તમેશ પાઠ સ્વીકારાયે હોય એમ લાગે છે, એ જોતાં એમની પ્રાકૃત વાચનામાં તમૅ મેળા મુદ્રણષ હશે. सोयग्गिणा आयगुणिन्धणेणं मोहाणिला पज्जलणाहिएणं । .. संतत्तभावं परित्तप्पमाणं लालप्पमाणं बहुहा बहुं च १० पुरोहियं तं कमसो ऽणुणन्तं निमंतयन्तं च सुए धणेणं । जहक्कम कामगुणेहि चेव कुमारगा ते पसमिक्ख वकं. ११ वेया अहोया न भवन्ति ताणं भुत्ता दिया निन्ति तमं तमेणं । जाया य पुत्ता न हबन्ति ताणं को णाम ते अणुमन्नेज्ज एवं १२ खणमेत्तसोक्खा बहुकालदुक्खा पगांमदुक्खा अणियामसोक्खा । સંસારમોરવા વિવાવમૂવા રવા રાજસ્થાન અપોના શરૂ - ૨. “જુfજ, રા . ૬. પથામ. મા ! Page #130 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ૧૪] ૧૩૭ કામગથી નિવૃત્ત નહિ થયેલે પુરુ દવસ અને રાત રઝળતે, પરિતાપ પામતે, બીજાઓને માટે પ્રમત્ત થતે અને ધનની ઈચ્છા કરતા જરા અને મૃત્યુને પામે છે. ૧૪ આ મારું છે અને આ મારું નથી, આ મારે કરવાનું છે અને આ નથી કરવાનું –એ પ્રમાણે પ્રલાપ કરતા તેને રે હરી જાય છે. પછી પ્રમાદ શી રીતે થઈ શકે ? ”૧૫ (પિતાએ કહ્યું :) “જેને માટે કે તપશ્ચર્યા કરે છે તે વસ્તુઓ સહિત પુષ્કળ ધન, સ્વજન અને ઉત્તમ ભેગવિલાસ અહીં જ તમારે સ્વાધીન છે.” ૧૬ (પુત્રો બેલ્યા :) “ધર્માચરણના વિષયમાં ધન શા કામનું ? સ્વજને અને કામભેગે શા કામના ? અમે ગુણસમૂહના ધારક, અપ્રતિબદ્ધવિહારી અને ભિક્ષાચરણ કરનાર શ્રમ થઈશું” ૧૭ (પિતાએ કહ્યું :) “હે પુત્ર! જેમ અરણિમાં અગ્નિ, દૂધમાં ઘી ૧. “ચાને અર્થ ટીકાકારો દિવસ અને રાત્રિરૂપી ચોરે” અર્થાત કાળ-એ પ્રમાણે સમજાવે છે. परिन्बयन्ते अनियचकामे अहो य राओ परितप्पमाणे । अन्नप्पमत्ते धणमेसमाणे पप्पोत्ति मच्चु पुरिसे जरं च १४ इमं च मे अस्थि इमं च नत्थि इमं च मे किच्च इमं अकिञ्च । तं एवमेवं लालप्पमाणं हरा हरंति त्ति कहं पमाए १५ धणं पभूयं सह इस्थियाहिं सयणा तहा कामगुणा पगामा। तवं कए तप्पइ जस्स लोगो तं सच्चसाहीणमिहेव तुम्भं । १६ धणेण किं धम्मधुराहिगारे सयणेण वा कामगुणेहि चेव । समणा भविस्सामु गुणोहधारी बहिविहारा अभिगम्ध भिक्खं १७ जहा य अग्गी अरणी असन्तो खीरे घयं तेल्लमहा तिलेसु । एमेव ताया सरीरंसि सत्ता संमुच्छई नासइ नावचिठे .. १८ ૨. f”. રાવ. ૨. "ત્તિ. gr- . . Page #131 -------------------------------------------------------------------------- ________________ rઉત્તરાધ્યયન સત્ર અને તલમાં તેલ મહિ હોવા છતાં થાય છે, તેમ સો શરીરમાં પેદા થાય છે, નાશ પામે છે અને સ્થિર રહેતાં નથી.” ૧૮ (પુત્રો બેલ્યા :) “(આત્મા) અમૂર્ત હોવાથી ઈન્દ્રિયગ્રાહ્ય નથી, અમૂર્ત હોવાને કારણે તે નિત્ય છે. પિતાના બંધનને હેતુ આત્મામાં રહેલું છે, અને એ બંધનને સંસારને હેતુ કહેવામાં આવે છે. ૧૯ ધર્મને નહિ જાણનારા અમે પૂર્વકાળમાં મેહથી પાપકર્મ કર્યું, અમે અવરોધ પામ્યા અને અટકી ગયા. પણ હવે ફરી એવું આચરણ નહિ કરીએ. ૨૦ ચારે કેરથી ઘેરાયેલા આ લેક ઉપર અમેઘ ( શસ્ત્રના) પ્રહાર પડતા હોય એવી સ્થિતિમાં અમે ગ્રહવાસમાં આનંદ પામતા નથી.” ૨૧ ' (પિતાએ કહ્યું:) “લેક ઉપર કેણ પ્રહાર કરે છે અને તે કેનાથી ઘેરાયેલું છે? અમેઘ (શસ્ત્રો) કેને કહે છે? હે પુત્રો! આ જાણવાને હું આતુર છું.” રર ૧. મૂળમાં લત્તા શબ્દ છે. ટીકાકારે એનું સસ્થા: એવું સંસ્કૃત રૂપ સ્વીકારે છે. આ લેકમ ચાર્વાકને અભિપ્રેત મતને નિર્દેશ છે, એટલે એના અનુવાદમાં “આત્મા’ શબ્દને પ્રયોગ જાણી જોઈને કર્યો નથી. नो इन्दियग्गेज्झ अमुत्तभावा अमुत्तभावा वि य होइ निचो । अज्झत्थडेउं निययस्स बन्धो संसारहेउं च वयन्ति बन्धं १९ जहा वयं धम्ममजाणमाणा पावै पुरा कम्ममकासि मोहा। ओरुब्भमाणा परिरक्खियन्ता तं नेव भुजो वि समायरामो २० अब्भाहयमि लोगमि सत्यमो परिवारिए। ..... अमोहाहि पडन्तीहि गिहंसि न रइं लभे केण अब्भाहओ लोगो केण वा परिवारिओ। का वा अमोहा वुत्ता जाया चिंतावरो हुमे Page #132 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ૧૪], ૧૧૯ (પુ બોલ્યા :) “લોક ઉપર મૃત્યુ પ્રહાર કરે છે, અને તે જરાથી ઘેરાયેલું છે. અમેઘ (શસ્ત્ર) રાત્રિને કહી છે. હે પિતા! આ પ્રમાણે તમે જાણે. ૨૩ જે રાત્રિ જાય છે તે પાછી આવતી નથી. અધર્મ કરનારની રાત્રિઓ અફળ જાય છે. ૨૪ જે રાત્રિ જાય છે તે પાછી આવતી નથી. ધર્મ કરનારી રાત્રિએ સફળ જાય છે.” ૨૫ (પિતાએ કહ્યું: “હે પુત્ર! થોડાક સમય એક સાથે રહીને પછી આપણે બેઉ (માતાપિતા અને પુત્ર) સમ્યકત્વયુક્ત થઈને ઘેર ઘેર ભિક્ષાટન કરીશું.” ૨૬ (પુત્રો બોલ્યા:) “જેને મૃત્યુ સાથે મિત્રતા હેય અથવા જે મૃત્યુથી છૂટી શકતું હોય અથવા જે જાણતું હોય કે પોતે મરવાને નથી તે જ એમ કહે કે-આ આવતી કાલે થશે. ર૭ અમે આજે જ ધર્મમાર્ગને અંગીકાર કરીશું, જ્યાં પહોંચ્યા પછી પુનર્જન્મ રહેતું નથી. અમારે માટે કશું અનાગત નથી मच्चुणा भाहओ लोगो जराए परिवारिओ।। अमोहा रयणी वुत्ता एवं ताय विजाणह जा जा वच्चइ रयणी न सा पडिनियत्तई । अहम्मं कुणमाणस्स सफला जन्ति राइओ ૨૪ - जा जा वच्चइ रयणी न सा पडिनियत्तई । धम्मं च कुणमाणस्स सफला जन्ति राइओ. २५ grો સંવસિત્તા જુદો સત્તigયા છે કે તે पच्छा जाया गमिस्सामो भिक्खमाण कुले कुले : २६ जस्सत्थि मच्चुणा सक्खं जस्स वत्थि' पलायणं । .. .. जो जाणई न मरिस्साभि सो हु कंखे सुए सिया २७ अजेव धम्म पडिवज्जयामो जहिं पवना न पुणब्भवामो । . अणागयं नेव य अत्थि किंची सद्धा खमं णे विणइत्तु रागं २८ ૨. રવિ ૨૦ રાસ્થિ. સા. ૨. જાણે છે Page #133 -------------------------------------------------------------------------- ________________ [ ઉતરાધ્યયન સૂત્ર (અર્થાત અમે ભૂતકાળમાં બધું જ ભગવ્યું છે) શ્રદ્ધા વડે અમે આસક્તિને દૂર કરી શકીશું.” ૨૮. ( આ સાંભળીને પુરેહિતે પિતાની પત્નીને કહ્યું :) “પુત્રહીન ગૃહવાસ નકામું છે. માટે 'હે વાશિષ્ઠિ! હવે મારે માટે આ ભિક્ષાચને કાળ છે. વૃક્ષ શાખાઓથી સમાધિ પામે છે, શાખાએ કપાઈ જતાં એ જ વૃક્ષ ઠુંઠું બની જાય છે. ૨૯ . “પાંખ વિનાને જે પક્ષી, રણમાં સેવકે વિનાને જે રાજા, દ્રવ્ય વિનાને જે વહાણ ઉપર વાણિયે, તે પુત્ર વિનાને હું પણ છું.” ૩૦. (વાશિષ્ઠીએ કહ્યું કે, “આ તમારા સુસંભૂત, એકત્રિત, અતિ મધુર, પુષ્કળ કામગ છે, તે હમણાં ખૂબ ભેગવી લઈએ; એ પછી પ્રધાન માર્ગ (મુકિતમાર્ગરૂપ પ્રત્રજ્યા)ને સ્વીકાર કરીશું.” ૩૧. (પુરેહિતે કહ્યું, “હે ભવતિ ! રસ ભેળવી લીધા છે. આપણું વય ચાલ્યું જાય છે. જીવિત માટે હું કંઈ આ ભેગેને ૧. અર્થાત સ્થિર રહે છે, વૃક્ષ તરીકે ઓળખાય છે-એ અર્થ ટીકાકારે સમજાવે છે. ૨. અહીં “જીવિત ને અર્થ “ટીકાકારે બીજા ભવનું ભોગભરપૂર • જીવન –એવો સમજાવે છે. पहीणपुत्तस्स हु नत्थि वासो वासिद्धि भिक्खायरियाइ कालो। साहाहि रुक्खो लहई समाहिं छिन्नाहि साहाहि तमेव खाणुं २९ पंखाविहूणो व जहेव पक्खी भिचविहीणो व रणे नरिन्दो । विवन्नसारो वणिो न पोए पहीणपुत्तो मि तहा अहं पि ३० सुसंभिया कामगुणा इमे ते संपिण्डिया अग्गरसप्पभूया। भुसामु ता कामगुणे फ्गामं पच्छा गमिस्सामु पहाणमग्गं ३१ भुत्ता रसा भोइ जहाइ णे वओ न जीवियहा पजहामि भोए। लाभं अलाभं च सुहं च दुक्खं संचिक्खमाणो चरिस्सामि मोणं ३२ ૨. દૂ. રા. / Page #134 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ૧૪] ૧૨૧ ત્યાગ કરતા નથી. લાભ અને અલાભ, સુખ અને દુઃખને સમત્વથી જેતે હું મુનિવૃત આચરીશ.” ૩૨ (વાશિષ્ઠીએ કહ્યું :) “સામા પૂરમાં તરતા ઘરડા હંસની જેમ રખે તમે (પાછળથી) બંધુઓને સંભારે! મારી સાથે ભેગ ભેગ. ભિક્ષાચર્યાની વાટ ખરેખર દુઃખદ છે.” ૩૩ (પુરેહિતે કહ્યું: ) “હે ભવતિ ! સર્ષ જેમ પોતાના શરીરની કાંચળી ત્યાગીને મુક્તપણે ચાલ્યું જાય છે તેમ આ પુત્રો ભેગને ત્યાગ કરે છે. (પાછળ રહેતો) હું એકલે તેમને કેમ ન અનુસરું?” ૩૪ “હિત મસ્તે નબળી જાળ તેડી નાખીને બહાર નીકળે છે તેમ પ્રબળ શીલવાળા તથા તપશ્ચર્યાથી મહાન એવા ધીર પુરુષે ભિક્ષાચયો આચરે છે.”૩૫ (આ સાંભળી પુરહિત-પત્નીએ વિચાર કર્યો :) “કચ પક્ષીઓ અને હંસે (પારધીએએ) પાથરેલી જાળ તેડી નાખીને જેમ આકાશમાં ઊડી જાય તેમ મારા પુત્ર અને પતિ જાય છે, તે (પાછળ રહેતી) હું એકલી તેમને કેમ ન અનુસરું?”૩૬ પુત્ર અને પત્ની સહિત પુરોહિતે ભેગવિલાસ, તથા વિપુલ અને ઉત્તમ કુટુંબસમૃદ્ધિ ત્યાગીને અભિનિષ્ક્રમણ કરેલું સાંભળીને मा हू तुमं सोयरियाण सम्भरे जुण्णो व हंसो पडिसोत्तगामी। भुनाहि भोगाइ मए समाणं दुक्खं खु भिक्खायरियाविहारो ३३ जहा य भोई तणुयं भुयंगो निम्मोयणि हिच्च पलेह मुत्तो। एमेवे जाया पयहन्ति भोए ते हं कह नाणुगमिस्समेको ३४ छिन्दित्तु जालं अवलं व रोहिया मच्छा जहा कामगुणे पहाय । धोरेयसीला तवसा उदारा धोरा हु भिक्खायरियं चरन्ति ३५ नहेव कुश्चा समइकमन्ता तयाणि जालाणि दलित्तु हंसा। .. पलेन्ति पुत्ता य पई य मज्झं ते हं कहं नाणुगमिस्समेक्का ३६ पुरोहियं तं समुमं सदारं सोचा ऽभिनिक्खम्म पहाय भोए। . कुडुम्बसारं विउलुत्तरां च रायं अभिक्खं समुवाय देवी ३७ ૨. પૂ. જ છે. સારા ૬ છે તે માત્ર Page #135 -------------------------------------------------------------------------- ________________ [ ઉત્તરાયન સૂત્ર (કમલવતી) રાણી (ઇષકાર) રાજાને વારંવાર આ પ્રમાણે કહેવા લાગી : ૩૭ - “હે રાજન ! વમન કરેલું ખાનાર પુરુષ પ્રશંસાપાત્ર ગણાતે નથી. પણ તમે તે બ્રાહ્મણે ત્યજી દીધેલું ધન લેવા ઈચ્છે છે. ૩૮ તમને આખું જગત અથવા બધું જ ધન મળે તે પણ એ સર્વથી તમને સંતોષ થશે નહિ તેમ જ એ તમારું રક્ષણ પણ કરી શકશે નહિ. ૩૯ હે રાજન ! જ્યારે આ મનોરમ કામ છેડીને તમે મરણ પામશે ત્યારે, હે નરદેવ ! એક માત્ર ધર્મ જ તમારું રક્ષણ કરશે, એ સિવાય બીજી કઈ વસ્તુ રક્ષણ કરી શકશે નહિ. ૪૦ જેમ પંખિણી પાંજરામાં આનંદ પામતી નથી તેમ હું (આ સંસારમાં આનંદ પામતી નથી). સંતતિ વિનાની અકિંચન, જજુ આચરણવાળી, વિષયરહિત તથા પરિગ્રહ અને આરંભના દેથી નિવૃત્ત થઈને હું મુનિવ્રત આચરીશ. ૪૧ ૧. નાવારસ મનુષ્યનું ધન રાજા લઈ લે એ રિવાજ પ્રાચીન કાળમાં હતા. એ પ્રમાણે પુરોહિતનું ધન લેવા ઇચ્છતા ઇષકાર રાજાને રાણું ઠપકે આપતી જણાય છે. ૨. મૂળમાં સંતાઈજીના શબ્દ છે. ટીકાકારોએ એને અર્થ “જેની નેહરૂપી સંતતિને નાશ થયો છે” એ આપ્યો છે. वन्तासी पुरिसो रायं न सो होइ पसंसिओ। माहणेण परिच्चत्तं धणं आदाउमिच्छसि - ૨૮ सव्वं जगं जइ तुहं सव्वं वावि धणं भवे । सब्वं पि ते अपजत्तं नेव ताणाय तं तब मरिहिसि रायं जया तया वा मणोरमे पहाय । एकोहु धम्मो नरदेव ताणं न विजई अन्नमिहेह किंचि ४० नाहं रमे पक्विणि पअरे वा संताणछिन्ना चरिस्सामि मोणं ।। अकिंचणा उज्जुकडा निरामिसा परिग्गहारम्भनियत्तदोसा ४१ ૨. આથrs. | ૨. વિદાય શાવા Page #136 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ૧૪] અરણ્યમાં જયારે દાવાનળથી પ્રાણીઓ બળે છે ત્યારે બીજા પ્રાણીઓ રાગદ્વેષને વશ થઈ આનંદ પામે છે, તેમ કામગમાં લુબ્ધ થયેલાં આપણે મૂઢ અને રાગદ્વેષના અગ્નિથી જગત બળી રહ્યું છે એ જાણતાં નથી, ૪૨-૪૩ ભોગ ભોગવીને પછી જેઓએ તેમને ત્યાગ કરી દીધેલ છે તેઓ હળવા બની વિહાર કરતા, યથેચછ સંચાર કરતાં પક્ષીઓની જેમ, આનંદથી વિચરે છે. ૪૪ “આ (પક્ષીઓ) જ્યારે બંધાય છે અને મારા હાથમાં આવે છે ત્યારે તેઓ તરફડે છે. આપણે પણ જે કામોગમાં આસકતા થઈશું તે તેમના જેવા બની જઈશું. ૪૫ જેની પાસે આમિષમાંસ હેય તે ગીધને બીજાં ગીધથી ૧. મૂળમાં મગ્ન છે. એમાંના (સં. ૨૬)ને અર્થ ટીકાકાર, “વાયુ” એવો સમજાવે છે. જો કે પુને વાર્થ “હળવો” છે, એટલે “વાયુ' અર્થ લક્ષણથી જ આવી શકે. જો કે મૂળ કર્તાને હળ” અર્થ જ ઉદિષ્ટ જણાય છે. ૨. આ પહેલાનું એક પદ્ય તથા આ પછીનાં બે પદ્ય સૂચવે છે કે અહીં ‘આ’ વડે “પક્ષીઓ' ઉદિષ્ટ છે. दवग्गिणा जहा रण्णे डज्झमाणेसु जन्तुसु । अन्ने सत्ता पमोयन्ति रागद्दोसवसं गया एवमेव वयं मूढा कामभोगेसु मुच्छिया । डज्झमाणं न बुज्झामो रागहोसग्गिणा जगं मोगे भोच्चा वमित्ता य लहुभूय विहारिणो । आमोयमाणा गच्छन्ति दिया कामकमा इव इमे य वद्धा फन्दन्ति मम हत्थजमागया । वयं च सत्ता कामेसु भविस्सामो जहा इमे सामिसं कुललं दिस्स बज्झमाणं निरामिसं । आमिसं सव्वमुज्झित्ता विहरिस्सोमो निरामिसा ૨. "fજ રા ! Page #137 -------------------------------------------------------------------------- ________________ [ ઉત્તરધ્યયન સૂત્ર પીડાતું અને માંસ વિનાનાને (નહિ પડાતું) જોઈને સર્વ આમિષ -વિષચેનો ત્યાગ કરી નિરામિષ થઈને વિહરીશું. ૪૬ આ ગીધના ઉદાહરણ ઉપરથી કામભોગને સંસાર વધારનાર સમજીને, સાપ ગારુડીથી ડરીને ચાલે તેમ, તેમનાથી સકે ચાઈને ચાલવું. ૪૭ બંધન તોડીને હાથી જેમ પોતાના નિવાસસ્થાનમાં જાય તેમ . પછી (તમે પણ તમારા સાચા નિવાસસ્થાનમાં જાઓ) હે મહારાજ ઈષકારી ! આ હિતકારી વાત મેં સાંભળેલી છે.” ૪૮ વિપુલ રાજ્ય અને દુત્યજ કામભોગને ત્યાગ કરીને, નિર્વિષય નિરામિષ નિઃસ્નેહ અને નિષ્પરિગ્રહ થઈને, ધર્મને સારી રીતે જાણીનેઆકર્ષક ભોગવિલાસે છોડી દઈને તથા કહ્યા પ્રમાણેની કઠિન તપશ્ચર્યા સ્વીકારીને, અસામાન્ય પરાક્રમવાળા, જન્મ અને મૃત્યુના ભયથી ઉદ્વિગ્ન થયેલા તથા દુ:ખના અંતની શોધ કરનારા તે સર્વે ધર્મપરાયણ આત્માઓ કમપૂર્વક બુદ્ધ થયા. ૪૯–૧૧ ૧. અર્થાત વિધ્યાટવી માં-ટીકાકારે ૨. અર્થાત “મુકિતમાં –ટીકાકારે. गिदोवमे उ नच्चाणं कामे संसारवड्ढणे । उरगो सुवण्णपासे व्व सङ्कमाणो तणुं चरे नागो व्य वन्धणं छित्ता अप्पणो वसहि वए । एयं पच्छं महारायं उसुयोरि त्ति मे सुयं . चइत्ता विउलं रज्जं कामभोगे य दुच्चए। निव्विसया निरामिसा निन्नेहा निप्परिग्गहा सम्मं धम्म वियाणित्ता चच्चों कामुगुणे वरे । तवं पगिज्झहक्खायं घोरं घोरपरकम्मा एवं ते कमसो बुद्धा सव्वे धम्मपरायणा । जम्ममच्चुभउबिग्गा दुक्खस्सन्तमवेसिणो ૨. કા. શાત્રા ૨. . શા સુધરે. રાળ રૂ. ૧રવા. શro | જિ. મા. Page #138 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ૧૪] ૧૨૫ પૂર્વે ભાવેલી ભાવનાઓને કારણે વિગતમેહ (તીથક)ના શાસનમાં તેઓ થોડા સમયમાં જ દુઃખના અંતને પામ્યા. પર. દેવી સહિત રાજા, બ્રાહ્મણ પુરહિત, બ્રાહ્મણ તથા તેના પુત્ર એ સર્વે પરિનિર્વાણ પામ્યા. પર. એ પ્રમાણે હું કહું છું. सासणे विगयमोहाणं पुलिं भावणभाषिया । । अचिरेणेव कालेण दुक्खस्सन्तमुवागया राया सह देवीए माहणो य पुरोहिओ। माहणी दारगा चेव सम्वे ते परिनिव्वुडा ત્તિ સેમિ || Page #139 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ૧૫ તે ભિક્ષુ ધર્મ સ્વીકારીને મીન આચરીશ” (એ જે સંકલ્પ કરે), જે (બીજા ભિક્ષુઓની) સાથે રહે, જે રજુ હાઈ વાસનાને છેદે, કામોને નહિ ઇચછતે જે સંબંધે ત્યજી દે અને અજ્ઞાત રહી ભિક્ષાચર્યા કરતે પરિવજન કરે તે ભિક્ષુ છે. ૧ | મુખ્ય એ જે રાગરહિત થઈને વિચરે, જે વિરાગી, શાસ્ત્રવિદુ, આમરક્ષિત, પ્રાજ્ઞ, (પરીષહેને) પરાજિત કરનાર–સહિષ્ણુ અને સર્વદશો હોય તથા જે કશામાં આસકિત પામે નહિ તે ભિક્ષુ છે. ૨ " કેઈ કઠેર વચન બેલે કે મારે તેને વેદે, જે પ્રશસ્ત અને ધીર મુનિ નિત્ય પિતાના આત્માનું રક્ષણ કરતે વિચરે, અવ્યગ્ર મનવાળા તથા હર્ષરહિત રહે અને બધું સહન કરે તે ભિક્ષુ છે. ૩ - હલકા પ્રકારનાં શયન-આસનનું સેવન કરીને, ટાઢ અને તાપ તથા વિવિધ ડાંસ અને મચ્છરને ત્રાસ ભેગવીને પણ જે અવ્યગ્ર મનવાળો તથા હર્ષરહિત રહે, અને બધું સહન કરે તે ભિક્ષુ છે. ૪ मोणं चरिस्सामि समिच्च धम्मं सहिए उज्जुकडे' नियाणछिन्ने । संथवं जहिज्ज अकामकामे अन्नायएसी परिव्बए स मिक्खू ? राओवरयं चरेज्ज लाढे विरए वेयवियायरक्खिए । पन्ने अभिभूय सव्वदंसी जे कम्हि वि' न मुच्छिए स भिक्खू २ अक्कोसवहं विइत्तु धीरे मुणो चरे लाढे निच्चमायगुत्ते । अबग्गमणे असंपहिडे जे कसिणं सहियासए स भिक्खू ३ पन्त सयणासणं भइत्ता सीउण्हं विविहं च दंसमसगं । अन्नग्गमणे असंपहिडे जे कसिणं अहियासए स खिक्खू ४ ૨. ૪. શro . ૨. જિ. શાવે ! Page #140 -------------------------------------------------------------------------- ________________ અયન ૧૫] ૧૭ જે સત્કાર, પૂજા કે વન્દન ઇચ્છતા નથી તે પ્રશંસા ત શેના ઇચ્છે? આવા સંયત, સુવ્રત, તપસ્વી, ( ખોજા ભિક્ષુઓની ) સાથે રહેતા, અને આત્મગવેષક હોય તે ભિક્ષુ છે, પ પેાતાના જીવનના પણ ત્યાગ કરે છે, સમસ્ત માહથી (દૂર) જાય છે, સ્ત્રીપુરુષના ત્યાગ કરે છે, સદા તપસ્વી હાય છે અને કુતૂહલ પામતા નથી તે ભિક્ષુ છે. ૬ સ્વપ્ન, લક્ષણ, ૨ 3 છિન્ન, સ્વર, ભૌમ, અંતરીક્ષ, ૧. વિદ્યા વસ્ત્ર ફાટી જાય, ક્રુપાય કે બગડે. તે ઉપરથી ભવિષ્ય હેવાની વિદ્યા ૨. સ્વરવિદ્યા-જુદાંજુદાં પશુપક્ષીઓના અવાજ ઉપરથી શુભાશુભ ફળ કહેવાની વિદ્યા. આ જ પદ્યમાં ‘સ્વર ’પુનરાવૃત્ત થાય છે. (પૃ. ૧૨૮, ટિ. ૪) એ જોતાં અહી એને અર્થ સ્વાધ્ય’-શ્વાસે વાસ ઉપરથી ભવિષ્ય કહેવાની વિદ્યા પણ સભવે. ૩. ભૌવિદ્યા-ભૂક'પ થાય કે પૃથ્વીના પેટાળમાં અવાજ થાય તે ઉપરથી ફળ કહેવાની વિદ્યા. ૪. અ તરીવિદ્યા-આકાશમાં દેખાતા વિવિધ રંગા તથા ગન્ધનગરી ઉપરથી ભવિષ્ય કહેવાની વિદ્યા. પ. સ્વપ્નવિદ્યા-સ્વપ્ના ઉપરથી ફળ કહેવાની વિદ્યા. ૬. લક્ષણુવિદ્યા-સામુદ્રિકશાસ્ત્ર,શરીરનાં લક્ષણા ઉપરથી કહેવાની વિદ્યા. 'ફળ नो सकइमिच्छई न पूयं नो य वन्दणगं कुओ पसंसं । से संजय सुब्ब तबस्सी सहिए आयगवेसए स भिक्खू जेण पुण जहाइ जीवियं मोहं वा कसिणं नियच्छई नरनारिं पजहे सया तवस्सी न य कोऊहलं उवेइ स भिक्खू ६ छिन्नं सरं भोममन्त लिक्खं सुर्मिणं लक्खणदण्डवत्युविज्जं । अङ्गवियारं सस्स्स विजयं जे विज्जाहिं न जीवति स भिक्खू ७ શ્નો વિષે સા। ૨. ઇત્તિળ, સા। ૐ. વિકાર સા॰/ Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૮ [ઉત્તરાધ્યયન સૂત્ર દંડ, વાસ્તુ, અંગવિકાર અને સ્વરને અભ્યાસ' –એટલી વિદ્યાઓથી જે આજીવિકા મેળવતું નથી તે ભિક્ષ છે. ૭ મંત્ર, મૂળિયાં, વિવિધ પ્રકારનું વૈદ્યક વિશેનું ચિન્તન, વમન, વિરેચન, નાસ, નેત્રાંજન, સ્નાન, અને રેગીઓના શરણરૂપ ચિકિત્સા -એટલાને જાણીને જે પરિવજન કરે તે ભિક્ષુ છે. ૮ ક્ષત્રિયગણે, ઉગ્ર, રાજપુત્ર, બ્રાહ્મણે, લેગિકે, તથા ૧ દંડવિદ્યા-લાકડીના સ્વરૂપ ઉપરથી શુભાશુભ કહેવાની વિદ્યા; જેમકે ઉજવવું પતિ- એક ગાંઠવાળી લાકડીની પ્રશંસા કરે છે, ઈત્યાદિ. ૨. વાસ્તુવિદ્યા-મકાનનાં શુભાશુભ લક્ષણે વર્ણવતી વિદ્યા. ૩. અંગવિકારવિદ્યા-શરીરનાં અંગ ફરકે તેનાં શુભાશુભ ફળ વર્ણવતી વિદ્યા. . સ્વરવિવા-પશુપક્ષીઓના સ્વર ઉપરથી ભવિષ્ય કહેવાની વિદ્યા (જુઓ પૃ. ૧૨૭, ટિ. ૨). ૫. મૂળમાં શરણ વિનર્ચ (સં. વર વિગચ) પાઠ છે. ચૂર્ણિકાર અને ટીકાકારોએ વિરને અર્થ શુભાશુભ નિરૂપણને અભ્યાસ ' અર્થાત એ વિષયનું પ્રભુત્વ એવે સમજાવે છે. ઉપરની સૂચિમાં ફળોતિષને ઉલ્લેખ નથી, તે ઉપરથી ડો. યાબી અનુમાન કરે છે કે આ પાઠ ગ્રીક અસર પહેલાંને છે, જુઓ ઉત્તરાયવન સ્ત્રીને તેમને અંગ્રેજી અનુવાદ પૃ. ૭૧, ટિપ્પણ] ૬. મૂળમાં મારે ઘરળ તિષ્ઠિથે એમ છે. એને અર્થ ટીકાકારે આમ કરે છે. રોગ આવે ત્યારે (પરિતાપૂર્વક માતાપિતા વગેરેનું) સ્મરણ અને રેગની ચિકિત્સા.” પણ માતાપિતાનું આવું સ્મરણ તે રોગી કરે, જ્યારે અહી તે ભિક્ષુ જાણી જોઈને કયા પ્રકારનાં આચરણને ત્યાગ કરે એની વાત છે. એટલે એ સન્દર્ભ ધ્યાનમાં રાખી અનુવાદ કર્યો છે. ૭. “પરિવજનમાં ત્યાગને ભાવ આવી જાય છે એમ ગણવું જોઈએ. ૮. એક ક્ષત્રિય જાતિ. જેને માન્યતા અનુસાર, પ્રથમ તીર્થકર ઋષભદેવે એ જાતિની આરક્ષકપદે નિમણૂક કરી હતી. ૯. ભેગસમૃદ્ધ વ્યક્તિઓ. “ભોગિક'ને અર્થ “ગામધણું” પણ થાય છે. मन्तं मूल विविहं वेजचिन्तं वमणविरेयणधूमणेत्तसिणाणं । आउरे सरणं तिगिच्छियं च तं परिन्नाय परिव्वए स भिक्खू ८ खत्तियगण उग्गरायपुत्ता माहण भोइय विविहा य सिप्पिणो । नो तेसि वयइ सिलोगपूयं तं परिनाय परिव्वए स भिक्खू ९ Page #142 -------------------------------------------------------------------------- ________________ અધ્યયઃ ૧૫] વિવિધ પ્રકારના કારીગરોની જે કપૂજા અર્થાત્ પ્રશ્ન ન કરે, પણ જાણીને એને ત્યાગ કરે તે ભિક્ષુ છે. ૯ : " દીક્ષા લીધા પછી જે ગૃહસ્થ સાથે પરિચય થયેલ હોય તથા દીક્ષા પૂર્વે જેઓ પરિચિત થયા હોય તેમની સાથે, આ લેકનાં ફળને માટે જે અતિપરિચય ન કરે તે ભિક્ષુ છે. ૨૦ શયન, આસન, પાન અને ભેજન તથા વિવિધ ખાદિમી, અને સ્વાદિમ (સ્વાદિષ્ટ વસ્તુઓ) બીજા પાસે માગવામાં આવે અને તે ન મળે તે એ નહિ આપનારાઓ ઉપર જે દ્વેષ ન કરે તે ભિક્ષુ છે ૧૧ બીજાઓ પાસેથી કંઈ આહારપાણી અને વિવિધ ખાદિમ અને સ્વાદિમ મેળવીને જે (મન, વચન અને કાયાથી) ત્રણ પ્રકારે અનુકંપા-અનુદન કરે નહિ, તથા જેનાં મન, વચન અને કાયા સુસંવૃત-પાપ સામે સુરક્ષિત-હેય તે ભિક્ષુ છે ૧૨ ૧. “અન્નવર્જિત ખાધ –ટીકાકારે. ૨. નવમાં નો તે તિવિહેંગ ના" પાઠ છે. ટીકાકાએ એને અર્થ આમ કર્યો છેઃ “જે (મન, વચન અને કાયાથી) ત્રણ પ્રકારે (માંદા અથવા બાળક) સાધુની અનુકંપા કરે નહિ (તે મિક્ષ નથી).' યાકેબી ટીકાકારોને અર્થ સ્વીકારે છે. પણ ૧૩મા પદ્યમાં નીરસ ભિક્ષાની નિન્દા નહિ કરવાની વાત છે, તે અહીં સ્વાદિષ્ટ ભિક્ષાનું અનુમોદન નહિ કરવાની વાત હોય, એ બંધ બેસે છે. વળી એમ લેવાથી, ટીકાકાર કરે છે તેમ, ઘણું બધું અધ્યાહત લેવું પડતું નથી. ' गिहिणो जे पचइएक दिट्ठा अपवइएग व संथुया हविजा । तेसि इहलोइयफलट्ठा जो संथवं न करेइ स भिक्खू सयणासणपाणभोयणं विविहं खाइमसाइमं परेसिं। अदए पडिसेहिए नियण्ठे जे तस्थ न पउस्सई म भिक्खू ११ जं किंचि आहारपाणजायं विविहं खाइमसाइमं परेसि। जो तं तिविहेण नाणुकम्पे मणक्यकाय मुसंवुडे स मिक्खू , १२ ૨. . શા ! ૨. (વારે) ૪. જ્ઞા- ; ; Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ [ ઉત્તરાધ્યયન સૂત્ર A , ઓસામણ, જવનું ભેજન, ઠંડી કાંજી, જવનું પાણી - એવી નીરસ ભિક્ષાની જે નિન્દા કરે નહિ અને હલકાં ઘરોમાં પણ (ભિક્ષા માટે) જાય તે ભિક્ષુ છે ૧૩ . : આ લેકમાં દેવ, મનુષ્ય કે તિર્યંચના રૌદ્ર, અતિભયંકર અને મોટા શબ્દો થાય છે. એ શબ્દો સાંભળીને જે ડરે નહિ તે ભિક્ષુ છે. ૧૪ જે આ લેકમાં પ્રવર્તતા વિવિધ વાદે જાણે, જે (બીજા ભિક્ષુઓની) સાથે હે, જે સંયમશીલ અને સમજુ હોય, વળી જે પ્રાજ્ઞ, સહિષ્ણુ, સર્વદર્શી, ઉપશાન્ત અને કેઈને પણ વિના નહિ કરનારે હોય તે સાચે ભિક્ષુ છે. ૧૫ છે. ૧. આ પદને પૂર્વાર્ધ ડો. યાકેબીની વાચનામાં નીચે પ્રમાણે છેમાયામ સેવ નવોવાં વીય હોવી = નવો જ આમાં નવોયન શબ્દ નિષ્કારણ બે વાર આવે છે. બીજી બાજ શાન્તિસૂરિ અને નિમિચન્દ્ર સ્વીકારેલો પાઠ - માયામ રે ગોરળ...નવો જ એ પ્રમાણે છે; એમાં ઉપર કહી તેવી પુનરુક્તિ થતી નથી, આથી તે પાઠ પ્રમાણે અહીં અનુવાદ કર્યો છે.. - ૨. મૂળમાં લેવાનુve (સં લેવાતુતિઃ ) છે. તેને અર્થ ટીકાકારોએ સંયમ” કર્યો છે. आयामगं चेव जवोदगं च सीयं सोचीरं' च जवोदगं च । । न हीलए पिण्डं नीरस तु पन्तकुलाई परिबए स भिक्खू .. १३ सदा विविहा भवन्ति लोए दिवा माणुस्सगा तिरिच्छा। भीमा भयभेरवा उदारा सोच्चा न विहिजई स भिक्खू .१४ वाद विविहं समिञ्च लोए सहिए खेयाणुगए य कोवियप्पा। पन्ने अभिभूय सम्बदंसी उवसन्ते अवहे.ए. स भिक्खू १५ * . . ૦ ૨. માળુરાય તt છે. સાથે | ૧, ૧ff”m૦ | - 1 રૂ. રાક્ટા Page #144 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ૧૫] ૧૩૧ જે કઈ કલા ઉપર આજીવિકા ન ચલાવે, જે ઘર વિનાને, મિત્ર વિનાને, જિતેન્દ્રિય, સર્વ પ્રકારનાં બંધનમાંથી છૂટેલ, અલ્પ કષાયવાળ, હલકું અને પરિચિત ભજન કરનારે હેય તથા ઘરને ત્યાગ કરીને એકલે વિચરે તે ભિક્ષુ છે. ૧૬ એ પ્રમાણે હું કહું છું. असिप्पजीवी अगिहे अमित्ते निइन्दिए सव्वओ विप्पमुको । अणुक्कसाई लहुअप्पभक्खी चिच्ची गिहं एगचरे स भिक्खू १६.. ૨. 6 શre ! ૨. ચા. રાજ || Page #145 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ૧૬ - બ્રહ્મચર્યસમાધિનાં સ્થાને | (સુધર્માસ્વામી જંબુસ્વામીને કહે છે કે-) હે આયુષ્યનું ! તે ભગવાને (મહાવીરસ્વામીએ) આ પ્રમાણે કહેલું તે મેં સાંભળ્યું હતું : આમાં સ્થવિર ભગવાનેએ બ્રહ્મચર્યની સમાધિનાં શસ્થાને કહ્યાં છે, જે સાંભળીને અને સમજીને ભિક્ષુ ઉત્તમ સંચમવાળે, ઉત્તમ સંવારવાળે, ઉત્તમ ચિત્તશાન્તિવાળે, (મગુપ્તિ, વચનગુપ્તિ અને કાયપ્તિ વડે ) ગુણ-રક્ષાયેલ, જિતેન્દ્રિય, અને સુરક્ષિત બ્રહ્મચર્યવાળ બનીને સદા અપ્રમત્તપણે વિચરે. સ્થવિર ભગવાને એ બ્રહ્મચર્યની સમાધિનાં કયાં દશ સ્થાને કહ્યાં છે, જે સાંભળીને અને સમજીને ભિક્ષુ ઉત્તમ સંયમવાળે, ઉત્તમ સંવરવાળો, ઉત્તમ ચિત્તશાન્તિવાળ, (મને ગુપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિ વડે ) ગુપ્ત–રક્ષાયેલ, જિતેન્દ્રિય અને સુરક્ષિત બ્રહ્મચર્યવાળ બનીને સદા અપ્રમત્તપણે વિચરે ? સ્થવિર ભગવાનેએ બ્રહ્મચર્યની સમાધિનાં આ દશ સ્થાને કહ્યાં છે, જે સાંભળીને અને સમજીને ભિક્ષુ ઉત્તમ સંયમવાળે, ૧. આસવ એટલે નવાં કમેને ઉપચય આસવને નિરોધ તે સંવ. सुयं मे, आउसं, तेणं भगवया एवपक्खायं । इह खलु थेरेहि भगवन्तेहिं दस बम्भचेरसमाहिठाणा पन्नत्ता, जे मिक्खू सोच्चा निसम्म संजमबहुले समाहिबहुले गुत्ते गुत्तिन्दिए गुत्तबम्भयारी सया अप्पमत्ते विहरेज्जा । कयरे खलु ते थेरेहिं भगवन्तेहिं दस बम्भचेरसमाहिठाणा पन्नत्ता, जे भिक्खु सोचा निसम्म संजमब हुले संवरबहुले समाहिबहुले गुत्ते गुनिन्दिए गुत्तबम्भयारी सदा अप्पमत्ते विहरेजा ? इमे खलु ते थेरेहिं भगवन्तेहिं दस पम्भचेरठाणा पन्नत्ता, जे भिक्खू सोचा निसम्म संजमबहुले संव- . { રચા, ૦. Page #146 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ૧૬] ૧૩૩ ઉત્તમ સ’વરવાળા, ઉત્તમ ચિત્તશાન્તિવાળા, (મનાગુતિ, વચનસૃપ્તિ અને કાયાપ્તિ વડે) ગુપ્ત-રક્ષાયેલે, જિતેન્દ્રિય અને સુરક્ષિત બ્રહ્મચય વાળા બનીને સદા અપ્રમત્તપણે વિચરે. તે ( દશ સ્થાને ) આ પ્રમાણે : '' ૧. એકાન્ત સ્થાનમાં શયન અને આસનનું સેવન કરે તે નિગ્રંથ છે. સ્ત્રી, પશુ અને નપુંસક જ્યાં આવતાં હાય એવાં શયન અને આસનનું સેવન કરે તે નિગ્ર ંથ નથી. • એનું શું કારણ ?’ એ વિશે આચાર્યે કહ્યું છે : સ્ત્રી, પશુ અને નપુંસક જ્યાં આવતાં હાય એવાં શયન અને આસનનું સેવન કરતા નિગ્રથ બ્રહ્મચારીના બ્રહ્મચર્ય વિશે શંકા થાય, અથવા તેને ( બ્રહ્મચય તેાડવાની) આકાંક્ષા થાય અથવા ( આટલી કષ્ટમય તપશ્ચર્યાનું ફળ શું ? એવી ) વિચિકિત્સા–તર્કવિતર્ક થાય અથવા સંયમના ભંગ થાય અથવા ઉન્માદ પેદા થાય અથવા દીર્ઘકાલિક રોગ ઉત્પન્ન થાય અથવા કેવલીએ ઉપદેશેલા ધથી તે ભ્રષ્ટ થાય. આથી સ્ત્રી, પશુ અને નપુંસક જ્યાં આવતાં હેાય એવાં શયન અને આસનનું નિધ સેવન ન કરે. 6 ૨. સ્ત્રીઓની વાત કરે તે નિગ્રંથ નથી. · એનું શુ' કારણ ?' बहुले समाहिबहुले गुत्तेन्दिए गुत्तम्भयारी सया अप्पमत्ते विहरेजा । तं जहा । विवित्ताई सयणासणाई सेवित्ता हवाइ से निग्गन्थे । नो इत्थीपपण्डगसंसत्ताई सयणासणाई सेवित्ता हव सेन । तं हमिति चे, आयरियाह । निम्मन्थस्स क्ल इत्पिण्डगसंसत्ताई सयणासणाई सेवमाणस्स वग्भयारिस्त बम्भचेरे सङ्का वा कङ्का वा विइगिच्छा वा समुषज्जिज्जा भेदं वा लभेज्जा उम्मायं वा पाउणिज्जा दीहकालिय वा रोगाय हवेज्जा, केवलिपन्नताओ धम्माओ भंसेज्जा । तम्हा नो इस्थिमुपण्डग: संसत्ताई सयणासणाई सेवित्ता हवइ से निग्गन्थे ॥ १ ॥ नो इत्थी करूँ कहित्ता हव से निग्गन्ये । तं करमिति Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ [ ઉત્તરાધ્યયન સૂત્ર એ વિશે આચાર્યે કહ્યું છે. સ્ત્રીઓની વાત કરતા નિગ્રંથ બ્રહ્મ ચારીને બ્રહ્મચર્ય વિશે શંકા થાય અથવા તેને (બ્રહ્મચર્ય તેડવાની) આકાંક્ષા થાય અથવા (આટલી કષ્ટમય તપશ્ચર્યાનું ફળ શું? એવી ) વિચિકિત્સા-સંશય પેદા થાય અથવા સંયમને ભંગ થાય અથવા ઉન્માદ પેદા થાય અથવા દીર્ઘકાલિક રોગ ઉત્પન્ન થાય અથવા કેવલીએ ઉપદેશેલા ધર્મથી તે ભ્રષ્ટ થાય. આથી સ્ત્રીઓની વાતે નિગ્રંથ ન કરે. ૩. સ્ત્રીઓની સાથે એક બેઠક ઉપર બેસે તે નિગ્રંથ નથી. “એનું શું કારણ?” એ વિશે આચાર્યે કહ્યું છે : સ્ત્રીઓની સાથે એક બેઠક ઉપર બેસતા નિગ્રંથ બ્રહ્મચારીના બ્રહ્મચર્ય વિશે શંકા થાય અથવા તેને (બ્રહ્મચર્ય તેડવાની) આકાંક્ષા થાય અથવા (આટલી કષ્ટમય તપશ્ચર્યાનું ફળ શું? એવી) વિચિકિત્સા– તર્કવિતર્ક પેદા થાય અથવા સંયમને ભંગ થાય અથવા ઉન્માદ પેદા થાય અથવા દીર્ઘકાલિક રેગ ઉત્પન્ન થાય અથવા કેવલીએ चे, आयरियाह । निग्गन्यस्स खलु इत्थीणं कहं कहेमाणस्स बम्भयारिस्स बम्भचेरे सङ्का वा कला वा विइगिच्छा वा समुप. ज्जिज्जा भेदं वा लभेज्ना उम्मायं वा पाउणिज्जा दोहकालियं वा रोगायकं हवेज्जा, केवलिपन्नत्ताओ धम्माओ भंसेज्जा। तम्हा नो इत्थीणं कहं कहेज्जा ॥२॥ ... नो इत्थीणं सद्धिं सन्निसेज्जागए विहरित्ता हवइ से निग्गन्ये । तं कहमिति चे, आयरियाह । निग्गन्थस्स खलु इत्थीहि सद्धिं सन्निसेज्जागयस्स बम्भयारिस्स बम्भचेरे सङ्का वा कसा वा विइगिच्छा वा समुपज्निज्जा भेदं वा लभेज्जा उम्मायं वा पाउ. णिज्जा दीहकालियं वा रोगायत हवेज्जा, केवलिंपन्नत्ताओ धम्माओ भंसेज्जा । तम्हा नो इत्थीहिं सद्धिं सन्निसेज्जागए વિના રૂા. . ૨. તા સહુ નો નિriળે . શા | Page #148 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ૧૬ ] ૧૩પ ઉપદેશેલા ધર્મથી તે ભ્રષ્ટ થાય. આથી સ્ત્રીઓની સાથે એક બેઠક ઉપર નિર્ગથ ન બેસે. ૪. સ્ત્રીઓની મનહર અને મનેરમ ઈન્દ્રિયેનું અવેલેકન અને ધ્યાન કરે તે નિગ્રંથ નથી. “એનું શું કારણ?” એ વિશે આચાયે કહ્યું છે : સ્ત્રીઓની મનહર અને મને રમ ઈન્દ્રિયેનું અવેલેકન અને ચિન્તન કરતા નિગ્રંથ બ્રહ્મચારીના બ્રહ્મચર્ય વિશે શંકા થાય અથવા તેને પિતાને (બ્રહ્મચર્ય તોડવાની) આકાંક્ષા થાય અથવા (આટલી કષ્ટમય તપશ્ચર્યાનું ફળ શું ? એવી) વિચિકિત્સા–તર્કવિતર્ક પેદા થાય અથવા સંયમને ભંગ થાય અથવા ઉન્માદ પેદા થાય અથવા દીર્ઘકાલિક રેગ ઉત્પન્ન થાય અથવા કેવલીએ ઉપદેશેલા ધર્મથી તે ભ્રષ્ટ થાય. આથી સ્ત્રીઓની મનહર અને મને રમ ઈન્દ્રિયેનાં અવલોકન અને ધ્યાન નિર્ગસ્થ ન કરે. ૫. માટીની ભીંતને આંતરે, પડદાને આંતરે અથવા પાકી ઈંટેની ભીંતને આંતરે સ્ત્રીઓનાં કૂજન, રૂદન, ગીત, હાસ્ય, नो इत्थीणं इन्दियाई मणोहराई मणोरमाई आलोइत्ता निज्झाइत्ता हवइ से निग्गन्थे । तं कहमिति चे, आयरियाह । निग्गन्थस्स खलु इत्थीणं इन्दियाई मणोहराई मणोरमाई आलोएमाणस्स निज्झायमाणस्स बम्भचेरे सङ्का वा कला वा विइगिच्छा वा समुपज्जिज्जा भेदं वा लभेज्जा उम्मायं वा पाउणिज्जा दीहकालियं वा रोगायत हवेज्जा, केवलिपन्नत्ताओ धम्माओ भंसेजा। तम्हा नो' इत्थीणं इन्दियाई मणोहराई मणारमाई બાપઝા નિક્શાપઝા પછી __नो निग्गन्थे इत्थीणं कुड्डन्तरंसि वा दूसन्तरंसि वा मित्तन्तरंसि वा कूइयसदं वा रुइयसई वा गीयसदं वा हसियसदं वा थणियसदं वा कन्दियसदं वा विलवियसई वा मुणेत्ता हवइ से ૨. તરુ માનિ જશે . સારા નિરાશે (જ) ૦ Page #149 -------------------------------------------------------------------------- ________________ [ ઉતરાધ્યયન સૂત્ર સ્વનિત (સતિપ્રસંગના ધ્વનિ), આર્કન્દ અથવા વિલાપના શબ્દો સાંભળે તે નિર્ચન્થ નથી. “એનું શું કારણ? એ વિશે આચાર્યો કહ્યાં છે. માટીની ભીંતને આંતરે, પડદાને આંતરે અથવા પાકી ઈટેની ભીંતને આંતરે સ્ત્રીઓના કૂજન, રુદન, ગીત, હાસ્ય, સ્વનિત, આક્રન્ટ અને વિલાપના શબ્દો સાંભળતા નિન્થ બ્રહ્મચારીના બ્રહ્મચર્ય વિશે શંકા થાય અથવા તેને (બ્રહ્મચર્ય તેડવાની) આકાંક્ષા થાય અથવા (આટલી કષ્ટમય તપશ્ચયનું ફળ શું ? એવી) વિચિકિત્સા-તર્કવિતર્ક પેદા થાય અથવા સંયમને ભંગ થાય અથવા ઉન્માદ પેદા થાય અથવા દીર્ઘકાલિક રેગ ઉત્પન્ન થાય અથવા કેવલીએ ઉપદેશેલા ધર્મથી તે ભ્રષ્ટ થાય. આથી માટીની ભીંતને આંતરે, પડદાને આંતરે અથવા પાકી ઈંટાની ભીંતને આંતરે સ્ત્રીઓનાં કૂજન, રુદન, ગીત, હાસ્ય, સ્વનિત, આકન્દ અને વિલાપના શબ્દો નિગ્રન્થ ન સાંભળે. ૬. પૂર્વેની સ્ત્રીઓ સાથેની રતિ અને ક્રીડાનું સ્મરણ કરે निग्गन्थे । तं कहमिति चे, आयरियाह । निग्गन्थस्स खलु इत्योणं कुड्डन्तरंसिवा दूसन्तरंसि वा भित्तन्तरंसि वा कूइयसदं वा सइयसदं वा गीयसदं वा हसियस वा थणियसई वा कन्दियसद वा विलवियसई का सुणेमाणस्स बम्भयारिस्स बम्भचेरे सङ्का वा कसा वा विइगिच्छा वा समुपज्जिज्जा भेदं वा लभेज्जा उम्मायं का पाउणिज्जा दीहकालियं वा रोगायकं हवेज्जा केवलिपन्नत्ताओ धम्माओ भंसेज्जा। तम्हा 'नो इत्थीणं कुड्डन्तरंसि वा दूसन्तरंसि वा भित्तन्तरंसि वा कूइयसदं वा रुझ्यसदं वा गीयसहं वा हसियसदं वा थणियसई वा कन्दियसदं वा विलवियसई का मुणेमाणे विहरेज्जा ॥५॥ नो निग्गन्थे इत्थीणं पुन्वरयं पुव्वकीलियं अणुसरित्ता ૬. હહુ જ મિથે દ. ૨, ૬થી (ઘી). Page #150 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ૧૬ ] ૧૩૭ તે નિગ્રંથ નથી, “એનું શું કારણ?” એ વિશે આચાર્યે કહ્યું છે: સ્ત્રીઓ સાથેની પૂર્વેની રતિ અને કીડાનું સ્મરણ કરતા નિન્ય બ્રહ્મચારીના બ્રહ્મચર્ય વિશે શંકા થાય અથવા તેને (બ્રહ્મચર્ય તેડવાની) આકાંક્ષા થાય અથવા (આટલી કષ્ટમય તપશ્ચર્યાનું ફળ શું ? એવી) વિચિકિત્સા–તર્કવિતર્ક પેદા થાય અથવા સંયમને ભંગ થાય અથવા તેને (બ્રહ્મચર્ય તેડવાની) આકાંક્ષા થાય અથવા ઉન્માદ પેદા થાય અથવા દીર્ઘકાલિક રેગ ઉત્પન્ન થાય અથવા કેવલીએ ઉપદેશેલા ધર્મથી તે ભ્રષ્ટ થાય. આથી સ્ત્રીઓ સાથેની પૂર્વેની રતિ અને કીડાનું સ્મરણ નિગ્રન્થ ન કરે. ૭. ખૂબ સંસ્કારેલે આહાર કરે તે નિર્ગસ્થ નથી. “એનું શું કારણ?” એ વિશે આચાર્યે કહ્યું છે: ખૂબ સંસ્કારેલે આહાર કરતા નિગ્રન્થ બ્રહ્મચારીના બ્રહ્મચર્ય વિશે શંકા થાય અથવા તેને (બ્રહ્મચર્ય તેડવાની) આકાંક્ષા થાય અથવા (આટલી તપશ્ચર્યાનું ફળ શું? એવી) વિચિકિત્સા-તર્કવિતર્ક પેદા થાય અથવા સંયમને ભંગ થાય અથવા ઉન્માદ પેદા થાય અથવા દીર્ઘકાલિક हवा से निग्गन्थे । तं कहमिति चे, आयरियाह । निग्गन्थस्स खलु इत्थीणं पुवरयं पुत्रकीलियं अणुसरेमाणस्स बम्भयारिस्स. बम्भचेरे सङ्का वा कला वा विइगिच्छा वा समुपज्जिज्जा भेद वा लभेज्जा उम्मायं वा पाउणिज्जा दीहकालियं वा रोगायत हवेज्जा, केवलिगन्नत्ताओ धम्माओ भंसेज्जा। तम्हा नो इत्थीणं पुबरयं पुत्रकीलियं अणुसरेज्जा ॥६॥ नो नग्गन्थे पणाय आहारं आहरित्ता हवइ से निग्गन्थे । तं कहमिति चे, आयरियाह । निग्गन्थस्स खलु पणीय आहारं आहारेमाणस्स बम्मयारिस्स बम्भचेरे सङ्का वा कडा वा विइगिच्छा वा समुपजिज्जा भेदं वा लभेज्जा उम्मायं - ૨. “નુર” જાવ. ૨. તથા રાજુ નો મિજાથે . શre . . નિ. (થા). શe! ૧૮ Page #151 -------------------------------------------------------------------------- ________________ १८. [ उत्तध्ययन सूत्र રોગ ઉત્પન્ન થાય અથવા કેવલીએ ઉપદેશેલા ધર્મથી તે ભ્રષ્ટ થાય. આથી રસવાળો આહાર નિગ્રન્થ ન કરે. ८. धारे ५i मा२पाणी खेते निथ नथी. मेनु શું કારણ?” એ વિશે આચાર્યે કહ્યું છે. વધારે પડતાં આહારપાણી લેતા નિર્ચન્થ બ્રહ્મચારીન, બ્રહ્મચર્ય વિશે શંકા થાય અથવા તેને (બ્રહ્મચર્ય તેડવાની) આકાંક્ષા થાય અથવા (આટલી કષ્ટમય તપશ્ચર્યાનું ફળ શું? એવી) વિચિકિત્સા–તર્કવિતર્ક પેદા થાય અથવા સંયમને ભંગ થાય અથવા ઉન્માદ પેદા થાય અથવા દીર્ઘકાલિક રેગ ઉત્પન્ન થાય અથવા કેવલીએ ઉપદેશેલા ધર્મથી તે ભ્રષ્ટ થાય. આથી વધારે પડતાં આહારપાણી નિગ્રન્થ ન લે. ૯. આભૂષણે ધારણ કરે તે નિર્ગસ્થ નથી. “એનું શું કારણ?” એ વિશે આચાયે કહ્યું છે: આભૂષણે ધારણ કરવાથી અને શરીર શોભાવવાથી સ્ત્રીને એની અભિલાષા કરે છે. પછી वा पाउणिज्जा दीहकालियं वा रोगायत हवेज्जा, केवलिपन्नताओ धम्माओ भंसेज्जा । तम्हा नो पणीय आहारं आहारेज्जा ॥७॥ नो अइमायाए पाणभोयणं आहारेत्ता हवइ से निग्गन्थे । तं कहमिति चे, आयरियाह । निग्गन्थस्स खलु अइमायाए पाणभोयणं आहारेमाणस्स बम्भयारिस्स बम्भचेरे सङ्का वा कला वा विइंगिच्छा वा समुपज्जिज्जा भेदं वा लभेजा उम्मायं वा पाउणिज्जा दीहकालियं वा रोगायत हवेज्जा, केवलिपन्नत्ताओ धम्माओभंसेज्जा; तम्हा नो अइमायाए पाणभोयणं आहारेज्जा ॥८॥ - नो विभूसाणुवादी हवइ से निग्गन्थे । तं कहमिति चे, आयरियाह । विभूसावत्तिए भूसियसरीरे इत्थिजणस्स अभिलसणिज्जे हवइ । तओ णं इत्थिनणेणं अभिलसिज्जमाणस्स बम्भ . १. तम्हा खलु नो निग्गन्थे पं. शा० । २. तम्हा खलु नो निग्गन्थे अह. शा० । ३. विभूसियस शा० । Page #152 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ૧૬] ૧૩૯ સ્ત્રીજને જેની અભિલાષા કરે એવા બ્રહ્યાચારીને છઠ્ઠાચર્ય વિશે શંકા થાય અથવા તેને (બ્રહ્મચર્ય તેડવાની) આકાંક્ષા થાય અથવા (આટલી કષ્ટમય તપશ્ચર્યાનું ફળ શું ? એવી) વિચિકિત્સા-તર્કવિતર્ક પેદા થાય અથવા સંયમને ભંગ થાય અથવા ઉન્માદ પેદા થાય અથવા દીર્ઘકાલિક રોગ ઉત્પન્ન થાય અથવા કેવલીએ ઉપદેશેલા ધર્મથી તે ભ્રષ્ટ થાય. આથી નિર્ગસ્થ આભૂષણે ધારણ ન કરે. ૧૦. શબ્દ, રૂપ, રસ, ગન્ધ અને સ્પર્શમાં આસક્ત થાય તે નિગ્રન્થ નથી. “એનું શું કારણ?” એ વિશે આચાર્યે કહ્યું છે: શબ્દ, રૂપ, રસ, ગન્ધ અને સ્પર્શમાં આસક્ત થતા નિર્ચન્થ બ્રહ્મચારીના બ્રહ્મચર્ય વિશે શંકા થાય અથવા તેને પિતાને (બ્રાચર્ય તેડવાની) આકાંક્ષા થાય અથવા (આટલી કષ્ટમય તપશ્ચર્યાનું ફળ શું? એવી) વિચિકિત્સા–તર્કવિતર્ક પેદા થાય અથવા સંયમને ભંગ થાય અથવા ઉન્માદ પેદા થાય અથવા દીર્ઘકાલિક રેગ ઉત્પન્ન થાય અથવા કેવલીએ ઉપદેશેલા ધર્મથી તે ભ્રષ્ટ થાય. બ્રહ્યચર્ય—સમાધિનું આ દશમું સ્થાન થયું. चेरे सङ्का वा कला वा विइगिच्छा वा समुपज्जिज्जा भेदं वा लभेज्जा उम्माय वा पाउणिज्जा दीहकालियं वा रोगाय हवेज्जा, केवलिपन्नत्ताओ धम्माओ भंसेज्जा। तम्हा नो' વિમૂસાબુવા વિના || 3 || नो सहरूवरसगन्धफासाणुवादी हवइ से निग्गन्थे। ते कहमिति चे, आयरियाह । निग्गन्थस्स खलु सहरूवगन्धफासाणुवादिस्स बम्भयारिस्स बम्भचेरे सङ्का वा कला वा विइगिच्छा वा समुपज्जिज्जा भेदं वा लभेज्जा उम्मायं वा पाउणिज्जा, दीहकालियं या रोगायत हवेज्जा, केवलिपन्नत्ताओ धम्माओ मैसेज्जा। तम्हो नो सहरूबरसगन्धफासाणुवादी भवेज्जा से निग्गन्थे । दसमे बम्भचेरसमाहिठाणे भवति ॥ १० ॥ - ૨. ત ાજુ નો ઉનાળે જિં. શ૦૫ ૨. તન્ના જહુ નો R. Bro ! ૨ . ર૦ / Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ [ ઉત્તરાધ્યયન સૂત્ર અહીં (નીચે પ્રમાણે) àકે છે: બ્રહ્મચર્યની રક્ષા માટે એકાન્ત, સંકડાશ વિનાના અને સ્ત્રીજથી રહિત નિવાસસ્થાનનું સેવન કરવું. ૧. બ્રહ્મચર્યરત ભિક્ષુએ મનને આહ્લાદ પમાડનારી અને કામ તથા રાગની વૃદ્ધિ કરનારી સ્ત્રીકથાને ત્યાગ કર. ૨. બ્રહ્મચર્યરત ભિક્ષુએ સ્ત્રીઓ સાથેના પરિચયને તથા તેમની સાથે વારંવારના વાર્તાલાપને સદા ત્યાગ કરે. ૩. બ્રહ્મચર્યરત ભિક્ષુએ સ્ત્રીઓનાં અંગપ્રત્યંગના ચક્ષુગ્રાહા આકાર તથા એમનાં મધુર વચન અને કટાક્ષને (એ ધ્યાનથી જોવા સાંભળવાને) ત્યાગ કર. ૪. બ્રહ્યચર્યરત ભિક્ષુએ સ્ત્રીઓનાં શ્રોત્રગ્રાહ્ય કૂજન, રૂદન, ગીત, હાસ્ય, સ્વનિત અને આક્રન્દને (એ ધ્યાનથી સાંભળવાને) ત્યાગ કર. ૫ બ્રહ્મચર્યરત ભિક્ષુએ (પૂર્વેના) સ્ત્રીઓ સાથેના હાસ્ય, ક્રીડા, સપ્રયજન છે. ૧. આ અધ્યયનને આ પૂર્વેને ભાગ ગઘમાં છે એટલે આ કથન जं विवित्तमणाइण्णं रहियं इत्थिजणेण य । बम्भचेरस्स रक्खट्टा आलयं तु निसेवए मणपल्हायजणणी कामरागविवड्ढणी । बम्भचेररओ भिक्खू थीकहं तु विवज्जए समं च संथवं थीहि संकहं च अभिक्खणं । बम्भचेररओ भिक्खू निच्चसो परिवज्जए अङ्गपञ्चङ्गसंठाणं चारुल्लवियपेहियं । बम्भचेररओ थीणं चक्युगिज्झं विवज्जए कूइयं रुइयं गीय हसिय थणियकन्दियं । वम्भचेररओ थीणं सोयगेझं विवज्जए हासं किडं रइं दप्पं सहसावित्तासणाणि य । बम्भचेररओ थीणं णो णुचिन्ते कयाइ वि ૨. નાણુનં. જાવ ! Page #154 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ૧૬] ૧૪૧ રતિ, કપનું તથા અચાનક સ્ત્રીઓને ડરાવી હોય તેનું કદી પણ અનુચિન્તન-સ્મરણ ન કરવું. ૬ બ્રહ્મચર્યરત ભિક્ષુએ એકદમ મદવૃદ્ધિ કરનાર, ખૂબ સંસ્કારેલાં આહારપાણને સદા ત્યાગ કરે. ૭ બ્રહ્મચર્યરત અને પ્રણિધાનયુક્ત ભિક્ષુ યેગ્ય કાળે ધમપૂર્વક મેળવેલી, પરિમિત, તથા વિહિત પ્રમાણથી અધિક નહિ એટલી ભિક્ષા સંયમનિર્વાહ અથે લે. ૮. બ્રહ્મચર્યરત ભિક્ષુ શરીરને શેભાવનારાં આભૂષણેને ત્યાગ કરે. શંગારને માટે તે કશું ધારણ ન કરે. ૯ | શબ્દ, રૂપ, ગંધ, રસ તેમજ સ્પર્શ એ પાંચ પ્રકારના કામભેગોને તે નિત્ય ત્યાગ કરે. ૧૦ સ્ત્રીજનેથી ભરેલું નિવાસસ્થાન, સ્ત્રીઓ વિશેની મનેરમ વાતે, સ્ત્રીઓને પરિચય, તેમની ઈન્દ્રિયેનું દર્શન, તેમનાં પૂજન સુદન ગીત અને હાસ્ય, તેમની સાથે ભેગવિલાસ અને બેસવું पणीयं भत्तपाणं तु खिप्पं मयविवड्ढणं । बम्भचेररओ भिक्खू निचसो परिवज्जए धम्मलद्धं मियं काले जत्तत्थं पणिहाणवं । नाइमत्तं तु भुजिज्जो बम्भचेररओ सया विभूसं परिवज्जेज्जा सरीरपरिमण्डणं । बम्भचेररओ भिक्खू सिङ्गारत्थं न धारए सद्दे रूवे य गन्धे य रसे फासे तहेव य । पञ्चविहे कामगुणे निचसो परिवज्जए आलओ थीजणाइण्णो थीकहा य मणोरमा। संथवो चेव नारीणं तासि इन्दियदरिसणं कूइयं रुइयं गीयं हासभुत्तासियाणि य । पणीयं भत्तपाणं च अइमायं पाणभोयणं ૨. મુંનેગા. શાહ | Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૦ [ ઉત્તરાધ્યયન સૂત્ર (એનું સ્મરણ), ખૂબ સંસ્કારેલાં આહારપાણી અને પ્રમાણ કરતાં અધિક આહારપાણી, ગાત્રાનું ઈષ્ટ આભૂષણ, અને દુર્જય કામભેગે–એ બધું આત્મશોધક પુરુષને માટે તાલપુટ વિષ સમાન છે. ૧૧-૧૩ પ્રણિધાનયુક્ત ભિક્ષુએ દુર્જય કામગે તથા બ્રહ્મચર્ય માટે શંકા ઉત્પન કરે એવાં સર્વ સ્થાનેને સદા ત્યાગ કર. ૧૪ પૃતિમાન, ધર્મસારથિ ભિક્ષુએ ધર્મપ્રિય સાધુઓમાં રત થઈને ઈન્દ્રિયદમન કરતાં બ્રહ્મચર્યની સમાધિપૂર્વક ધર્મરૂપી આરામ બગીચામાં વિચરવું. ૧૫ દે, દાન અને ગન્ધર્વો, યક્ષ, રાક્ષસે અને કિન્નર, ૧. ટીકાકાર શાન્તિરિ “તાલપુટ અને અર્થ એ સમજાવે છે કેહેઠ ઉપર મૂક્યા પછી તાળી પાડીએ એટલા સમયમાં પ્રાણ લઈ લે તે તાલપુટ વિષ.” “તાળવાને સ્પર્શ થતાં વેંત પ્રાણ હરી લે તે તાલપુટ' એવો અર્થ પણ બીજા એક ટીકાકાર-“દીપિકા કાર લક્ષ્મીવલ્લભે સમજાવ્યું છે. પણ ડો. યાકોબી આવા અર્થોને ખોટી વ્યુત્પત્તિનાં ઉદાહરણો ગણે છે, અને “તાલકૂટ’ને સંસ્કૃત ‘કાલકૂટ”નું જ એક રૂપાન્તર ગણે છે. સંસ્કૃત “કિરીટનું પ્રાકૃતમાં “તિરીડ' જેવું રૂપ મળે છે એ જોતાં આ તર્ક ગ્રાહ્ય લાગે છે. મૂળ પ્રાકૃતમાં તાર છે. ૨-૩. મૂળના ઘમ્મારામે (સં. પ ) શબ્દ ઉપર અહીં લે છે. गत्तभूसणमिटुं च कामभोगा य दुजया । नरस्सत्तगवेसिस्स विसं तालउडं जहां दुज्जए कामभोगे य निच्चसो परिवज्जए । सहाथाणाणि सन्याणि वजेजा पणिहाण धम्माराम चरे भिक्खू विइमं धम्मसारही। धम्मारोमे रते दन्ते बभ्भचेरसमाहिए देवदाणवगन्धव्वा जक्खरक्खसकिन्नरा । बम्भयारिं नमंसन्ति दुक्करं जे करन्ति तं ૨. “નામ શાવે છે Page #156 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ૧૬] ૧૪૩ ( બ્રહ્મચર્ય પાળવા રૂપી ) દુષ્કર કાર્ય કરનારા બ્રહ્મચારીને નમસ્કાર કરે છે. ૧૬ આ ધ્રુવ, નિત્ય અને શાશ્વત જિનર્દેશિત ધમ છે. એ દ્વારા ( અનેક ) સિદ્ધિમાં ગયા છે, જાય છે તેમજ બીજાએ જશે. ૧૭ એ પ્રમાણે હું કહું છું. एस धम्मे धुवे निचे सासए जिणदेसिए । सिद्धा सिज्झन्ति चाणेण सिज्झिस्सन्ति तहावरे ति बेमि ॥ १७ Page #157 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ૧૭ પાપશ્રમણીય (પાપી શ્રમણને લગતું”) ધમ સાંભળીને, વિનયયુક્ત થઈને, અતિદુર્લભ ધિલાભ મેળવીને જે નિગ્રેન્થ તરીકેની દીક્ષા લે તેવા કાઈ પછીથી યથાસુખ વિચરવા લાગે. ૧* ' (તે એમ કહે કે—) · મારી પાસે છે, એ જ પ્રમાણે મને ખાનપાન મળ્યે જે કંઇ છે એ બધું હું જાણું છું. હૈ ધ્યયનનું મારે શું કામ છે?' ૨ ઉત્તમ શય્યા અને વસ્ત્રો જાય છે. હું આયુષ્મન્ ! ભદન્ત ! પછી શાસ્રા દીક્ષા લીધા પછી જે કાઈ ખૂખ નિદ્રાશીલ રહે છે, અને ખાઈપીને સુખપૂર્ણાંક સુએ છે તે પાપશ્રમણ કહેવાય છે. ૩ શ્રુત અને વિનય શીખવનાર આચાર્યાં અને ઉપાધ્યાયેાની જે મૂર્ખ નિન્દા કરે છે તે પાપશ્રમણુ કહેવાય છે. ૪ १ આ પહેલાં એ પત્રોમાં જો કે સ્પષ્ટ કહ્યુ` નથી તેાપણુ પાપી શ્રમણુનાં લક્ષણુ આપ્યાં છે એમ જ ગણુવું જોઇએ. ટીકાકારાને પણ એ જ મત છે. जे केइ उ पव्वण नियण्ठे धम्मं सुणित्ता विणओववन्ने । सुदुल्लई लहिउं बोहिलाभं विहरेज्ज पच्छा य जहासुहं तु सेज्जा दढा पाउरण मि अस्थि उप्पज्जई भोत्तु तहेव पाउँ । जाणामि जं वह आउसो ति किं नाम काहामि सुरण भन्ते २ जे केई पव्वइए निद्दासीले पगामसो । भोचा पेच्चा सुहं सुवइ पावसेमणे ति बुच्चई आयरियउवज्झाएहिं सुयं विणयं च गाहिए। ते चैव खिसइ बाले पावसमणे ति बुचई ૬. °fr. Uro | Page #158 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ૧૭] આચાર્યો અને ઉપાધ્યાયની જે સારી રીતે સેવા કરતે નથી તથા અભિમાનથી તેમનું સન્માન કરતું નથી તે પાપશ્રમણ કહેવાય છે. પણ પ્રાણીઓને, બીજ અને હરિયાળીને જે નાશ કરે છે અને અસંયમી હોવા છતાં પિતાને સંયમી માને છે તે પાપશ્રમણ કહેવાય છે. ૬ સંથારે, પાટ, બાજઠ, બેઠક કે પાદકંબલને જે સાફ કર્યા વિના વાપરે તે પાપભ્રમણ કહેવાય છે ૭ જે પ્રમત્ત થઈને વારંવાર ઉતાવળે ઉતાવળે ચાલે તથા ધ કરીને કેઈનું અપમાન કરે તે પાપશ્રમણ કહેવાય છે. ૮ જે કાળજીવિના પડિલેહણા કરે છે અને પડિલેહણ માટેદરકાર નહિ કરતે જે પિતાનું પાદકંબલ ગમે ત્યાં ફેંકી દે છે તે પાપશ્રમણ કહેવાય છે. ૯ ૧. પડિલેહણું (સં. રતિના ) જેન પારિભાષિક શબ્દ છે. ઉપકરણે, શધ્યા આદિનું નિરીક્ષણ-સાફસૂફી એ તેને અર્થ થાય છે. आयरियउवज्झायाणं सम्मं न पडितप्पइ । अप्पडिपूयए थद्धे पावसमणे त्ति वुच्चई सम्ममाणो पाणाणि बीयाणि हरियाणि य । असंजते संजयमनमाणो पावसमणे ति वुच्चई संथारं फलगे पीहं निसेज्जं पायकम्बलं । • अप्पमज्जियमारुहइ पावसमणे ति चुचई दवदवस्स चरई पमत्ते य अभिक्खणं । उल्लवणं य चण्डे य पावसमणे ति बुचई पडिलेहेइ पमत्ते अवउज्लइ पायकम्बलं । पडिलेहाअणाउत्ते पावसमणे ति वुचई ૨. પણ શo. ૧૯. Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ [ ઉત્તરાધ્યયન સૂત્ર ગમે તે સાંભળતાં સાંભળતાં જે કાળજી વિના પડિલેહણા કરે છે અને ગુરુનું નિત્ય અપમાન કરે છે તે પાપશ્રમણ કહેવાય છે. ૧૦ જે કપટી, ખાલકણા, અહંકારી, લાભી, અસંયમી, અસ વિભાગી ( ખીજ સાથે વહેંચીને નહિં ખાનાર ), તથા પ્રીતિ વિનાના હાય છે તે પાપશ્રમણ કહેવાય છે. ૧૧ અધમી, આપ્ત પ્રજ્ઞાના ઘાત કરનારર જે વિવાદ વધારે છે તથા વિરાધ અને કલહમાં રક્ત રહે છે તે પાપશ્રમણ કહેવાય છે. ૧૨ અસ્થિર અને કચકચ અવાજ કરતાં આસન ઉપર ગમે તેમ ૧. ડૉ. યાકામીની વાચનામાં અહીં ચિત્ત છે, જ્યારે શાન્તિસૂરિ અને મિચન્દ્રમાં ક્ષત્રિયત્ત છે. ૫. હરગાવિન્દ્વન્દ્વાસના પ્રાકૃત કાશમાં અત્રિયન્નેના સબંધ સંસ્કૃત પ્રીત્તિ સાથે જોડવામાં આવ્યેા છે, જ્યારે ઋષિયત્તેને દેશ્ય શબ્દ કહ્યો છે; જો કે પ્રાચીન લિપિમાં મૈં મૈં બદલે ૬ વચાવાથી અનિયતેનું વિચત્તે થયું હોય એવા પૂરા સંભવ છે. "6 ૨. ડૉ. યાાર્થીની વાચનામાં અને નેમિચન્દ્રમાં સત્તવન્નન્હા ( સ આત્તત્રજ્ઞાા ) પાઠ છે. નેમિચન્દ્રે એને અથ આમ કર્યો છે: પેાતાની અથવા અન્યની આસ અર્થાત્ હિતકારી યુદ્ધને કુતર્કદ્રારા ધાત કરનાર. શાન્તિરએ અત્તવન્દ્વા ( સ. બ્રાહ્મપ્રન્ના ) પાઠ લીધેા છે, અને · આત્મવિષયક પ્રશ્નોના અવળા પ્રતિપ્રશ્નો પૂછીને શ્વાત કરનાર' એવા તેને અપ આપ્યા છે. જો કે શાન્તિસૂરિએ પણ અત્તપન્નTMા એ પાઠાન્તર તથા એના ઉપર્યંત અથ નાખ્યાં છે. ( पडिले पत्ते से किंचि हु निसमिचा | गुरु पारिभावए निचं पावसमणे ति बुचई बहुमाई ये मुहरी थद्धे लुद्धे अणिम् । संविभागी अवियते पावसमणेत्ति चई विवादं च उदीरेइ अहम्मे अत्तपन्ना | goat कलहे रते पावसमणे ति बुचाई अथिरासणे कुकुइए जत्थ तत्थ निसीयई । आसणम्मि आणउत्ते पावसमणे ति दुबई ૨. વસુધરે. સા૦ | १० ११ A १२ १३ Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૪૭ અધ્યયન ૧૭ ] બેસે અને બેસવામાં ધ્યાન ન રાખે તે પાપશ્રમણ કહેવાય છે. ૧૩ રોટીવાળા પગે જે સૂઈ જાય, શય્યાની પડિલેહણ ન કરે તે પાપભ્રમણ કહેવાય છે. ૧૪ દૂધ, દહીં આદિ વિકૃતિઓ-વિકારજનક પદાર્થોને જે વારં વાર આહાર કરે અને તપશ્ચર્યામાં પ્રીતિ ન રાખે તે પાપશ્રમણ કહેવાય છે. ૧૫ સૂર્યાસ્ત થયા પછી જે વારંવાર આહાર કરે, અને ઠપકે મળતાં સામે જવાબ વાળે તે પાપશ્રમણ કહેવાય છે. ૧૬ આચાર્યને ત્યાગ કરીને પરપાખંડનું સેવન કરનાર અને એક ગણ ( સાધુસમુદાય)માંથી બીજ ગણુમાં જનાર દુરાચારી પાપશ્રમણ કહેવાય છે. ૧૭ પિતાના ઘરને ત્યાગ કર્યા પછી જે બીજાનાં ગૃહકાર્યોમાં રોકાયેલું રહે અને ભવિષ્ય કહીને જીવન ચલાવે તે પાપભ્રમણ કહેવાય છે. ૧૮ ससरक्खपाए सेवइ सेज्जं न पडिलेहइ । संथारए अपाउत्ते पावसमणे ति युचई दुद्धदहीविगईओ आहारेइ अभिक्खणं । अरए य तवोकम्मे पावसमणे त्ति वुच्चई अत्यन्तम्मि य सूरम्मि आहारेइ अभिक्खणं । चोइओ पडिचोएइ पावसमणे ति बुच्चई आयरियपरिचाई परपासण्डसेवए । . गाणंगणिए दुब्भूए पावसमणे ति वुच्चई सयं गेहं परिचज परगेहंसि वावरे । निमित्तेण य ववरहइ पावसमणे त्ति वुच्चई ૨ . ર૦ : Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ પેાતાનાં સગાંઓને આહાર જે લેવા ઇચ્છતા નથી તથા ગૃહસ્થના છે તે પાપશ્રમણુ કહેવાય છે. ૧૯ પાંચ પ્રકારનાં કુશીલનાં લક્ષણાવાળા અને ( મુનિના ) વેશ ધારણ કરતા હૈાવા છતાં મુનિઓમાં અધમ એવા તે આ લાકમાં વિષની જેમ નિન્દ્ર ખને છે. તે આ લેાક કે પરલેાકમાં સુખી થતા નથી. ૨૦ ઉત્તરાધ્યયન સૂત્ર જમે છે અને ભિક્ષાન્ન આસન ઉપર નિરાંતે બેસે જે આ ઢાષાના સદા ત્યાગ ગણાય છે. આ લાકમાં અમૃતની તેમજ પરલેાક મેળવે છે. ૨૧ એ પ્રમાણે હું કહું છું. કરે છે તે મુનિએમાં સુન્નત પૂજાતા તે આ લોક જેમ " 7 ૧. મૂળમાં સામુદ્દાળિય શબ્દ છે; ટ!કાકાશ એની સંસ્કૃત છાયા સામુનિ આપે છે અને એના અથ ભૈક્ષ ' એવા સમજાવે છે. જ્ઞાનિયર વિલિયમ્સના સંસ્કૃત-અંગ્રેજી કાશમાં જૈન આગમગ્રન્થાના પ્રસિદ્ધ જૈન ટીકાકાર શીલાંકદેવને આધારે આ શબ્દ નોંધાયા છે; ને કે પ્રાકૃતમાં એને પ્રયાગ વ્યાપક છે. અર્થાત્ આને જૈન પરિભાષાને જ એક શબ્દ ગણવા જોઈ એ. ૨. મૂળમાં પંચસીમવુકે છે. રૈનાનાં પંચ મહાવ્રતાથી ઊન્નટા પ્રકારના આચરણનેા ભાવ 'ચક્રુશીલ'માં હ્રાય એ સંભવે છે. બૌદ્ધમાં ‘ પંચશીલ ’ છે, તેને જૈતા ‘પચકુશીલ' કહેતા હેાય એવું પણ બને—એ પ્રકારના તર્ક ડૉ. યાકેાખીએ કર્યો છે. सन्ना पिण्डं जेमेइ नेच्छई सामुदाणियं । गिहिनिसेज्ज च बाहेर पावसमणे ति बुच्चई एयारिसे पञ्चकुसीलसंबुडे रूवन्धरे मुणिपवराण हेडिमे । अयंसि लोए विसमेव गरहिए न से इहं नेव परत्थलोए जे वज्जए ऐते सदां उ दोसे से सुब्बए होइ मुगीण मज्झे । अयंसि लोए अमयं व पूइए आराहए लोगमिणं तहा पैरि २१ २० ત્તિ નિ ૨. રૂપ સા૦ | ૨. સા. સા૦ | ૐ. પરં. સા૦ | १९ Page #162 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ૧૮ સંજયીય [ સંજ્યને લગતું'] કાંપિત્યનગરમાં મેટા સેન્ય અને વાહનવાળે સંજય નામે રાજા હતા. તે એક વાર મૃગયા માટે નીકળ્યો. ૧ મોટા હયસૈન્ય, ગજસૈન્ય, રથસૈન્ય તેમજ પાયદળ વડે ચારે બાજ વીટળાયેલા તેણે ઘોડા ઉપર બેસીને કાંપિલ્યના કેસર ઉદ્યાનમાં મૃગેને શ્રુભિત કર્યા અને પછી ત્યાં બનેલા, અને થાકેલા મૃગેને (મૃગયાન) રસમાં મૂચિત એવા તેણે વધ કર્યો. ૨-૩ હવે, તે કેસર ઉદ્યાનમાં સ્વાધ્યાયધ્યાનમાં જોડાયેલા એક તપસ્વી અણગાર ધર્મધ્યાનમાં લીન થયેલા હતા. ૪ ૧. પ્રા. . ટીકાકારો અને ચૂર્ણિકાર આ અધ્યયનનું નામ સંયતીય’ આપે છે, પણ તેઓ જ અધ્યયન-અંતર્ગત પદ્યોમાંના પ્રાપ્ત વિશેષનામ રંગનું સંસ્કૃત રૂપ સંનય આપે છે. વળી રાજાનું નામ “સંયત નહિ, પણ “સંજય” હેય એ વધારે યોગ્ય છે, કેમકે પ્રાચીન ભારતના ક્ષત્રિયમાં “સંજય નામ સુપ્રચલિત હતું પણ “સંત” અર્થાત સંયમી યતિ એ જૈન પરંપરાને વિશિષ્ટ શબ્દ છે; અને અહીં સંજય રાજા પણ “સંત” બને છે, એટલે આ અધ્યયનને કદાચ “સંયતીય' કહ્યું હશે. कम्पिल्ले नगरे राया उदिण्णबलवाहणे । नामेणं सञ्जए नाम मिगव्वं उवणिग्गए हयाणीए गयाणीए रहाणीए तहेव य । पायत्ताणीए मेहता सव्वतो परिवारिए मिए च्छुभित्तो हयगओ कम्पिल्लुज्जाण केसरे । भीए सन्ते मिए तत्थ वहेइ रसमुच्छिए अह केसरम्मि उज्जाणे अणगारे तवोधणे । सज्झायज्झाणसंजुत्ते धम्मज्झागं शियायइ ૨. માયા શાહ ! ૨. શaો . રા૫ રૂ. છુfહતા. ૦૧ Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ | ઉત્તરાધ્યયન સૂત્ર જેમણે આસ્રવને ક્ષય કર્યો છે એવા તે આસ્ફાટલતાના મંડપમાં ધ્યાન ધરે છે. તેમની પાસે આવી પહોંચેલા એક મૃગના પણ રાજા વધ કરે છે. ૫ હવે, ઘેાડા ઉપર બેઠેલા રાજા શીઘ્રતાથી ત્યાં આવીને મરેલા મૃગને જોતાં ત્યાં અણુગારને જુએ છે. ૬ પછી રાજા ત્યાં ગભરાય છે કે- મન્નપુણ્ય, રસàાલુપ અને ઘાતુક એવા મેં જાણે કે અણુગારને જ હુણ્યા.' ૭ ઘેાડા ઉપરથી ઊતરીને તે રાજાએ વિનયપૂર્વક અણુગારના ચરણમાં વન્દન કર્યુ કે ‘ભગવન્! મારા આ અપરાધની ક્ષમા કરા,’ ૮ હવે તે અણુગાર ભગવાન મૌનપૂર્ણાંક ધ્યાનમાં રહેલા હાવાથી તેમણે રાજાને પ્રત્યુત્તર આપ્યો નહિ, ત્યારે રાજા ભયભીત થયા. ૯ “હે ભગવન્ ! હું સંજય છું. મને પ્રત્યુત્તર આપે. ક્રોધાયમાન થયેલા અણુગાર પાતાના તેજથી કીડા મનુષ્યને પણ બાળી નાખે ” ૧૦ अप्फोवमण्डवम्मि झोयति क्खवियासवे । तरसागर मिगे पासं बहेई से नराहवे अह सगओ राया सिग्मागम्म सो तहि । हर मिए उपासित्ता अणगारं तत्थ पासई अह राया तत्थ संभन्तो अणगारो मणा हओ । मए उ मन्दपुण्णेणं रसगिद्वेण घण्णुणां आसं विसज्जइत्ताणं अणगारस्स सो निवो । farer वन्द पाए भगवं एत्थ मे खमे अह मोणेण सो भगवं अणगारे झाणमस्सिए । रायाणं न पडिमन्तेइ तओ राया भयहुओ सञ्जओ अहमम्मीति भगवं वाराहि मे । कुद्धे तेपण अणगारे डहेज्ज नरकोडिओ १० ૨. જ્ઞાચક્. ૪૦૫ ૨ લિ”મા. ચા૨ ૨. ધનુળા, શા | ५ ६ Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૫૧ અધ્યયન ૧૮] (અણગાર બોલ્યા : “હે રાજા! તને અભય છે. તે પણ અભયદાતા થા. આ અનિત્ય જીવેલકમાં શા સારુ હિંસામાં આસકત થાય છે? ૧૧ અનિત્ય જીવલેકમાંની બધી વસ્તુઓને ત્યાગ કરીને જે તારે અવશપણે જવાનું છે તે પછી રાજ્યમાં શા સારુ આસક્ત થાય છે ? ૧૨ જેમાં તે મેહ પામે છે એ જીવન અને રૂપ તે વીજળીને ચમકારા જેવાં ચંચળ છે; તે પરલેકનું હિત કેમ સમજતું નથી ? ૧૩ “સ્ત્રીઓ અને પુત્ર તેમજ મિત્ર અને બાળે જીવતાને આધારે જીવે છે, પણ તેઓ મરેલાની પાછળ જતાં નથી. ૧૪ પરમ દુ:ખ પામેલા પુત્રો મરણ પામેલા પિતાને (સ્મશાનમાં) લઈ જાય છે. એ જ પ્રમાણે માબાપ પણ પુત્રોને અને બંધુએ (બંધુઓને) લઈ જાય છે. માટે હે રાજન! તપનું આચરણ કર. ૧૫ “હે રાજન! પછી તેણે જ ઉપાર્જિત કરેલ દ્રવ્ય અને રક્ષેલી સ્ત્રીઓને હૃષ્ટ, તુષ્ટ અને અલંકૃત થયેલા બીજાએ ભેગવે છે. ૧૬ अभओ पत्थिवा तुब्भं अभयदाया भवाहि य । अणिच्चे जीवलोगम्मि किं हिंसाए पसज्जसी जया सव्वं परिच्चज्ज गन्तव्यमवसस्स ते। अणिच्चे जीवलोगम्मि कि रज्जम्मि पसज्जसी जीवियं चेव रूवं च विज्जुसंपायचञ्चलं । जत्थ तं मुझसी रायं पेच्चत्थं नाववुझसे વાdf ય સુવા જેવા પિત્ત ૨ તદ્દ વધવા जीवन्तमणुजीवन्ति मयं नाणुव्वयन्ति य नीहरन्ति मयं पुत्ता पितरं परमक्खिया। पितरो वि तहा पुत्ते बन्धू रायं तवं चरे तो तेणज्जिए दवे दारे य परिरक्रिखए। कीलन्तिन्ने नरारायं हटतुट्ठमलकिया Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ [ ઉત્તરાધ્યયન રાત્ર તેણે જે કંઈ શુભ અથવા અશુભ કર્મ કર્યું હોય એ કર્મની સાથે જ તે બીજા ભવમાં જાય છે.” ૧૭ તે અણગારની પાસે ધમ સાંભળીને એ રાજા ખૂબ સંવેગ અને નિર્વેદ પામ્યા. ૧૮ સંયે રાજ્યને ત્યાગ કરીને ભગવાન અણગાર ગર્દભાલિની પાસે જિનશાસનની દીક્ષા લીધી. ૧૯ રાષ્ટ્ર-રાજ્યને ત્યાગ કરીને જેણે દીક્ષા લીધી હતી એવા એક ક્ષત્રિય (સંજય મુનિને) કહે છે : “તમારું રૂપ જેવું પ્રસન્ન દેખાય છે એવું જ તમારું મન પણ પ્રસન્ન છે. ૨૦ તમારું નામ શું તમારું શેત્ર કયું છે? તમે શા માટે બ્રાહ્મણ ૧. મૂળમાં મહા શબ્દ છે, જે સંસ્કૃત રાણામાંથી વ્યુત્પન્ન થયેલ છે; જે કે જૈન આગમગ્ર ઉપરની સંખ્યાબંધ ટીકાઓમાં (જુઓ અભિધાનરાજેન્દ્ર' ગ્રન્થ માં માળ શબ્દ) તથા “વસુદેવ-હિંડી” (ભાષાન્તર, પૃ ૨૩૯) જેવા કથાનુયોગના પ્રાચીન પ્રાકૃત ગ્રન્થમાં જે પ્રાણુઓને હણે નહિ તે “મા-હણ” એ મારાને અર્થ સમજાવે છે. ઘણું કરીને આ જ કારણે મહા મહાવ્રત પાળનાર સાધુ કે અણુतेणावि जं कयं कम्मं सुहं वा जइ वा दुहं । कम्मुणा तेण संजुत्तो गच्छती उ परं भवं सोऊण तस्स सो धम्म अणगारस्स अन्तिए । महयासंवेगनिव्वेदं समावन्नो नराहिवो सञ्जओ चइउं रज्जं निक्खन्तो जिणसासणे । गहभालिस्स भगवओ अणगारस्स अन्तिए चिच्चा रहें पव्वइए खत्तिए परिभासइ । जहा ते दासई रूवं पसन्नं ते तहा मणा किनामे किंगोते कस्सहाए व माहणे । कहं पडियरसी बुद्धे कह विणीए त्ति वुच्चसी ૨. ૧૨ ૨૦ ! Page #166 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ૧૮] ૧૫૩ થયા છે? તમે બુદ્ધોની કેવી રીતે સેવા કરેા છે? તમે વિનીત શી રીતે કહેવાઓ છે ?” ૨૧ * “મારું નામ સંજય છે, તથા ગાત્ર ગૌતમ છે. વિદ્યા અને આચારના પારગામી ગભાલિ મારા આચાય છે. ૨૨ ક્રિયાવાદ, અક્રિયાવાદ, વિનયવાદ અને અજ્ઞાનવાદ એ વ્રતા પાળનાર શ્રાવકના અથમાં પણ પ્રયાજાયા છે. અથવા બીજી રીતે એમ કહી શકાય કે માર્ગ શબ્દ બ્રાહ્મણત્વના જૈન આદર્શ રજૂ કરે છે. આ દૃષ્ટિએ, ‘ ઉત્તરાધ્યયન સૂત્ર ''યજ્ઞીય' નામે ૨૫ મું અધ્યયન જોવા જેવુ છે. એમાં જયધેાષ નામે મુનિ વિજયશ્રેષ નામે વેવિ બ્રાહ્મણને સાચા બ્રાહ્મણ (માદળ) નાં લક્ષણ સમાવે છે. એ અધ્યયનમાંના તે વયં ઘૂમ માદળ ( • અને અમે બ્રાહ્મણ કહીએ છીએ ') એ ટેકવાળાં પ્રાકૃત પદ્યોને મળતા સંસ્કૃત શ્લોકા ‘ મહાભારત, ' વન, અધ્યાય ૨૦૬માં છે. પાલિ સાહિત્યમાં પણ એને મળતાં પડ્યો છે એ અહીં નોંધવુ' જોઇએ '' ૧. મૂળમાં યુદ્ધે શબ્દ છે, જેના અર્થ ટીકાકારા ‘આચાર્યાદિ’ કરે છે. · બુદ્ધ ' માટે જુએ અધ્યયન પૃ. ૪, ટિ. ૪. ૨. જૈન ગ્રન્થામાં ક્રિયાવાદ, અક્રિયાવાદ, વિનયવાદ અને અજ્ઞાનવાદ એ શીક નીચે તત્કાલપ્રચલિત બધા વાદોનુ વગી કરણ કરેલુ છે. જે આત્માનું અસ્તિત્વ તેમજ કનુ ફળ માને તે ક્રિયાવાદી કહેવાય છે. જૈને ક્રિયાવાદી છે. જેઓ આત્માના અસ્તિત્વમાં કેક ફળમાં અને પુનજન્મ કે પલાકમાં માને નહિ તે અક્રિયાવાદી છે. ચાર્વાક આદિ મતે અક્રિયાવાદી છે. જ્ઞાન વિનાની માત્ર આચારશુદ્ધિમાં જ માનનારા વિનયયાદી છે. આત્મા, પરલોક, પુનર્જન્મ આદિ વિશે કશું જ જાણી શકાય એમ નથી એવું માનનારા ! અજ્ઞાનવાદી છે. सञ्जओ नाम नामेणं तहा गोत्तेण गोतमा । गहमाली ममायरिया विज्जाचरणपारगा किरि अकिरियं विणयं अन्नाणं च महामुणी । एएहिं चउहि ठाणेहिं मेयने कि प्रभास २० २२ P २३ Page #167 -------------------------------------------------------------------------- ________________ ૪ [ ઉત્તરાધ્યયન સૂત્ર "" ચાર સ્થાન વિશે પરિમિત જ્ઞાનવાળો માણુસ શુ કહી શકે ? ૨૩ તત્ત્વવેત્તા, જ્ઞાતવંશીય, મેાક્ષને પામેલા, વિદ્યા અને આચારથી સંપન્ન, સત્ય તથા સત્યપરાક્રમવાળા ( ભગવાન મહાવીરે) આ પ્રમાણે કહ્યું છે. ૨૪ ' “જે પુરુષા પાપ કરે છે તે ધાર નરકમાં પડે છે અને આય - ધમ આચરીને દિવ્ય ગતિમાં જાય છે. ૨૫ “ એ (અનેક પ્રકારના વાદો) માયાવચન છે, જૂઠ છે, નિર ક છે. હું સંચમ પાળતા રહું છું અને ચાલું છું ૨૬ “ એ બધી અનાર્ય મિથ્યા દૃષ્ટિએ છે એ હું જાણું છું. પરલેક છે અને હું મારા આત્માને ખરાખર જાણું છું. ૨૭ 66 મહાપ્રાણુ દેવવિમાનમાં હું સો વર્ષ ના (અર્થાત્ પૂર્ણાં) આયુષ્ય ૧. શાન્તિસૂરિ અને નેમિચન્દ્રે મૂળના મેને પાતે મેય-એટલે જ્ઞેયને જાણનાર ' એવા અથ આપ્યા છે, પણ તે અહીં બરાબર ભેસતે નથી. ચૂÖિકારે મેય–એટલે પરિમિત જ્ઞાનવાળા' અથ કર્યાં છે અને તે યેાગ્ય છે. ડૉ. યાક્રાખીએ સૂષ્ટિના અ` રવીકાર્યાં જાય છે; જે કે એ પ્રકારની નોંધ તેમણે કરી નથી. • इइ पाउकरे बुद्धे नायए परिणिए । विज्जाचरण सपने सच्चे सच्चपरकमे पडन्ति नरए घोरे जे नरा पावकारिणो । दिव्वं च गां गच्छन्ति चरिता धम्ममारियं मायाबुइयमेयं तु मुसाभासा निरत्थिया । संजयमाणो वि अहं वसामि इरियामि य सव्वेते विइया मंमिच्छादिट्ठि अणारिया | विज्जमाणे परे लोए सम्मं जाणामि अपगं अहमास महापाणे जुइमं बरिसस ओवमे । जा सा पालीमहापाली दिव्वा वरिसस ओवमा ૨. સસ્ક્વેર. રાવ | २४ २५ २६ २७ २८ Page #168 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ૧૮] ૧૫૫ 66 વાળો કાન્તિમાન દેવ હતા. જેમ અહી સે વ તુ પૂર્ણ આયુષ્ય છે તેમ ત્યાં દિવ્ય પાલી અને મહાપાલી આયુષ્ય હોય છે. ૨૮ “એ બ્રહ્મલેાકમાંથી ચ્યવીને હું માનવ ભવમાં આવ્યા છું. હું મારું તેમજ મીજાનું આયુષ્ય ખરાખર જાણું છું. ર૯. “અનેક પ્રકારની રુચિના તેમજ તરગના તથા અન કારી વ્યાપારના સંયમીએ સર્વત્ર ત્યાગ કરવા. એ પ્રમાણે વિદ્યાના માર્ગમાં સંચરવું ૩૦ “(શુભાશુભસૂચક) પ્રશ્નો અથવા ગૃહસ્થાનાં કાર્યોની મત્ર ણાથી હું દૂર રહું અને (ધર્મ કાર્યોંમાં) અહાનિશ ઉદ્યત રહું' –એમ સમજીને તપશ્ચર્યા કરવી, ૩૧ '' સાચા અને શુદ્ધ અત:કરણથી જે તમે હમણાં પૂછ્યું તે બુદ્ધજ્ઞાનીએ પ્રકટ કર્યું છે. જિનશાસનમાં તે જ જ્ઞાન છે. ૩૨ ૧. મૂળમાં રિસરોવમે પાડે છે. મૃત્યુલાકમાં જેમ સે। વા માણુસ પૂર્ણ આયુષ્યવાળા ગણાય તેમ અહીં પણુ સમજવાનું છે. ર. ટીકાકારોએ પાક્ષી' એટલે ‘પટ્યાપમ’ અને ‘મહાપાત્રી' એટલે ‘સાગરાપમ' એવી સમજૂતી આપી છે; જો કે આ જ ગ્રન્થમાં અધ્યયન ૩૬, પદ્મ ૨૨૫માં બ્રહ્મલેાકમાં દશ સાગરોપમનું આયુષ્ય ઢાવાનુ` કહ્યુ છે (જુોા ટિ. ૩). ૩. ૨૮ મા પદ્યમાં જેના નિર્દેશ છે તે મહાપ્રાણુ દેવવિમાન બ્રહ્માકમાં આવેલુ' છે. से चुप बम्भोगाओ माणुसं भवभागए । अपणो य परेसिं च आउं जाणे जहा तहा नाणारुइं च छन्दं च परिवज्जेज्ज संजए । अट्ठा जे य सव्वत्था इt विज्जामणुसंचरे पडिकमामि परिणाणं परमन्तेहि वा पुणो । अहो उ अहोरायं इइ विज्जा तवं चरे जं च मे पुच्छसी काले सम्मं सुद्धेण चेयसा । ताई पाउकरे बुद्धे तं नाणं जिणसासणे ફ્ય.. પ૦ | ૨. હિઁ. ૨૪૦ | २९ ३० ३१ ३२ Page #169 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરાધ્યયન સૂત્ર ધીર પુરુષે ક્રિયાવાદ ઉપર રૂચિ કરવી અને અક્રિયાવાદને ત્યાગ કરે. દષ્ટિ વડે દષ્ટિસંપન્ન થઈને દુશ્ચર ધર્મનું આચરણ કરવું. ૩૩ અર્થ અને ધર્મ વડે યુકત આ પવિત્ર ઉપદેશ સાંભળીને ભરતે પણ ભારતવર્ષને અને કામને ત્યાગ કરીને દીક્ષા લીધી હતી. ૩૪. સગર રાજા પણ સાગર પર્યત ભારતવર્ષને અને પરિપૂર્ણ ઐશ્વર્યને ત્યાગ કરીને કરુણાથી નિર્વાણ પામ્યું હતું. ૩૫ મઘવના નામે મહદ્ધિક અને મહાયશસ્વી ચકવતીએ ભારતવર્ષને ત્યાગ કરીને પ્રવજ્યા સ્વીકારી હતી. ૩૬ મહદ્ધિક, ચક્રવર્તી મનુષ્યન્દ્ર રાજા સનસ્કુમારે પણ પુત્રને ૧. જૈન પુરાણુક્યા અનુસાર ભરત એ પ્રથમ તીર્થકર શ્રી ઋષભદેવના પુત્ર અયોધ્યાના રાજા અને પ્રથમ ચક્રવતી હતા. ૨. અયોધ્યાના રાજા તથા બીજા તીર્થકર શ્રી અજિતનાથના નાના ભાઈ સાગર એ બીજા ચક્રવતી હતા. . શ્રાવસ્તીના રાજા સમુદ્રવિજય અને ભદ્રારાણીને પુત્ર તથા ત્રીજે ચક્રવતી. किरियं च रोयई धीरे अकिरियं परिवज्जए । दिट्टीए दिट्ठीसपन्ने धम्मं चरम दुच्चरं एयं पुण्णपयं सोचा अत्यधम्मोवसोहियं । भरहो वि भारहं वासं चेचा कामाइ पत्रए सगरो वि सागरन्तं भरहवासं नराहिवो । इस्सरियं केवलं हिच्चा दयाइ परिनिव्वुडे चइत्ता भारहं वासं चक्कवट्टी महड्डिओ। पन्वज्जमब्भुवगेतो मघवं नाम महाजसो . सणकुमारो मणुस्सिन्दो चक्कवट्टी महडूढिओ। पुत्तं रज्जे ठवेऊणं सो वि राया तवं चरे ૨. “મો, ર૦ Page #170 -------------------------------------------------------------------------- ________________ ૩૭ અધ્યયન ૧૮ ] : ૧૫૭ રાજ્ય ઉપર સ્થાપીને પછી તપશ્ચર્યા કરી. ૩૭. ' “મહદ્ધિક, ચકવર્તી તથા લેકને શાંતિ આપનાર શાતિનાથ ભારતવર્ષને ત્યાગ કરીને અનુત્તર ગતિ પામ્યા. ૩૮ ઈક્વાકુકુળના રાજાઓમાં વૃષભ સમાન ઉત્તમ, ભગવાન કુન્થ નામે વિખ્યાતકીર્તિ નરેશ્વર અનુત્તર ગતિ પામ્યા. ૩૯ સાગરપર્યત ભારતને ત્યાગ કરીને અર: નરેશ્વર કર્મ રજથી મુક્ત થઈને અનુત્તર ગતિ પામ્યા. ૪૦ “વિપુલ રાજ્ય, સૈન્ય-વાહન અને ઉત્તમ ભેગેને ત્યાગ ૧. હસ્તિનાપુરના અશ્વસેન રાજા અને સહદેવી રાણીને પુત્ર તથા ચોથે ચક્રવતી. સનકુમારની રાણી સુનંદાની વાળની લટને સ્પર્શ થવાથી સંભૂત નિયાણું બાંધ્યું હતું. એ કથા ૧૩મા અધ્યયનમાં છે. ૨. સોળમા તીર્થંકર. તેઓ હસ્તિનાપુરના વિશ્વસેન રાજા અને અચિરા રાણીના પુત્ર હતા. તેઓ પાંચમા ચક્રવર્તી પણ હતા. ૩. જેનાથી વધારે ઊંચી કેાઈ ગતિ નથી એવી ગતિ અર્થાત મુક્તિ. જુઓ પૃ. ૧૧૩, ટિપણ. ૪. છઠ્ઠા ચક્રવર્તી અને સત્તરમા તીર્થંકર. હસ્તિનાપુરના સુર રાજા અને શ્રીદેવી રાણીના પુત્ર. ૫ સાતમા ચક્રવત અને અરાઢમા તીર્થકર. હસ્તિનાપુરના સુદર્શન રાજા અને દેવી રાણીના પુત્ર चइत्ता भारहं वासं चकवट्टी महडिओ। सन्ती सन्तिकरे लोए पत्तो गइमणुत्तरं इक्खागरायवसभो कुन्थू नाम नरीसरो। विक्खायकित्ती भगवं पत्तो गइमणुत्तरं सागरन्तं चइत्ताणं भरहं नरवरीसरो । अरो य अरयं पत्तो पत्तो गइमणुत्तरं . चइत्ता विउलं रज्जे चइत्ता बलवाहणं । चइत्ता उत्तमे भोए महापउमे तवं तरे । १. विउलं रज्ज (ने बदले) भारहं वासं शा०। २. चक्कवट्ठी મસિદ્ધિ. આ૦ Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ [ઉત્તરાધ્યયન સૂત્ર કરીને મહાપ તપશ્ચર્યા કરી. ૪૧ પૃથ્વી ઉપર એકછત્રે રાજ્ય કરીને (શત્રુ રાજાઓનાં) માન મર્દન કરનાર માનવેન્દ્ર હરિષણ અનુત્તર ગતિ પામે. ૪ર સુપરિત્યાગી જય નામે (રાજાએ)બીજા હજાર રાજાઓની સાથે જિનભાષિત તપશ્ચર્યા કરી અને તે અનુત્તર ગતિ પામે. ૪૩ “સાક્ષાત ઈન્દ્ર વડે પ્રેરાયેલા દર્શાણભદ્રે દશાર્ણ દેશનું પ્રમુદિત રાજ્ય છોડી દઈને દીક્ષા લીધી અને મુનિવ્રત ધારણ કર્યું. ૪૪ સાક્ષાત શક વડે પ્રેરાયેલે નમિ પિતાની જાતને નમાવે છે. ૧. તેઓ હસ્તિનાપુરના રાજા પોત્તર અને જવાલા રાણીના પુત્ર હતા અને અષભદેવના વંશમાં થયા હતા. તેઓ નવમાં ચક્રવતી હતા. ૨. કપિલના રાજા માહરિ અને મેરા રાષ્ટ્રના પુત્ર તેઓ દેશમાં ચક્રવતા હતા. ૩. રાજગૃહના રાજા સમુદ્રવિજય અને વપગ રાણીના પુત્ર. તેઓ અગિયારમા ચક્રવતી હતા. ૪. પિતાને નગરના ઉદ્યાનમાં મહાવીર આવ્યા ત્યારે દશાર્ણભદ્ર રાજાએ મહાવીરને અદ્દભુત સત્કાર કરવાનો વિચાર કર્યો, પણ ઇન્ડે તેને પિતાને વૈભવ બતાવ્યો. આથી દશાર્ણભદ્રનું અભિમાન દૂર થઈ ગયું અને એણે દીક્ષા લીધી. પ. જુઓ અધ્યયન ૯. આ પદ્ય ત્યાં ૬૧મા પદ્ય તરીકે છે. एगच्छत्तं पसाहित्ता महिं माणनिमरणो। हरिसेणो मणुस्सिन्दो पत्तो गइमणुत्तरं अनिओ रायसहस्सेहिं सुपरिच्चाई दमं चरे । जयनामो जिणक्वाय पत्तो गइमणुत्तरं दसण्णेरज्ज मुदियं चइत्ताणं मुणी चरे। दसण्णभद्दो निक्खन्तो सक्ख सकेण चोइओ नमी नमेइ अप्पाणं सक्खं सक्केण चोइओ। चइऊण गेहं वइदेही सामण्णे पज्जुवडिओ Page #172 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ૧૮ ] ૫૯ વૈદેહીએ ( વિદેહના રાજાએ ) ઘરના ત્યાગ કરીને શ્રમપણું સ્વીકાર્યુ. ૪૫ “ કલિંગમાં કરકડૂ, પાંચાલમાં દુર્મુખ, વિદેહમાં નમિ રાજા અને ગાંધારમાં નગરાજાઓમાં વૃષભ જેવા (ઉત્તમ) એમણે જિનશાસનમાં નિષ્ક્રમણ કર્યું. પુત્રને રાજ્ય ઉપર સ્થાપીને તેમણે શ્રામણ્ય સ્વીકાર્યું. ૪૬-૪૭ “ સૌવીર રાજાએમાં વૃષભ સમાન ઉદાયને (રાજ્યના) કરીને, પ્રવ્રજ્યા લઇને, મુનિત્રત ધારણ કર્યું અને તે અનુત્તર ગતિ પામ્યા. ૪૮ “ એ જ પ્રમાણે શ્રેયસૢ અને સત્યને વિશે પુરુષાર્થ કરનાર કાશીરાજે કામભાગે ના ત્યાગ કરીને કર્મરૂપી મહાવનને કાપી નાખ્યુ. ૪૯. ૧. આ ચાર રાજા માટે જુઓ અધ્યયન ૯માં ટિપ્પણુ ૧લું. ૨. સિન્ધુસૌવીર દેશના વીતિભયપત્તનને રાજા. વૈશાલીના ચેટક રાજાની પુત્રી પ્રભાવતી સાથે એ પરણ્યા હતા. ઉદાયને મહાવીરસ્વામી પાસે દીક્ષા લીધી હતી અને પેાતાના પુત્ર અભીચિને પણ સંસારથી બચાવવા માટે પુત્રને બદલે પેાતાના ભાણેજ કેશીને રાજ્ય આપ્યું હતું. રખેને ઉદાયન પાછળથી પેાતાના વિચાર બદલીને રાજ્ય પાછું લઈ લે એ ડરથી ભાણેજે તેને ઝેર આપીને મારી નાખ્યા હતા. ૩. કાશીના રાજા અગ્નિશિખ અને રાણી જય'તીનેા પુત્ર એનું ખરુ નામ નંદન હતું અને તે સાતમા ખલદેવ હતા. એના ઓરમાન નાના ભાઇ, શેષવતી રાણીના પુત્ર દત્ત નામે વાસુદેવ હતા. करकण्डू कलिङ्गे पञ्चालेषु य दुम्नुहो । नमी राया विदेहेसु गन्धारेमु य नग्गई - एए नरिन्दवसमा निक्खन्ता जिणसासणे । पुते रज्जे ठवेऊणं सामण्णे पज्जुवट्ठिया सोवीररायवसभो चरत्ताण मुणी चरे । उायण पवइओ पत्तो गइमणुत्तरं ata कासीराया सेओसच्चपरकमे । कामभोगे परिचज्ज पहने कम्ममहावणं ४६ ४७ * ૪૮ ४९ Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ [ઉત્તરાધ્યયન સૂત્ર એ જ પ્રમાણે જેની અકીત્તિ નાશ પામી ગયેલી છે એવા મહાયશસ્વી વિજય રાજાએ ગુણસમૃદ્ધ રાજ્યને ત્યાગ કરીને દીક્ષા લીધી. ૫૦ એ જ પ્રમાણે અવ્યાક્ષિત ચિત્તથી ઉગ્ર તપ કરીને રાજર્ષિ મહાબલે મસ્તક ઉપર (સંયમની) શ્રી ધારણ કરી હતી. પ૧ આ શુર અને દઢ પરાક્રમી પુરુષે આ રીતે વિશેષતા પ્રાપ્ત કરીને (નિર્વાણ પામ્યા) તે પછી ધીર પુરુષ શા માટે ઉન્મત્તની જેમ નિષ્પજન પૃથ્વી ઉપર રઝળે? પર ૧ મૂળમાં જણાિિત્ત છે. નેમિચન્દ્ર એને અર્થ “જેની અકીર્તિ આનષ્ટ-નાશ પામેલી છે' એ અર્થ કર્યો છે, જે ઉપર સ્વીકાર્યો છે. શાન્તિસૂરિએ ગળા નીતિ પાઠ લીધે છે; તથા વાઢા (સં. નાર્ત)ને આર્ત ધ્યાન વિનાને' અને #ત્તિને “કીર્તિવાનઅર્થ કર્યો છે. એ જ પાઠને “અના–અબાધિત કીર્તિવાળે” એવો વૈકદિપક અર્થ પણ શાન્તિસૂરિએ કર્યો છે. ૨. તારવતીના રાજા બ્રહ્મરાજ અને સુભદ્રા રાણીને પુત્ર. એ બીજે બલદેવ હતો. એને ના ભાઈ દ્વિપ્ર બીજ વાસુદેવ હતો. - ક. હસ્તિનાપુરના બલ રાજા અને પ્રભાવતી રાણીના પુત્ર. તેમણે ધર્મધેષ નામે આચાર્ય પાસે દીક્ષા લીધી હતી. तहेव विजओ राया अणटाकित्ति पन्चए । रज्जं तु गुणसमिद्धं पयहित्तु महायसो तहेवुग्गं तवं किच्चा अव्यक्खित्तेण चेयसा । महब्बलो रायरिसी आदाय सिरसा सिरि कहं धीरो अहेऊहिं उम्मत्तो व महिं चरे । एते' विसेसमादाय सूरा दढपरकमा - ૨. પા. રા. ! Page #174 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ૧૮] ૧૬૧ (કર્મમલના) શેષનમાં અત્યંત સમર્થ એવી સત્ય વાણું મેં કહી છે. એ વડે કેટલાક તરી ગયા છે, તરે છે, અને ભવિષ્યમાં તરશે. ૫૩ ધીર પુરુષ શા માટે નિષ્ણજન પિતાના આત્માને પરિતાપ આપે? સર્વ સંગથી વિનિમુક્ત અને કમરજથી મુક્ત થઈને તે સિદ્ધગતિ પ્રાપ્ત કરે છે.” ૫૪ એ પ્રમાણે હું કહું છું. ૧. મૂળમાં મતનિચાણહમા (સં. સ્થાનિકાનમા) છે. ટીકાકારોએ નિદાન અને અર્થ “શોધન કર્યો છે. ૨. મૂળ પદ્યનું પહેલું ચરણ ૪ ધીરે ગઝહું મરાળ રાવણે એ પ્રમાણે છે. ટીકાકારોએ એને અર્થ આ પ્રમાણે સમજાવ્ય : “ધીર પુરુષ શા માટે પોતાના આત્મામાં કુહેતુઓને આવાસ આપે ?” अच्चन्तनियाणखमा सच्चा मे भासिया वई । अतरिंसु तरन्तेगे तरिस्सन्ति अणागया कहिं धीरे अहेऊहिं अत्ताणं परियावसे । सव्वसङ्गविनिम्मुक्के सिद्ध भवइ नीरए ५४ Page #175 -------------------------------------------------------------------------- ________________ સૂચિ [અનુવાદ તથા અનુવાદનાં ટિપણેની ] અકામમરણ ૩૮, ૪૧. “અભિધાનરાજેન્દ્ર ૧૫૨. અક્રિયાવાદ ૧૫૩, ૧૫૬. અભિનિષ્ક્રમણ ૬૬, ૬, ૧૧૦, ૧૨૧ અનિકાય ૮૦, ૧૦૩. અભીચિ ૧૫૯. અગ્નિશિખ ૧૫૯. અયોધ્યા ૧૫૬. અગ્નિસ્થાન ૧૦૪. અરતિ પરીષહ ૧૬. " અચિત્ત ૧૮. અર નરેશ્વર ૧૫૭. અચિરા રાણું ૧૫૭. અરબસ્તાન ૯૧. અચેલા ૨૦, ૨૫. અર્થ ૮. અચેલ પરીષહ ૧૬. અર્થશાસ્ત્ર ૯૨, અજિતનાથ ૧૫૬. અહમ્ ૪૯. અજ્ઞાન પરીષહ ૧૭. અલાભ પરીષહ ૧૬. અજ્ઞાનવાદ ૧૫૩. અવસર્પિણી ૮૦, ૮૧. અણગાર ૧૪૯, ૧૫૦, ૧૫૧, ૧પર. અવિનીત ૩ અણઢિય ૯૩. અશ્વસેન ૧૫૭. અણુવ્રત ૧૫૨, ૧૫૩. અસુરો ૧૦૦. અદત ૯૮, ૧૦૪. અસંખ્યાત કાળ ૮૦. અહીપલ ૮૦. અસંવિભાગી ૮૯, ૧૪૬. અધ્યાત્મ ૪૭. અંગ-મગધા ૮૨. અધ્યાત્મસ્થ ૪૭. અંગવિકારવિદ્યા ૧૨૮. અધ્યાપકે ૯૮, ૯૯. અંગવિલા ૬૨. અનગાર ૩, ૨૦, ૨૪, ૮૫. અંતરીક્ષવિદ્યા ૧૨૭, અનાદત ૯૨. અંબ૪ ૨૯. અનાર્ય જાતિઓ ૮૩. આકાર ૩. અનાર્યો હ૬. આક્રોશ પરીષહ ૧૬. અનુત્તર ગતિ ૧૫૭, ૧૫૮, ૧૫૯. આણંઢિય દેવ ૯૩. અનુષ્યપ ૧૭, ૬૨, ૭૩. આદાન-નિક્ષેપ સમિતિ ૬૧, ૯૬. અનંત કાળ ૮૧. આમ પ્રજ્ઞા ૧૪૬. અન્યતીર્થિક ૩૭. આરંભ ૨૦, ૩૦, ૫૧, ૧૮૭, અફગાનિસ્તાન ૯૧. ૧૧૩, ૧૨૨. Page #176 -------------------------------------------------------------------------- ________________ સૂચિ આત ધ્યાન ૧૬૦. આયકર્મો ૧૧૩. આર્યક્ષેત્ર ૮૨. આર્યત્વ ૮૨, ૮૩. આર્યદેશ ૮૨. આર્યધર્મ ૨૬, ૪૦, ૧૫૪. આર્યા ૭૩. આશ્કેટલતા ૧૫૦. આસવ ૧૪, ૧૩૨, ૧૫૦. ઈવાકુકુળ ૧૫૭. ઇન્દ્ર ૬૭, ૬૮, ૭૦, ૮, ૯૩, ૧૫૮. ઈન્દ્રદત ૫૮, ૫૯. ઈન્દ્રધ્વજ ૬૬. ઇન્દ્રભૂતિ ગૌતમ ૭૯. ઈન્દ્રમહત્સવ ૬૬. ઈભ્ય ૫૮. ધર્યાસમિતિ ૬૧, ૯૬. ઇષકાર નગર ૧૧૪ ઇષકાર રાજા ૧૧૪, ૧૨૨ ઇષકારી ૧૨૪. ગિત ૩ ઈગિત મરણ: ૪૪. ઈરાન ૯. ઈ ૭૦. ઉઝ ૧૨૮. ઉચ્ચ મહેલ ૧૦૯ ઉચ્ચારસમિતિ ૬૧, ૯૬. ઉત્કૃષ્ટ પદ ૮૦, ૮૧, ૨, ઉત્તરાધ્યયન સૂત્ર’ ૪૭. ઉત્સર્પિણી ૮૦, ૮૧. ઉદય મહેલ ૧૦૯. ઉદાયન ૧૫૯. ઉદ્ધાર૫લ્ય ૮૦. ઉપધાન ર૭, ૯૦. ઉપધિ ૯૬. ઉપપાત ૪૦, . ઉપસર્ગો ૨૨. ઉપાશ્રય ૨૨. ઉષ્ણુ પરીષહ ૧૬. રાષભદેવ ૧૨૮, ૧૫૬, ૧૫૮. એષણસમિતિ ૪૯, ૬૧, ૯૬. એષણીય ૯૯. ઔદારિક શરીર ૪૨, ૪૪. ઔપપાતિક સ્થાન ૪૦. કથાનુયોગ ૧૫ર. કપિલ ૫૮, ૧૯, ૬૦, ૬૪. કમલાવતી રાણી ૧૧૪, ૧૨૨. કરસંડુ ૬૫, ૬૬, ૧૫૯. , કર્ક ૧૯. કર્મક્ષય ૨૬. કમજ ૧૦૫ ૧૫૭, ૧૬૧. કલાકૃતિ ૩૪. કલિ ૪૧. કલિંગ ૬૫, ૧૫૯. ક૯પસૂત્ર’ ૩૫. ક ૩૧. કષાય ૧૩૧. કંથક અશ્વ ૯૧. કંબોજ ૯. કાકિણી ૫૨, ૧૨. કાતિલેશ્યા ૧૦૫. કામસ્કન્ધ ૩૨. કાયગુપ્ત ૧૩૨, ૧૩૩. Page #177 -------------------------------------------------------------------------- ________________ સચિ : ક્ષેત્રે ૯૮. ખાતર ૩૪. ખાદિમ ૧૨૯. ગ૭ ૯૦. ગણું ૧૪૭. ગર્દભાલિ ૧૫૨, ૧૫૩. ગાથા ૧૯૯, ગાંધાર ૬૫, ૧૫૯. ગુણાઢય ૧૧૦. ગુપ્ત ૯૯, ૧૩૨ ૧૩૩. ગુપ્ત ૭૦, ૮૬, ૯૯. ગુરૂકુલ ૯૦. ગોચરી ૨૪. ગૌતમ ૭૮ થી ૮૭, ૧૫૩. ગૌતમસ્વામી ૭૮. કાયેત્સર્ગ ૧૦૪. કામણ શરીર ૪૪. કાર્દાપણ ૫૨. કાલકૂટ ૧૪૨. કાલિંજર પર્વત ૧૦૮. કાશી ૧૫૯. કાશીનગર ૧૦૬. કાશીભૂમિ ૧૦૮. કાશીરાજ ૧૫૯. કાશ્યપ ૧૫, ૧૭, ૨૭, ૫૮. કપિલ્ય ૧૫૮. કાંપિલ્ય નગર ૧૦૬, ૧૪૯. કપિલ્યપુર ૧૦૭. ક્રિયાવાદ ૧૫૩, ૧૫૬. કુણાલા ૮૨, કુતીથીઓ ૮૩. કુન્યુ ૨૮, ૧૫૭. કુમાર” માસિક ૩૪. કુરુ જનપદ ૧૧૪. કુશીલ ૧૪૮. કુહેતુઓ ૧૬૧. કુંડગ્રામ ૪૯. કૃષ્ણલેશ્યા ૧૦૫. કેવલજ્ઞાન ૫૯, ૭૯. કેવલી ૩૮, ૧૩૩ થી ૧૩૯. કેશી ૧૫૯ કેસરઉદ્યાન ૧૪૯. કૌટિલ્ય ૯૨. કૌશલિક રાજા ૯૯, ૧૦૦, કૌશાંબી ૫૮, ૮૨. ક્ષપકશ્રેણિ ૮૬. ક્ષિતિપ્રતિષ્ઠિત નગર ૬ ક. ગૌરી ૯૫ ગ્રીક અસર ૧૨૮. ચક્રવતી ૯૨, ૧૫૬ થી ૧૫૮. ચતુરિન્દ્રિય ૮૧. ચર્થી પરીષહ ૧૬. ચારિત્ર ધર્મ ૧૧૦. ચારિત્રી ૩૮. ચાર્વાક ૧૧૮, ૧૫૩. ચાંડાલ ૨૮. ચિત્તસંભૂતક જાતક ૧૦૭. ચિત્ર ૧૦૬ થી ૧૦૯, ૧૧, ૧૧૩. ચુલની માતા ૧૦૬. ચુલની રાણી ૧૦૭. ચૂર્ણિ ૪, ૨૨, ૨૫, ૨૯, ૪૬, ૫૮, ૭૧, ૧૦૪, ૧૧૪, ૧૧૬. ચૂર્ણિકાર ૪, ૫, ૧૦, ૧૧, ૧૭, ૧૮, ૨૦, ૨૫, ૩૦, ૩૪, ૩૭, Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૬પ ૧૮. ૧૦૪, ૧૨૮, ૧૪૯, ૧૫૪. ૬૬, ૭૦, ૭૧, ૭૨, ૭૭, ૮૨, ચેટક ૧૫૯. ૯૨, ૯૩, ૯૭ ૧૦૪, ૧૧૭, ચિત્યવૃક્ષ ૬૮. ૧૧૮, ૧૨૦, ૧૨૨, ૧૨૩, ચૌદ રત્ન ૯ર. ૧૨૪, ૧૨૮, ૧૨૯, ૧૩૦, વન ૩૧. ૧૪૪, ૧૪૮, ૧૪૯, ૧૫૫, છ છવકાય ૧૩. ૧૬ ૧. છા ૨૭, તાલકૂટ ૧૪૨. છિન્ન વિદ્યા ૧૨૭. તાલપુટ વિષ ૧૪૨. જનક વિદેહી ૬૬. તિર્યંચ ૫૪. જય ૧૫૮. હિંદકવન ૯૫. જયષ ૧૫૩. હિંદુકવૃક્ષ ૯૫. જયંતી ૧૫૯. તીર્થકર ૮૭, ૧૨૫, ૧૨૮, ૧૫૬, જલ પરીષહ ૧૭. ૧૫૭. જળકાય ૮૦, ૧૦૩. તણસ્પર્શ ૧૬. જંબુઢીપ ૯૩. તેજલેશ્યા ૧૦૫. જબુક્ષ ૯૩. તેરાસિય’ ૬૦. જંબુસ્વામી ૧૩૨ ખારિસ્તાન ટા, જાતક ૬૯ ત્રસ ૩૯, ૬૨, ૧૦૩. જાતિસ્મરણ ૧૦૬. ત્રાથી ૬૦. જિન ૮૫. ત્રિપિટક ૩. જિનકલ્પિક ૧૬. ત્રીન્દ્રિય ૮૧. જિનેશ્વરે ૨૭. દત્ત ૧૫૯. જૈન પરિભાષા ૪. દર્શન પરીષહ ૧૭. જૈન પરંપરા ૯૨. દશાર્ણ દેશ ૧૦૮, ૧૫૮. વાલા રાણી ૧૫૮. દશાર્ણભદ્ર ૧૫૮. જ્ઞાતપુત્ર ૪૯. દસ્યુ ૮૨, ૮૩, જ્ઞાતવંશીય ૧૫૪. દંશમશક પરીષહ ૧૬. જ્ઞાનાવરણાદિ કર્મ ૨૭. દંડવિદ્યા ૧૨૮. જ્ઞાનાવરણીય ૨૬. દાસ ૩૨, ૧૦૮. ટીકાકારે ૩, ૪, ૮, ૯, ૨૦, ૨૨, દાસીઓનો ઉત્સવ ૫૯. ૨૩, ૨૬, ૨૮, ૨૯, ૩૩, ૩૪, દીપિકાકાર ૧૪૨. ૩૬, ૪૦,૪૧, ૪૪, ૪૭, ૬૦, ' દુર્મુખ ૧૫૯. Page #179 -------------------------------------------------------------------------- ________________ દેવગતિ ૫૪. દેવાનિ ૧૦૬. દેવી રાણી ૧૫૭ દેવેન્દ્ર ૬૭, ૬૮ થી ૭૬. દેશી પદ ૭૧. દેશ્ય ૪૮. દેશ્ય શબ્દ ૨૧, ૧૪૬. દ્વારવતી ૧૬ ૦. દિપૃષ્ઠ ૧૬૦. દિમુખ ૬૬. કોન્દ્રિય ૮૧, ૧૦૩. ધન ૫૯, ધર્મષ ૧૬૦. ધર્મયાન ૧૪૯. ધ્યાન ૫૯, ધ્રુવપદ ૫૯. નગઈ ૬૬, ૧૫૯. નમ્નતિ ૬૫. નગ્નજિત ૬૫. નગ્નત્વ ૪૨ નમિ ૭૮, ૧૫૮. નમિ રાજા ૬૬, ૬૭, ૧૫૯. નમિ રાજર્ષિ ૬૮ થી ૭૭. નયુત ૫૩. નયુતગ ૫૩. નલે પાખ્યાન ૪૧. નંદન ૧૫૯. નંદિઘોષ ૯૧. નંદ્યાવર્ત આકૃતિ ૩૪. નાગાજુનીય પાઠ૫રંપરા ૩૦. નારક ૫૪, ૮૨. નાસ ૧૨૮, નાસ્તિકાદિ મત ૩૭. નિગમ ૨૧. નિદાન ૧૬ ૧. નિયાણું ૧૦૬, ૧૦૭, ૧૦૮, ૧૧૨, ૧૫૭. નિરુપક્રમ આયુષ્ય ૩૬. નિન્ય ૯૮, ૧૩૩ થી ૧૭૯. નિર્જરા ૨૬, ૩૫. નિર્વાણ ૩૦. - નિષાદ ૨૮, ૨૯, નિષ્ક્રમણ ૧૫૯. નિહનવ ૬૦. નીલલેસ્યા ૧૦૫. નીલવંત પર્વત ૯૪. નેત્રોજન ૧૨૮. નેમિચન્દ્ર ૪, ૫, ૯ થી ૧૧, ૧૬ થી ૨૦, ૨૨, ૨૯, ૩૩, ૩૪, ૩૭, ૪૫, ૪૬, ૫૧,૫૨, ૫૫, ૬૨, ૭૨, ૭૪, ૮૮, ૧૦૩, ૧૦૪, ૧૧૬, ૧૩૦, ૧૪૬, ૧૫૪, નિષેધિકી પરીષહ ૧૬. પક્ષપિંડ ૭. પડિલેહણ ૧૪૫ થી ૧૪૭ પદ્મગુમ વિમાન ૧૦૭. પાલેશ્યા ૧૦૫. પદ્માકૃતિ ૩૪. પક્વોત્તર ૧૫૮. પરીખંડ ૧૪૭. પરપ્રવ થી ૩૭. પસ્મિહ ૯૭, ૯૮. પરિનિર્વાણ ૧૨૫. Page #180 -------------------------------------------------------------------------- ________________ સૂચિ પરીષહ ૧૫ થી ૧૮, ૨૦, ૨૧, ૨૭, ૪૭, ૧૨૬. પર્યસ્તિકા ૭. પલ્યોપમ ૧૫૫. પંચકુશીલ ૧૪૮. પંચશીલ ૧૪૪. પંચ મહાવ્રત ૧૪૮. પંચેન્દ્રિય ૮૨. પંડિતમરણ ૪૧, ૪૪. પં. હરગેવિદાસ ૭૧, ૧૪૬. પાદકંબલ ૧૪પ. પાદપિપગમન ૪૪. પાલિ ૧૫૫. પાલિ ગ્રન્થ ૬૯ પાલિ “જાતક’ ૬૬. પાલિ સાહિત્ય ૧૫૩. પાંચ વ્રત ૧૪. પાંચાલ દેશ ૬૫, ૧૦૯, ૧૫૯. પાંચાલરાજ ૧૧૨, ૧૧૩. પિપાસા પરીષહ ૧૬. પુણ્યક્ષેત્ર ૯૮. પુદ્ગલસમૂહે ૩૨. પુરિમતાલ નગર ૧૦૬. પુમિતાલ પુર ૧૦૭ પુરુષાકૃતિ ૩૪. પુરંદર ૯૩. પુલાક ૬૨, પૂર્વ ૩૧, ૩૬, ૫૩, ૮૧. પૂર્વાગ ૫૩. પૃથ્વીકાય ૧૦૩. પૌષધ ૪૨, ૭૫. પ્રજ્ઞા પરીષહ ૧૭. પ્રતિમાઓ ૨૭. પ્રતિલેખના ૧૪૫. પ્રત્યેકબુદ્ધ ૬૫, ૬૬, પ્રદેવ ૫૯. પ્રભાવતી ૧૫૯, ૧૬૦. પ્રાકૃત ૩૭. પ્રાકૃત કેશ ૭૧, ૧૪૬. પ્રાચીન સાહિત્યમાં ચેરશાસ્ત્ર ૩૪. પ્રાણાતિપાત ૬૧, ફળ જ્યોતિષ ૧૨૮. બલ ૯૫. બલકેટ્ટ ૯૫. બલદેવ ૧૫૯, ૧૬૦. બલરાજા ૧૬૦. બંધ ૪૭. બાર પ્રકારનાં વાઘો ૯૧. બાલભાવ પ૭. બાલાપ્રતિકાઓ ૭૧. બાવીસ ૫હે ૧૫ બુક્કસ ૨૮, ૬૨. બુદ્ધ ૪, ૬૭, ૮૬, ૯૦, ૯૧, ૧૨૪, ૧૫૩, ૧૫૫. બુદ્ધપુત્ર ૪, બુમુક્ષા ૧૬. બહત્કથા” ૧૧૦. બહત્કલ્પસૂત્ર' ૮૨. “બૃહત્સંહિતા’ ૭૧. બોક્કસ ૨૮, ૨૯. બધિ ૬૩, ૧૪૪. બૌદ્ધ ગ્રન્થ ૯૨. બોદ્ધ ધર્મ ૮૭, ૧૪૮ બૌદ્ધ પરિભાષા . Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૫8, બૌદ્ધ પરંપરા ૯૨. મહાપાલિ ૧૫૫. બૌદ્ધો ૧૦૭. મહાપ્રાણ દેવવિમાન ૧૫૪, ૧૫૫. બ્રહ્મ ૧૯. મહાભારત’ ૪૧, ૬૬, ૬૯, ૯૨, બ્રહ્મચર્ય સમાધિ ૧૩૯ બ્રહ્મદત્ત ૧૦૮, ૧૦૯, ૧૧૨, ૧૧૩. | મહાદ્ધિક દેવ ૧૪. બ્રહ્મદત્ત ચક્રવતી ૧૦૬, ૧૦૭. મહાવીર ૪, ૧૭, ૩૫, ૩૮, ૪૯, બ્રહ્મયજ્ઞ ૯૬. ૭૯, ૧૫૪, ૧૫૮. બહ્મરાજ ૧૬૦. મહાવીરસ્વામી ૧૫, ૧૩૨, ૧૫૯. બ્રહ્મલોક ૧૫૫. મહાવ્રત ૧૦૪, ૧૫ર. બ્રાહ્મણ ૧૫૨, ૧૫૭. મહાવંસ ૬૯. બ્રાહ્મણત્વને જૈન આદર્શ ૧૫૩. મહાશુકલે ૩૧. ભક્ત પ્રત્યાખ્યાન ૪૪. મહાહરિ ૧૫૮. ભદન્ત ૧૦૧. મંયુ કર. ભદ્રા ૯૫, ૯૯, ૧૦૦. મંદરગિરિ ૯૪. ભદ્રા રાણું ૧૫૬. માતંગ ૨૯. ભરત ૧૫. માસખમણ ૧૨. ભારત ૧૫૭. માપવાસ ૯૫. ભારતવર્ષ ૧૫૬, ૧૫૭. મિથિલા ૬૫, ૬૭, ૬૮. ભારંડ ૩૫. મિથ્યાદષ્ટિએ ૧૫૪. ભાચુંડ પક્ષી ૩૫. “મૃચ્છકટિક ૩૪. “ભાર્ડ, લેકકલ્પનાનું એક પક્ષી' ૩૫. મૃતગંગા ૧૦૮. ભાષામાં ૮. મેરા રાણી ૧૫૮. ભાષાસમિતિ ૬૧, ૯૬. મેક્ષ ૪૭, ૪૮. ભૂતગ્રામ ૩૯. મોનિયર વિલિયમ્સ ૧૪૮. ભૂગુ ૧૧૪. મોહનીય કર્મ ૬૫. ભોગિકે ૧૨૮. પ્લે ૮૩. ભૌમવિદ્યા ૧૨૭. યક્ષ ૩૦, ૯૫, ૯૭, ૯૮, ૧૦૦, મધવત્ ૧૫૬. ૧૦૨. મધુ મહેલ ૧૦૯, યક્ષપૂજિત ૧૦૩. મનગુપ્તિ ૧૩૨, ૧૩૩. • યજ્ઞપત્ની ૯૫. મહાજનક જાતક ૬૬. યાવાડ ૯૫, ૯૬. મહાપદ્મ ૧૫૮, યજ્ઞીય ૧૫. Page #182 -------------------------------------------------------------------------- ________________ સૂચિ યતના ૧૧. યવને ૮૩. યશા ૫૮, ૧૧૪. યાકોબી ૧૦, ૧૭, ૨૨, ૩૩, ૩૭, ૪૦, ૪૬,૭૪,૭૭, ૯૩, ૧૦૪, ૧૧૬, ૧૨૮, ૧૨૯, ૧૩૦, ૧૪૨, ૧૪૬, ૧૪૮, ૧પ૪. યાચના પરીષહ ૧૬. ૧૫ ૧૦૩. રાજગૃહ ૫૯, ૧૫૮. રાજર્ષિ ૭૮ રાજર્ષિ મહાબલ ૧૬૦. રાષ્ટ્ર ૧૫ર. દ્રદેવ ૨૫. રુદ્રદેવ પુરોહિત ૧૦૦ પિયે પ૨. રેગ પરીષહ ૧૬. રોહિત મ ૧૨૧. લક્ષણવિદ્યા ૧૨૭. શિક્ષણશાસ્ત્ર ૬૨. લક્ષ્મીવથભ ૧૪૨. લેશ્યા ૧૦૫, લેચ ૫૯: વચનગુપ્ત ૧૩૨, ૧૩૩. વજ પાણિ ૯૩ વધ પરીષ ૧૬, વનસ્પતિકાય ૮૧, ૧૦૩. વશ્વગા રાણી ૧૫૮, વમન ૧૨૮. વરાહમિહિર ળ વસતિ ર૨. “વસુદેવ-હિંડી” ૧૧૦ ૧૫ર, વસુધારા ૧૦૨. “વસ્તુપાલનું વિદ્યામંડળ અને બીજ લેખે’ ૩૫ વાયુકાય ૮૧, ૧૦૩. વારાણસી ૯૫ વાશિથી ૧૨૦, ૧૨૧. વાસુદેવ ૯૨, ૧૫૯, ૧૬૦. વાસ્તુવિદ્યા ૧૨૮. વિકૃત ૧૮. વિકૃતિઓ ૧૪૭. વિચિકિત્સા ૧૩૩ થી ૧૩૯. વિજયઘોષ ૧૩. વિજય રાજા ૧૬૦. વિદેહ ૭૮, ૧૫૯. વિદાદિ ક્ષેત્ર ૨૭. વિદેહી ૭૮. વિનય છે. વિનયપિટક” ક. વિનયવાદ ૧૫૩. વિનીત છે. વિધ્યાટવી” ૧૨૪, વિમાન ૧૧૪. વિરેચન ૧૨૮. વિશ્વસેન રાજા ૧૫૭ વીતમયપતન ૧૧૯, વેદે ૧૧૫, ૧૧૬. ક્રિય શરીર ૧૧૩. વૈદેહી ૧૫૯. વૈશાલિક ૪૯. વૈશાલી ૪૯, ૧૫૯. વૈશાલીવાસી ૪૯. વૈશેષિક દર્શન ૬૦, K Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ સચિ વ્યવહાર ૫હ્ય ૮૦. રાકે ૮૩. શક્ર ૧૫૮. શતની ૬૯. શયા ૨૨. શય્યા પરીષહ ૧૬. શાકયમુનિ ૮૭. શાન્તિતીર્થ ૧૦૫. શાતિનાથ ૧૫૭ શાતિપર્વ ૯. શાન્તિ પાઠ ૧૦. શાન્તિસૂરિ ૪, ૫, ૭, ૧૦, ૧૧, ૧૨, ૧૭, ૧૮, ૧૯, ૨૦, ૨૧, ૨૨, ૨૫, ૨૯, ૩૦, ૩૩, ૩૪, ૩૭, ૪૬, ૫૧, ૫૫, ૮૮, ૧૦૪, ૧૧૬, ૧૩૦, ૧૪૨, ૧૫૪, ૧૬૦ શાન્ટિયર ૧૯, ૪૬, ૮૮. શાલિભદ્ર ૫૮. શાશ્વતવાદીઓ ૩૬. શિક્ષા ૮૮. શિક્ષાશીલ ૮૮, ૮૯. * શિલ્પશાસ્ત્ર ૭૧. શીત પરીષહ ૧૬. શીલગુણે ૧૧૦. શીલાંકદેવ ૧૪૮. શુકલ લેહ્યા ૧૦૫. શેષવતી રાણી ૧૫૯. શ્રમણપરંપરા ૪. શ્રમણ-બ્રાહ્મણે ૭૪. શ્રાવસ્તી ૫૮, ૧૫૬. શ્રીકૃષ્ણ ૧૧૦. શ્રીદેવી ૧૫૭. સકામ મરણ ૩૮, ૪૧, ૪૪. સગર રાજા ૧૫૬. સચિત્ત ૧૮. ચેલક ૨૦. સત્કારપુરસ્કાર પરીષહ ૧૭. " સનકુમાર ૧૫૬, ૧૫૭.. સનકુમાર ચક્રવતી ૧૦૬. સમય ૭૬ થી ૮૭. સમાધિ ૧૪, ૨૫, ૯, ૧૨૦, ૧૯૨, ૧૪૨, સમિતિ ૯૬, ૬૧, ૯૯. સમય ૪૪. સમુદ્રવિજય ૧૫૬, ૧૫૮. સહદેવી રાણી ૧૫૭. સહસ બુદ્ધ ૬૫. સંકીર્ણ જાતિઓ ૨૯. સંખ્યાતીત ૮૦. સંગીતકળા ૧૦૬ સંઘાટ ૪૨. સંય ૧૪૯, ૧૫૨ ૧૫૩. સંથારો ૧૪૫ સંભૂત ૧૦૬ ૧૦૮, ૧૫૭. સંયતીય ૧૪૯, સંયુત્તનિકાય' ૬૯. સંયેાગ ૩. સંવર ૪૩, ૭૦, ૧૦૪, ૧૩૨, ૧૩૩. સંવરાયેલ ૧૪. સંત ૧૦૪. સંવેગ ૧૫ર. સંસ્કૃત-અંગ્રેજી કેશ ૧૪૮. સાગરેપમ ૮૦, ૧૫૫. Page #184 -------------------------------------------------------------------------- ________________ સૂચિ સાડીપચીસ આ દેશે ૮૨. સાતા ૧૯, ૨૫. સામાજિકે ૯૩. સામાચારી ૧૪. સામાયિક ૪૨, સામુદ્રિક વિદ્યા ૧૨૭. સાંખ્ય દર્શન ૬૦. સાંબે ૧૧૦. સિદ્ધ ૩૨, ૭૮. સિદ્ધગતિ ૧૬૧. સિદ્ધ પુરુષે ૮૬. સિદ્ધક ૮૬. સિદ્ધિ ૯૪. સિદ્ધિગતિ ૮૭, ૧૧૩. સિધુ-સૌવીર ૧૫૯. સીતા નદી ૯૪. સુદર્શન ૯૩. સુદર્શન રાજા ૧૫૭. સુધર્માસ્વામી ૧૫, ૧૩૨. સુનંદા ૧૬, ૧૫૭. સુભદ્રા રાણી ૧૬૦. સુર રાજ ૧૫૭. સુસંસ્કૃત ૧૨૯. સૂત્ર ૮. સૂત્રકૃતગ સૂર’ ૪૫. સુચાઓ ૧૦૪. સોળમું ગુજરાતી સાહિત્ય સંમેલન ૨૫. સૌવીર રાજા ૫૯. સ્ત્રીકથા ૧૪૦. સ્ત્રી પરીષહ ૧૬ સ્ત્રીરત્ન ૧૦૬ . સ્થાને ૧૫૪. સ્થાવર જ ૩૯ ૬૨, ૧૦૭. સ્થનું વિષય ૮૨. સ્વનિવિદ્યા ૧૨છે. સ્વ શાસ્ત્ર ૬૨. શ્ય બુદ્ધિ ૫૯, ૬૫. સ્વયંભૂરમણ સમુદ ૯૪. સ્વયંસંબુદ્ધ ૬૫, ૬૬. રવર ૧૨૭. સ્વવિદ્યા ૧૨૭, ૧૨૮. સ્વરોદય ૧૨૭. સ્વાદિમ ૧૨૯. સ્વાધ્યાયવાન ૧૪૯ હરિકેશ ૯૫, ૧૦૩. હરિકેશ બલ ૯૫. હરિકેશીય બલ ૯૫. હરિ ૧૫૮. હસ્તિનાપુર ૧૦૬, ૧૧૨, ૧૭, ૧૫, ૧૬ ૦. હોમ ૧૦ ૫. Page #185 -------------------------------------------------------------------------- ________________ શુદ્ધિપત્રક - परिगिज्झ શાન્તિસૂરિએ - અશુદ્ધ परिगिज्ज्ञ અભયદેવસૂરિએ સુનિ કાકીણીને ટિપ્પણુ ૬ 5 કાકિણને ટિપ્પણ ૪ ૮૭ ૧૦૨ ૧૦૪ - 4 ૮ ૯ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ? ચાઓ અભયદેવસૂરિ संयमयागाथ આત્માને ઘતિ ધમાચરણ સુચાઓ શાન્તિસૂરિ संयमयोगाब “આત્માને શુતિ ધર્માચરણ ૧૦૫ ૧૦૯ ૧૧૧ ૧૧૨ - ૧૨ ૧૧૯ ૧૨૦ ૧૨૧ ૧૨૨ ૧૩૩ ૧૪૮ ૧૫ કરનારી કરનારની ટીકાકારો બીજા ટીકાકારે બીજા પારધીઓએ પારધિઓએ જએ કાયાગુપ્તિ કાયપ્તિ જેન ટીકાકાર ટીકાકાર બુદ્ધોની અધ્યયન પુ. ૪ પૃ. ૪ સાગર સગર મહાપો મહાપો ૧૩-૧૪ બુદ્ધોની ૧૫૬ ૧૫૮ Page #186 -------------------------------------------------------------------------- _