________________
અધ્યયત ૪] શ્રમણને અનેક પ્રકારના બાહ્ય સ્પર્શી-વિષયાદિ અસમંજસપણે સ્પર્શ કરે છે; પણ તેમને વિશે ભિક્ષુ પિતાનું મન દૂષિત ન થવા દે. ૧૧
મંદ મંદ બાહ્ય સ્પર્શી બહ લે માવનારા હોય છે, પણ તેવા પ્રકારના એ સ્પર્શોમાં મન ન કરવું. કોને દબાવ, માનને દૂર કરવું, કપટ છોડી દેવું, અને લોભને ત્યાગ કરવો. ૧૨
જે. પરપ્રવાદીઓ સંધાય નહિ એવા, તુચ્છ, રાગ અને, દ્વેષથી બંધાયેલા તથા પરવશ છે તેમને અધમી ગણ, તેમની
જુગુપ્સા કરી, દેહ પડે ત્યાંસુધી સદ્ગણોની આકાંક્ષા કરવી. ૧૩ છે એ પ્રમાણે હું કહું છું.
* ૧. અન્ય મતના સમર્થક–અન્યતીર્થિકો. - ૨. યાકેબીની વાચનામાં જોડવા ... એમ પાઠ છે. યાકેબીએ *સંવચાને “મલિન' એવો અર્થ કર્યો છે. પણ ટીકાકારોએ જે સંલયા પાઠ લીધે છે. નેમિચંદ્ર અને અર્થ તાત્વિક શુદ્ધિવાળા નહિ, પણ માત્ર બાહ્ય સંસ્કારવાળા એવો આપે છે ( પત્ર ૯૮). ચૂર્ણિકાર ( પત્ર ૧૨૬ ) અને શાતિસર એને બીજો એક અર્થ પણ આપે છે કે–સંઘચા એટલે જેઓ સંસ્કૃત વચન ઉપર પ્રીતિવાળા હાઈ વીતરાગની વાણી (જે પ્રાકૃતમાં છે) ઉપર દેષારોપણ કરે છે તેઓ, અથવા જેમનાં શારો સંસ્કૃત ભાષામાં છે એવા લેકે. પણ આ અધ્યયનના પહેલા જ લેકમાં ૩ વચનો જે અર્થ છે એ જોતાં તેમ જ અધ્યયનનું નામ પણ સંય-અસંસ્કૃત-છે એ જોતો એનાથી ભિન્ન અર્થમાં એના એ શબ્દ પ્રયોગ અધ્યયનના છેલ્લા કલેકમાં હોય એમ માનવું મુશ્કેલ છે. આથી વારંવને અર્થ અહીં ‘સંધાય નહિ એવા’ (જુએ શ્લોક ૧નો અનુવાદ) ક્યો છે, જેને લક્ષણાર્થ ‘અસમાધાનકારી,” બીજાઓ પ્રત્યે અસહિષ્ણુ” એવો થઈ શકે. મા જ ઘણા વદુટોણના તહળદુ ન જ્ઞા रविवज काहं विणएज्ज माणं मायं न सेवेज' पहेज लोहं १२ जे संखया तुच्छा परप्पवाई ते पिजदोसाणुगया परज्झा। एते अहम्मे त्ति दुगुञ्छमाणो कड़े गुणे जाव सरीरभेओ ॥ १३
ત્તિ સેમિ ૬. તે થક. રૂo | ૨. pp. રૂારૂ. ૧૩. .