________________
અધ્યયન ૧૬ ]
૧૩પ ઉપદેશેલા ધર્મથી તે ભ્રષ્ટ થાય. આથી સ્ત્રીઓની સાથે એક બેઠક ઉપર નિર્ગથ ન બેસે.
૪. સ્ત્રીઓની મનહર અને મનેરમ ઈન્દ્રિયેનું અવેલેકન અને ધ્યાન કરે તે નિગ્રંથ નથી. “એનું શું કારણ?” એ વિશે આચાયે કહ્યું છે : સ્ત્રીઓની મનહર અને મને રમ ઈન્દ્રિયેનું અવેલેકન અને ચિન્તન કરતા નિગ્રંથ બ્રહ્મચારીના બ્રહ્મચર્ય વિશે શંકા થાય અથવા તેને પિતાને (બ્રહ્મચર્ય તોડવાની) આકાંક્ષા થાય અથવા (આટલી કષ્ટમય તપશ્ચર્યાનું ફળ શું ? એવી) વિચિકિત્સા–તર્કવિતર્ક પેદા થાય અથવા સંયમને ભંગ થાય અથવા ઉન્માદ પેદા થાય અથવા દીર્ઘકાલિક રેગ ઉત્પન્ન થાય અથવા કેવલીએ ઉપદેશેલા ધર્મથી તે ભ્રષ્ટ થાય. આથી સ્ત્રીઓની મનહર અને મને રમ ઈન્દ્રિયેનાં અવલોકન અને ધ્યાન નિર્ગસ્થ ન કરે.
૫. માટીની ભીંતને આંતરે, પડદાને આંતરે અથવા પાકી ઈંટેની ભીંતને આંતરે સ્ત્રીઓનાં કૂજન, રૂદન, ગીત, હાસ્ય,
नो इत्थीणं इन्दियाई मणोहराई मणोरमाई आलोइत्ता निज्झाइत्ता हवइ से निग्गन्थे । तं कहमिति चे, आयरियाह । निग्गन्थस्स खलु इत्थीणं इन्दियाई मणोहराई मणोरमाई आलोएमाणस्स निज्झायमाणस्स बम्भचेरे सङ्का वा कला वा विइगिच्छा वा समुपज्जिज्जा भेदं वा लभेज्जा उम्मायं वा पाउणिज्जा दीहकालियं वा रोगायत हवेज्जा, केवलिपन्नत्ताओ धम्माओ भंसेजा। तम्हा नो' इत्थीणं इन्दियाई मणोहराई मणारमाई બાપઝા નિક્શાપઝા પછી
__नो निग्गन्थे इत्थीणं कुड्डन्तरंसि वा दूसन्तरंसि वा मित्तन्तरंसि वा कूइयसदं वा रुइयसई वा गीयसदं वा हसियसदं वा थणियसदं वा कन्दियसदं वा विलवियसई वा मुणेत्ता हवइ से
૨. તરુ માનિ જશે . સારા નિરાશે (જ) ૦