________________
[ ઉત્તરાખ્યયન સૂત્ર માર્ગોપદેશ તે દેખાય છે. અત્યારે તું એ ન્યાયેચિત માર્ગ ઉપર છે. માટે હે ગૌતમ! એક સમયને પણ પ્રમાદ ન કર. ૩૧
કાંટાળા માર્ગને ત્યાગ કરીને તે ઘેરી માર્ગ ઉપર આવ્યો છે. સાચે માર્ગ કયે છે એને નિશ્ચય કરીને તું જાય છે. માટે હે ગૌતમ! એક સમયને પણ પ્રમાદ ન કર. ૩૨
નિર્બળ ભારવાહક વિષમ માર્ગ ઉપર ચઢી જઈને પછી પશ્ચાત્તાપ કરે છે, એવું તારે વિષે ન થાય. હે ગૌતમ! એક સમયને પણ પ્રમાદ ન કર ૩૩
મહાસાગરને તરી ગયા પછી હવે કાંઠા આગળ આવીને કેમ ઊભે રહ્યો છે? આ પાર આવી જવા માટે ત્વરા કર. હે ગૌતમ! એક સમયને પણું પ્રમાદ ન કર. ૩૪.
અજન્મા સિદ્ધ પુરુષોની શ્રેણિને અનુસરી (અથવા ક્ષપક શ્રેણિ-કર્મોના નાશની પરિપાટી ઉપર આરૂઢ થઈને) હે ગૌતમ! તું ક્ષેમ, શિવ અને અનુત્તર એવા સિદ્ધિલેકમાં-મુક્તિમાં જઈશ. હે ગૌતમ! એક સમયને પણ પ્રમાદ ન કર. ૩૫
બુદ્ધ અને પરિનિવૃત સંયમી મુનિએ ગામ અને નગરમાં अवसोहिय कण्टगापहं ओइण्णो सि पहं महालयं । गच्छसि मग्गं विसोहिया समयं गोयम मा पमायए अवले जइ भारवाहए मा मग्गे विसमे वगाहिया । पच्छा पच्छाणुतावए समयं गोयम मा पमायए .. ३३ तिष्णो हु सि अण्णवं महं किं पुण चिट्ठसि तीरमागओ। अभितुर पारं गमित्तए समयं गोयम मा पमायए अकलेवरसेणिमूसिया सिद्धि गोयम लोयं गच्छसि । खेमं च सिवं अणुत्तरं समयं गोयम मा पमायए । बुद्धे परिनिवुडे चरे गामगए नगरे व संजए । सन्तीमग्गं च बूहेए समयं गोयम मा पमायए
૨. તા. ૨૦
૩ર.