________________
૧૫૦
| ઉત્તરાધ્યયન સૂત્ર
જેમણે આસ્રવને ક્ષય કર્યો છે એવા તે આસ્ફાટલતાના મંડપમાં ધ્યાન ધરે છે. તેમની પાસે આવી પહોંચેલા એક મૃગના પણ રાજા વધ કરે છે. ૫
હવે, ઘેાડા ઉપર બેઠેલા રાજા શીઘ્રતાથી ત્યાં આવીને મરેલા મૃગને જોતાં ત્યાં અણુગારને જુએ છે. ૬
પછી રાજા ત્યાં ગભરાય છે કે- મન્નપુણ્ય, રસàાલુપ અને ઘાતુક એવા મેં જાણે કે અણુગારને જ હુણ્યા.' ૭
ઘેાડા ઉપરથી ઊતરીને તે રાજાએ વિનયપૂર્વક અણુગારના ચરણમાં વન્દન કર્યુ કે ‘ભગવન્! મારા આ અપરાધની ક્ષમા કરા,’ ૮
હવે તે અણુગાર ભગવાન મૌનપૂર્ણાંક ધ્યાનમાં રહેલા હાવાથી તેમણે રાજાને પ્રત્યુત્તર આપ્યો નહિ, ત્યારે રાજા ભયભીત થયા. ૯ “હે ભગવન્ ! હું સંજય છું. મને પ્રત્યુત્તર આપે. ક્રોધાયમાન થયેલા અણુગાર પાતાના તેજથી કીડા મનુષ્યને પણ બાળી નાખે ” ૧૦
अप्फोवमण्डवम्मि झोयति क्खवियासवे । तरसागर मिगे पासं बहेई से नराहवे अह सगओ राया सिग्मागम्म सो तहि । हर मिए उपासित्ता अणगारं तत्थ पासई अह राया तत्थ संभन्तो अणगारो मणा हओ । मए उ मन्दपुण्णेणं रसगिद्वेण घण्णुणां आसं विसज्जइत्ताणं अणगारस्स सो निवो । farer वन्द पाए भगवं एत्थ मे खमे अह मोणेण सो भगवं अणगारे झाणमस्सिए । रायाणं न पडिमन्तेइ तओ राया भयहुओ सञ्जओ अहमम्मीति भगवं वाराहि मे । कुद्धे तेपण अणगारे डहेज्ज नरकोडिओ
१०
૨. જ્ઞાચક્. ૪૦૫ ૨ લિ”મા. ચા૨ ૨. ધનુળા, શા |
५
६