________________
અધ્યયન ૭ ]
વિવિધ પ્રકારની શિક્ષાએ વડે જે પુરુષો ગૃહસ્થાશ્રમમાં સદાચાર પાળે છે તેઓ માનવ યાનિમાં આવે છે; પ્રાણીએ કર્માંનાં કુલ અવશ્ય ભાગવે છે. ૨૦
૧
જેમની પાસે વિપુલ શિક્ષા છે તે શક્તિવાન, વિશિષ્ટ અને અદીન જના પેાતાની મૂડીને ઓળ ંગી જઈ ને (મનુષ્યત્વથી યે ઊંચે જઇને) દેવત્વને પામે છે. ૨૧
૫૫
આમ ભિક્ષુ અથવા ગૃહસ્થને અદ્દીન બનેલા જાણીને મનુષ્ય આ રીતે જિતાતી પેાતાની જાતને કેમ ન જાણે ? (અર્થાત્ સાવધ કેમ ન થાય ?) ૨૨
જેવી રીતે દર્ભની અણી ઉપર રહેલા જબિન્દુને સમુદ્ર સાથે સરખાવીએ તેમ દેવી ભાગે આગળ માનવભાગાનું સમજવું. ૨૩
૧, શાન્તિસૂરિ અને નેમિયન્ત્ર એ બન્ને ટીકાકારે। અહી નીચેનું પ્રાકૃત અવતરણ ટાંકે છેઃ પર્ફે ટાળેરૢિ નીવા મનુયાયં યંતિ, તે નદ્દા—પાયમદ્યા પાનિળીચયા સોસયા! અમરિયયાર્ત્તિ । અર્થાત્ નીચેનાં ચાર સ્થાના વડે જીવે મનુષ્યઆયુષ્ય બાંધે છે—પ્રકૃતિભદ્રતા, પ્રકૃતિવિનીતતા, સાનુક્રોશતા-કરુણા અને અમત્સર.
मायाहि सिक्खाहिं जे नरा गिहिया | उवेन्ति माणुस जोणिं कम्मसच्चा हु पाणिगो जेसिं तु विउला सिक्खा मूलियं ते अइच्छिया । सीलवन्ता सवीसेसा अदीणा जन्ति देवयं
एवमद्दीर्णवं भिक्खु आगारिं च वियाणिया । कण्णु जिचमेलिक्खं जिच्चमाणो न संविदे जहा कुसग्गे उदगं समुद्देण समं मिणे । एवं माणुस्सगा कामा देवकामाण अन्तिए
२०
२१
२२
२३