________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫
છે. તેમનું ભાવિ જીવન શુદ્ધ, સંસ્કારી, અને પવિત્ર નિવડે એજ ભાવના છે.
આ ચરિત્ર લખાઈ તૈયાર થયા પછી જલદી છપાઈ બહારપાડવામાં પ્રેસના માલીક રા. રા. વીઠલભાઈ આશારામ, તથા મેનેજર તરીકે કાર્ય કરનાર તેમના અનુજ ભાઈ અંબાલાલે પણ સારી મદદ કરી છે, એ જણાવવાની અને જરૂર છે.
આ ગ્રંથ છપાવીને બહાર પાડવાનું કાર્ય શ્રીમદ્ મુકિત કમળ જેન મોહનમાળા તરફથી ઉપાડી લેવાને શ્રીમદ્ આચાર્ય મહારાજે પરમ ઉદારતા બતાવી છે, તેથી વિશેષપણે તેઓશ્રીને મારા ઉપર ઉપકાર થયે છે. કેઠીપળ, વડેદરા. ) શાસન સેવક, અસાડ સુદ ૧૩, શનીવાર તે
તા. ૪-૭-૨૫ ) વકીલ નંદલાલ લલુભાઈ.
For Private and Personal Use Only